SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra અઃ ૧૦] www.kobatirth.org શ્રી કેસરીયાજી તી [ 1 ] મહારાણા સાહેબના ભાષણનું ગુજરાતી ભાષાંતર Acharya Shri Kailassagarsuri Gyanmandir મેવાડને પેાતાની સમસ્યા છે. મેવાડ, એ ધરથાના, મદિરા અને સદાવ્રતાની ભૂમિ છે. એ ધર્મસ્થાના, 'શિ અને સદાવ્રતા અમારા પૂર્વજોની અનેક પેઢીમાએ તથા મેવા અને ભારતના અન્ય ભાગાના શ્રદ્વાળુ દાતાગ્માએ સ્થાપિત કરેલ છે. તે ધરચાનાથિી આકર્ષિત થઈને સારા ભારતવર્ષના યાત્રિકા અહીં આવે છે. આથી એક ષ્ટિએ મેવાડ એ ભારતનું તોથસ્થાન છે. મદિર, ભૂમિ અને અન્ય પ્રકારનાં ાના, કે જે અત્યાર સુધી રાજ્યના બજેટની બહાર એક અલગ ટ્રસ્ટના રૂપમાં દેવસ્થાન વિભાગામાં રહેતાં આવ્યાં છે, તે શતાબ્દિ થયાં આયધના પાષણુનાં કેન્દ્ર તરીકે રહ્યાં છે. હવે તે સવ` સ્થાનાને સરકારી ક્ષેત્રની બહાર એક દૃઢ અને અચલ આધાર ઉપર મૂકી દેવામાં આવ્યાં છે. આ અવ મન્દિરા, સદાવ્રતા અને અન્ય પ્રકારનાં ાનાને એકત્ર કરીને “ દેવસ્થાનનિધિ ' એ નામથી એક ટ્રસ્ટના રૂપમાં તેને કૅરિશનનુ વરૂપ અપાયુ' છે, કે જેને પેાતાની મુદ્રા (Seal) રહેશે. tr < એક કાઈ એક સમયે મેવાડ જ્ઞાનની ભૂમિ ખની રહ્યું હતું અને તેનાં મન્દિરાનાં આંગણાંમાં, પેાતાની વિવિધ શાખાઓ સાથે, હિન્દુ ચાઓનું અધ્યયન તથા વિકાસ થતા જતા હતા. આ ઉદ્દેશને વત્તમાન પરિસ્થિતિઓને અનુકૂલ રીતિએ ફરી સ્થાપિત કરવા માટે, વિધાનમાં એવું ઠરાવવામાં આવ્યુ તે ૐ – દેવસ્થાનનિધિ શિક્ષણુકેન્દ્ર સાથે સમ્બદ્ધ રહે. એ શિક્ષણુકેન્દ્રને મહારાણા પ્રતાપનું નામ જોવું અને અમારા પૂર્વજોએ ત્યા અમારા વીર પ્રજાજનાએ જેની રક્ષા માટે પાતાનાં જીવતા દીધાં છે, તે હિન્દુ સંસ્કૃતિના પુનઃ પ્રકાશનનું તે બૅન્દ્ર ને આ વિશ્વવિદ્યાલય હિન્દી માધ્યમ દ્વારા કામ કરશે અને અન્યાન્ય ઉદ્દેશની સાથે આના એ પણ એક ઉદ્દેશ રહેશે કેસંસ્કૃત વાઙમયનું ઉચ્ચ અધ્યયન કરાવવું તથા આયુર્વેદના ઉચ્ચ અભ્યાસક્રમાની સ્થાપના કરવી, કે જેતે અમે ભારતમાં શિક્ષણની આધારભૂત આવશ્યકતાએ માનીએ છીએ. વિશ્વવિદ્યાલયમાં જે શિક્ષણુની વ્યવસ્થા થશે, તે આધમ'ના શિક્ષણનું એક અવિભાજ્ય અગ કરી [ ૨૭૯ 9 . આ વિધાન દ્વારા, દેવસ્થાનનિધિ અને પ્રતાપ વિશ્વવિદ્યાલય ' બન્નેને સ્વાધીનતા (Autonomy) આપવામાં આાવી છે. “ દેવસ્થાનનિધિ”ના ટ્રસ્ટી જ વિશ્વવિદ્યાલયની પ્રથમ શાસનસમિતિ તરીકે રહેશે. આ વિશ્વવિદ્યાલયને (યક્ષણુનું અખિય ભારતીય કેન્દ્ર બનાવવાની દૃષ્ટિથી, દેવસ્થાનનિધિ અને પ્રતાપ વિશ્વવિદ્યાલય-પરિષદના પ્રથમ વારના ટ્રસ્ટી ખનવાને માટે અમે એવી વ્યક્તિઓને નિમંત્રણ ક" છે, કે જે વ્યક્તિઓએ જીવનનાં અનેક કાયક્ષેત્રામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. અમને આનંદ થાય છે કેન્દ્રસ્ટી તરીકે આમત્રિત વ્યક્તિએ પૈકો શ્રીમાન મહેન્દ્ર મહારાજા સર યાદવેન્દ્ર સિ'હુજી પન્ના ન થ, ભારત સરકારના મંત્રી માનનીય ડૉ. શ્રી રાજેન્દ્રપ્રસાદ તથા શેઠ શ્રી જુગલકિશૅર મિલાએ દેવસ્થાનનધિના ટ્રસ્ટી–સભ્ય થવાના અમારા આમંત્રણુના સ્વીકાર કર્યો છે. એ વાત જાહેર કરતાં અને પ્રમન્નતા થાય છે અમારા નિમંત્રણથી For Private And Personal Use Only
SR No.521633
Book TitleJain_Satyaprakash 1947 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy