Book Title: Jain_Satyaprakash 1946 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521626/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जीना SCIATED OME મ ગી ચીમનલાલ ગોકળદાસ રાહ Qi[L)D/e વર્ષ ૧૨ : અંક ૨ ] અમદાવાદ : ૧૫–૧૧-૪૬ [ ક્રમાંક ૧૩૪ - વિ ષ યુ - ૬ શું ન. ૧ એક ગ્રંથની પ્રશસ્તિ : પૂ. મુ. મ. શ્રી જયંતવિજયજી : ટાઈટલ પાનું-૨ ૨ કવિવર પદ્મવિજયજીવિરચિત સાંજનું મંગલિક : પૂ. મુ. મ. શ્રી. માનતુંગવિજયજી : ૩૩ મુનિરાજ શ્રી દયાકુશલછવિરચિત, નેસડ શલાકા પુરુષ આયુષ્યાદિ બત્રીસ સ્થાનક વિચારગર્ભિત સ્તવન : પૂ. મુ. સ. શ્રી રમણિકવિજયજી : ૩૪. ૪ શ્રાવક કવિ દેપાલવિરચિત શ્રી શત્રુંજય ચૈત્ય પરિપાટી : શ્રી સારાભાઈ મણિલાલ નવાબ : : ૩૯ પ દિલીપતિ હેમુ : પૂ. મુ. મ. શ્રી જ્ઞાનવિજયજી जैन प्रतियोंमें आरम्भ और समाप्तिके चिह्न : डा. बनारसीदासजी जैन : ૪૫ ૭ આનંદ શ્રાવક ક્ષત્રિય હતા ? : શ્રી. પં. તેંહચંદ વિ. બેલાણી ૮ વ્યાકરણુસૂત્ર સાથે ન્યાયસૂત્રોના સંબંધ : પૂ. મુ મ, શ્રી પૂર્ણાનંદવિજયજી : પર. ૯ શ્રી હમ દીક્ષા મુદ્દત મીમાંસા : પૂ. મુ, મ. થી ધુરંધરવિજયજી : ૫૫ ૧૦ યુગપ્રધ ન (વાર્તા) ૧૧ સંસાર-સાગર | : પૂ. મુ, મ. શ્રી મહિમાપ્રભવિજયજી : ૬૪ १२ संशोधन -: ी अगरवंदजी नाहटा ટાઈટલ પાનું-૩ નવી મદદ : કાળધર્મ લવાજમ-વાર્ષિક બે રૂપિયા છૂટક ચાલુ અંક-ત્રણ આના For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ગ્રંથની પ્રશસ્તિ सं-पुण्य भुनिमहारा श्री. पयविनय પાલીતાણાના શ્રી. સિદ્ધક્ષેત્ર જૈન સાહિત્ય મંદિર-1ના હસ્તલિખિત ગ્રંથમાં નં. ૩૪૦૫ની પત્રસંખ્યા ૧૭૧ની “ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ” પર્વ ૮ (શ્રી. નેમિનાથ ચરિત્ર )ની એક હસ્તલિખિત પ્રત છે. ગત પહિમાત્રામાં લખેલો છે. તેની પ્રતિ ઉપયોગી સમજી અહીં આપવામાં આવે છે. ॥प्रशस्तिः ॥ संवत् १६४६ वर्षे वैशाखमासे शुक्लपक्षे ३ तिथौ भोमवासरे लिखितं ॥ शुभं भवतु ॥ सन्तः श्रीयुत कल्याण-सागराः मूरिशेखराः । श्रीधर्ममूर्तिसूरीन्द्र-पट्टालंकारकारिणः ॥१॥ श्रीधर्ममृतिसरीणां, शिष्याः श्रीमाग्यमूर्तयः । उदयाब्धिगणिस्तेषां, शिष्यमुख्यो मुनीश्वरः ॥ २ ॥ तस्य शिष्यौ च तत्राद्यो दयासागरवाचकः।। देवनिधाननामाथ, द्वितीयो भक्तिकारकः ॥ ३॥ कृता ताभ्यां सतंत्राभ्यां, चतुर्मासी गुरोगिरा । कच्छेश-भारमल्लस्य पुरे श्रीभुजनामनि ॥ ४ ॥ तत्रोपकेशवंशे च, गोत्रे मीठडिआह्वये ।। श्रद्धालुः पुण्यसिंहोऽस्ति, सम्यग् धर्मपरायणः ॥ ५॥ तेन पुण्यवता ह्येत-चरित नेमिस्वामिनः । प्रदत्तं ज्ञानलाभार्थ, वाचक श्रीदयाब्धये ॥ ६ ॥ संवत्यब्धिमुनीन्द्रांग-निशेश (१५७७) प्रमिते शुभे । सुरेन्द्रगुरुसंयुक्ते, पुण्ये दीपालिकादिने ॥ ७ ॥ तावन्नन्दतु यावद् भू-मेरुचन्द्रार्यमादयः । ग्रन्थोऽयं विदुषां पाणि-पंकजे हंसतां दधन् ॥ ८॥ ॥ इति प्रशस्तिः ।। આ પ્રશસ્તિમાં આપેલ ગુરુ પરમ્પરા અને પ્રશસ્તિનો સાર આ પ્રમાણે છે – શ્રી. કલયાણુયાગરસૂરિ, તેલના પટ્ટધર શ્રી. ધમ મૂતિ'સૂરિ, તેમના અનેક ભાગ્યશાળી શિષ્યામાં ઉદયાબ્ધિ (ઉદયસાગર) સૂરિ મુખ્ય હતા. તે ઉદયસાગરસૂરિના બે શિષ્યા હતા : ૧ વાચક દયાસાગર અને ૨ દેવાનધાન. દયાસાગર વાચક અને દેવનિધાન એ બને સુનિવરાએ ગુરુની આજ્ઞાથી ભારમલ રાજાના કચ્છ દેશના ભુજ ગામમાં ચોમાસું કર્યું. એ ભુજ ગામમાં ઉપકેશ વશમાં મિઠડિયા ગેત્રમાં પુણ્યસિંહ નામે ધર્મપરાયણ શ્રાવક રહેતા હતા. તેણે સં. ૧૫૭૭ના દિવાળીના દિવસે જ્ઞાનની આરાધના નિમિત્તે આ ગ્રંથ શ્રી. દયાગરસૂરિને ભેટ કર્યો. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - | | અર્દમ | अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र सत्य प्रकाश जेशिंगभाईकी वाडी : घोकांटा रोड : अमदावाद (गुजरात) વર્ષ ૨૨ || વિક્રમ સ. ૨૦૦૩ : વીરનિ, સં. ૨૪૩: ઈસ. ૧૯૪૭ || માં એ ૨ | કાતિક વદ ૭ : શુક્રવાર : ૧૫મી નવેમ્બર | ૨૪ કવિવર પદ્મવિજ્યજીવિરચિત સાંજનું મંગલિક સંપૂજ્ય મુનિ મહારાજ શ્રી માનતુંગવિજયજી, હળવદ, પ્રણમીય શાસનદેવતા, મંગલ ગાઈશું એક ભાવના સિદ્ધિના ભેદની, તિણે કરી ધ્યાઈશું એ. ૧ આદ્ય મંગળ અરિહંતજી, જગતશિરોમણિ એ; કેવલજ્ઞાન જે દિવડે, પ્રણમીયે મહાગુણી એ. ૨ બીજું મંગળ હોય ધ્યાનનું, ધરમ શુકલતણું એક જેહથી આત્મકલ્યાણ જે, નીપજે શુદ્ધપણું એ. ૩ દેવ ગુરુ ધર્મ દ્રવ્ય ભાવથી, અક્ષત રુચિ ઉપની એક મંગલ સમકિતવતને, ઈહાં સરૂપની એ. ચાર સુખશય્યામાં હાલતે, મુનિવર વદિયે એક ચેથું મંગલ ભદ્રાસન, માનું પાપ નિકંદિયે એ. સ્વસ્તિકમાં પંચ યણ પરે, સંઘ પંચાચારશું એ; પાંચમું મંગલ સંઘને, દુખ નિવારશું એ. બાહા અત્યંતર તપતણું, ભાવ મંગલ ભલું એક છઠું મંગળ ઢઢણ મુનિ, સાધ્ય સાધે એકલું એ. ૭ સાત ખેત્રે ધન વાવે, સાત ભય તસ ટલે એ એહ મંગલ વસ્તુપાલન, પરમ લછી મલે એ. ૮ આઠમું ભદ્ર અડ કમ ક્ષય, અંતગડ કેવલી એ, ખધક મુનિવર સરીખા, વંદુ હું લળી લળી એ. ૯ નવમું મંગળ તસ બ્રાની, નવ વાડ જે ધરે એ; તેહ વંદુ ધનગિરિ મુનિ, વજીસ્વામી તિમ જ દીક્ષા વરેએ. ૧૦ દશમું એ મંગલ સાધુજી. અંત્યાદિક પાલતા એ; વલીય વિશેષ નવ દીક્ષિત, લહુ કેવલજ્ઞાને ઉજાલતા એ. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ પર અગીઆરમું મંગલ કીજીયે, નિજ ઘરે શ્રાવકે એક આણંદ પ્રમુખ શ્રાવક પરે, પડિમા વહી ભાવકે એ. ૧૨ નેમિ વચને જિણે બારમી, પડિમા અંગીકરી એ ગજસુકુમાલ એ બારમે, મંગલે સિદ્ધિ વરી એ. ૧૩ ગુણ તેરમે તેરમી, કીરિયા ફરસી જિશે એ; તેરમું મંગલતેહને, સવ કેવલીતણે એ. ચૌદમું ચૌદ પૂરવતણું, મંગલ સાંભલી એક યૂલિભદ્ર ચરમ શ્રુતકેવલી, જિણે જગ ઉજલો એ. ભેદ પનરે કરી પ્રણમી, સિદ્ધ સ્વામી ભણી એ; પરમગુણી પરમ મંગલ કરે, નિરુપમ સુખ ધણી એ. ૧૬ એહ મંગલ ભણતાં થકાં,સુણે સખિ ઉત્તમ સુખ લહે એ, તત્ત્વથી ગુણ રમ્યા તસ નમું, પદ્મવિજય કહે છે. ૧૭ સં. ૧૯૪ના ચિત્ર શુદિ અને શુક્રવારના રોજ ગોધાવીમાંથી મળેલ એક હસ્તલિખિત પાના ઉપરથી આ કવિતા ઉતારી છે. મુનિરાજ શ્રીદયાકુશલવિરચિત, ત્રેસઠ શલાકાપુરષ-આયુષ્યાદિ બત્રીસ સ્થાનક–વિચારગર્ભિત સ્તવન સંપાદક—પૂજ્ય મુનિ મહારાજ શ્રી રમણિકવિજયજી. શ્રી જન સત્ય પ્રકાશ'ના વર્ષ ૧૧ના અંક ૭ માં “સઠ શલાકાપુરુષ-આયુષ્યાદિ બ--સ્થા-વિ. ગર્ભિત સ્તવન” છાપેલું છે. તેની નોંધમાં મેં જણાવ્યું હતું કે–મને આ સ્તવન કરતાં પ્રાચીન આ જ પ્રકારનાં બીજાં બે સ્તવનો મળી આવ્યાં છે. તે પૈકી જે સ્તવનની રચના સં. ૧૬૮૨ની છે અને જેના કર્તા મુનિરાજ શ્રી દયાકુશલજી મ. છે, તે સ્તવન અહીં આપવામાં આવે છે. શ્રી દયાકુશલજી મહારાજની જે અનેક કૃતિઓ મળે છે તેની માહિતી જૈન ગૂર્જર કવિઓ” ભા. ૧, પૃ. ૨૯૬માં આપતાં શ્રીયુત મો. દ. દેશાઈએ આ સ્તવનની પણ નોંધ લીધી છે. | મુનિ શ્રી જ્ઞાનવિજયજી મ. (ત્રિપુટી) પાસેથી મને એક નાનું એળિયું મળ્યું છે તેમાં આ સ્તવન છે. પણ તેમાં રતવનની મૂળ ભાષા કાયમ રહી નથી. તેનું કારણ એ જણાય છે કે આ સ્તવનને એક પછી એક ઉતારો થતાં થતાં લેખકેના સ્વભાવ પ્રમાણે ભાષામાં પરિવર્તન થઈ ગયું છે. આ ળિયાનું સ્વરૂપ જોતાં એ ૧૮મી સદીના ઉત્તરાધમાં કે ૧૯મી સદીની શરૂઆતમાં લખાયું હોય એમ લાગે છે. મેં જે પ્રતિ પરથી નકલ કરી છે તેની ભાષા અને જૈન ગુર્જર કવિઓ ભા. ૧માં નોંધેલ આ સ્તવનની ભાષા એક સરખી છે, એ ઉપરથી એમ જણાય છે કે મારા પાસેની પ્રતિ અને શ્રી દેસાઈને મળેલી પ્રતિ રચનાકાલિ પછી તરત લખાયેલી છે. આ વિષે મેં જૈન સત્ય પ્રકાશ”ના વર્ષ ૧૧ના અંક ૭માં જણાવ્યું છે, તે જેવા ભલામણ છે. આ જ જાતનું એક ત્રીજું સ્તવન, જેના કર્તા શ્રી આણંદવર્ધનજી છે અને જેની રચના પટ્ટપદ છપ્પા છદમાં કરેલી છે, તે હવે પછી આપવામાં આવશે. –સંપાદક For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૫ અંક ૨ ] બત્રીસ સ્થાનકગર્ભિત સ્તવન ઢાળ પહેલી-જૂતુહ કિ સમતા સુરત-એ દેશી.) શ્રી જિનચરણ પસાઉલઈ મનહતણુઈ ઉંમાહુલઈ હું થgઉં ત્રિઠિ સલાકા પુરુષનઈ એ. ગૌતમ હરખિં વીનવઈ, વીર જિન ચરણકમલ નમઈ; મુજ ગમઇ પ્રભુ તે, સુઝ આગલિ કહું એ. આ ચકવીસી સાંભરિયા, ત્રિસઠિ. સલાકા ગુણભરિયા, વિસ્તરિયા કહે પ્રભુ, તસ ગુણ કિણી પરિં એ. વીર કહિ ગૌતમ સુણો, તિર્થંકર ચકવીસ ગુણે; તેમ પભણે ચક્રવત્તિ, બારઈ તિહાં એ વાસુદેવ બલદેવ મેલઈ, પ્રતિવાસુદેવ લઈ એણી પરિ નવત્રી, સત્તાવીસ હૂયા એ. ચઉવીસ નઈ બાર છત્રીસ, વલી તેમાંહિ સત્તાવીસ એમ હુઆ વિડસહિ, શિલાકા નામથી એ. તે જિન વારઈ આંતરઈ, તે પૌતમ તુઝ સાંભર તિમ કહું અનુક્રમિ, ત્રિસઠિ પુરુષનું એ. ઢાળ બીછ–(દેહરાનઈ કાસીસે દીવા ઝહલઈ– દેશી) શ્રી જિન રિષભનઈ તીરથિ, ચક્રવર્તિ ભરત સુજાણ રે, ચક્રવતિ બીજો સગર કહું, તીરથ જન અજિત મંડાણ રે. એહ ઉમર નર ગાઈ, પાઈઈ પરમ સુખ રંગ રે, જસ ગુણ સુનત મન ઉસઈ, હિસઠ ઉ મ ચંગ રે. હ૦ (અંકણી) ૮ આઠ જિન તદનતરિ હૂઆ, પછઈ પંચ કેશવ જુત્ત રે; ધર્મ શાંતિ અંતરિ દે હૂઆ, ચક્રવત્તિ ગુણહ સંજુર રે. એહ. ૯ બિયાલીસ ધનુષ દેહ મઘવનું, આયુ વરષ લખ પંચ રે, સનતકુમાર વરષ ત્રિણિ લખ, એકતાલીસ ધનુષ તનુ ઉંચ રે. એહ૦ ૧૦ શાંતિ કુંથુ અર પદ બિ ધણી, ચક્રવત્તિ નઈ જિનરાજ રે, કેશવ પછઈ ચકવત્તિ હુઓ, સુભૂષ અઠમ હિત કાજ રે. એહ૦ ૧૧ ઉંચપણુઈ અઠાવીસ ધનુષ એ, સાઠિ સહસ વરસ જસ આય રે; કેશવ પછઈ મલિલ જિન હૂઆ, પ્રણમત બહુ સુખ થાય છે. એહ૦ ૧૨ સુનિસુવ્રત વાર હૂઆ, ચક્રી મહાપદ્મ સુઠાય રે, કેશવ પછી નમિ જિનવર, ચક્રી હરિ નમઈ જાય છે. એહ૦ ૧૩ જય નૃપ ચકી અગ્યારમે, આયુ વરસ સહસ તીન રે; ધનુષ ભાર ઉંચપશુઈ, પછઈ નેમિ કેશવ લીન રે. એહ૦ ૧૪ બ્રહાદત્ત ચક્રવત્તિ ઉચપણુઈ, ધનુષ સાત સાત સઇ આય રે, પાસ વીર જિન મેલતાં રે, રેખાબહ પુરુષ કહિવાય છે. એહ૦ ૧૫ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ | વર્ષે ૧૨ ૧૯ ૨૦ ઢાળ ત્રીજી ( ચરમ નિષ્કર ધ્રુવનાણી એ દેશી. ) વાસુદેવ મલદેવ પ્રતિવાસુદેવ, જે જિત વારઈ કહ્યું તિમ હેવ; શ્રેયાંસ વારઈ ત્રિશુિઇ એડ, ત્રિપૃષ્ટ અસલ અશ્વગ્રીવ તેહ. વારર્ક શ્રી વાસુપૂજયહ સ્વામી, દ્વિપૃષ્ઠ વિજય તારક એ નામિ; વિમલનાથ વારઈ હવઇ સુણીઈ, સ્વયંભૂ ભદ્રક મેરક ભણીઈ. અનંત તિહાં પુરુષાત્તમ કહીઇ, સુપ્રભ મધુ કૈટભ સ્કુ લહી; ધરમજિન વારઇ પુરુષસીડુ જાણુ, સુદર્શન નિશુંભ સાથિ વખાણું. ૧૮ દેહમાન ઉખાં પ્રમાણ, જે જિન વારઈ તેહ સમાન; હવઈ કહ્યુ અર મલ્લ વિચાલિ, સમઝી લે તે ભાલિ. પુરુષ પુંડરીક આણુંદ અલ જાણુ, પૉંઢિ સહસ ધનુ એણત્રીસ માન; દત્તનદન પ્રવ્હાર્દ છવીસ ધનુષ, માન સહુસ છપ્પન્ન વીસ. મુનિસુવ્રત નિમ અતિર એહ, લખમણુ રામ રાવણુ ત્રિણિ તેÈ; આઉભું વરસ સહસ જસ ખાર, ધનુષ સેલ જસ ક્રેહ વિચાર. મિજિત વાર એ ર્માિણ લહીઇ, કૃષ્ણ બલભદ્ર જરાસિંધ કહીઇ; નૈમિજિન સમ આયુ દેહમાન, સત્તાવીસઇ એહ પ્રમાણુ, ત્રિહસઠિ શિલાકા પુરુષ પ્રસિદ્ધ, થુણુતાં લહીઈ મહેલી રિદ્ધિ; ખલદેવ આઠે લડી સહી મુક્તિ, પંચમ સ્વરગિ ખલસદ્ર પહુત્તિ, વાસુદેવ નિઆણા કડ તેહ, પ્રતિવાસુદેવ પ્રતિ જુઈં જે; જાઈં નરિંગ પણ વિહિલી મુક્તિ, લવ થાઅે સહિ સચમયુક્ત, સત્તમી” પહિલેા વાસુદેવ, ગયા પચ તે છઠી હેવ; સત્તમ પાંચમી અઠમ લડ્ડો, ચથી” કૃષ્ણ ત્રીજીઈં કહીઈ. ત્રીજો મઘવ ચથે! સનતકુમાર, પામ્યા તૈલેાક સનતકુમાર; સુભ્રમ ખાદત્ત સત્તમ નરગિઇ, લડિસિ સિદ્ધિ સુખ ભગવી સ્થગિઇ. ૨૬ ક્રિ આઠ તે સિદ્ધિ પહુત્ત, ત્રિણિતી કર પદ્મ સન્નુત્ત; પભણતાં સીઝઈ સહુ કામ, તીર્થંકર ચવીસ પ્રણામ. २७ ઢાળ ચેાથી—( રાગ–માચાઉ, જન્મ નમ્યા નિજી સામાગી–એ દેશી ) ચરાસી લખ પૂત્ર આદિલ, હ ધનુષ સઈં પાંચ રે; ધનુષ સÛ ચ્યાર સાઢાં બીએ જિન, લખ પૂરવ બિહુત્તરી સૉંચ રે. જયજય શ્રીજિન ગિ જયકારી, ત્રિભુવન નયણાણું રે; વિજન ભાવિ ભજન કરતાં, લડ્ડીઇ પરમાણું રે. જયજય૦ (એ આંકણી) સાઠ લાખ પૂરવ શ્રી સંભવ, ચ્યાર સાં ધનુ દેહ રે; પચાસ લાખ પૂરવ અભિનંદન, અઉ સયાં ધનુ જેડુ રે. ચ્ચાલીસ લાખ પૂર્વ જિન પંચમ, ધનુષ સ તીન પ્રમાણુ ૨; ત્રીસ લાખ પૂરવ પદ્મપ્રભ, ધનુષ અઢીસÖમાન રે. જયજય૦ ૨૯ જય જય૦ ૩૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૧૬ ૧૭ ૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૮ Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ૨ બત્રીસસ્થાનક ગર્ભિત સ્તવન [ ૯૭ સત્તમ જિન પૂરવ લાખ વસહ, દેહ ધનુષ સઈ દેય રે; દસ લાખ પૂરવ શ્રી ચંદ્રપ્રભા, ડોઢ સધાં ધનુ સોય છે. જયજય૦ ૩૧ સુવિધિ લાખ પૂરવ દય સુણઈ, દેહ ધનુ સત એક રે, એક લાખ પૂરવ શ્રી શીતલ, ધનુષ ને વિવેક છે. જયજય૦ ૩૨ હાલ પાંચમી –( રાગ-આસાઉરી, સાધુઓ પ્રોત કરી પરદેશ સિધારો-એ દેશી) વરિષ લાખ શ્રેયાંસ ચઉરાસી, ધનુષ ઈસી તનુ જાણે રે; વાસુપૂજ્ય લાખ બહત્તરી વરિસડ, સીત્તરિ ધનુષ વખાણુઉ રે. જયજય૦ ૩૩ વિમલ વરસ લાખ સાઠિ સુઈ, સાઠિ ધનુષ તનુ સેહઈ રે, લાખ વરસ ત્રીસ અનંત જિણસર,પંચાસિ ધનુષિ મન મહઈ રે જયજય૦ ૩૪ લાખ વરિસ દસ શ્રી ધર્મનાથ, પંચતાલીસ ધનુ દીપઇ રે, લાખ વરિસ શ્રી શાંતિ સુકર, ધનુષ શ્યાલીસ મદ જીપઈ રે. જયજય૦ ૩૫ કુંથુ વરિસ સહી સહસ પંચાણુ, પાંત્રીસ ધનુષ દેહ ચંગ રે; સહસ વરિસ અર નમું ચઉરાસી, ત્રીસ ધનુષ જસ અંગ છે. જયજય૦ ૩૬ વરિસ સહસ મહિનાથ પંચાવન, દેહ ધનુષ પંચવીસ રે; સહસ વરિસ ત્રીસ શ્રી મુનિસુવ્રત, જસ તનુ ધનુષ વર વીસ જે. જયજય૦ ૩૭ વરિસ સહસ દશ નાથ નમું નમિ, પનર ધનુષ પ્રભુ મારા રે; નેમિ નિરંજન વરિસ સહસ એક, દશ ધનુષ તન તેરો રે. જયજય૦ ૩૮ વરસ શત એક પાસ પ્રભુજી, નવ કર કાય સોહાઈ રે; બહુરિ વારિસ શ્રી ચરમ જિસેસર, સાત હાથ તનુ ફાવઈ રે. જયજય૦ ૩૯ જેહનઈ વારછે જે હૂઆ, ચક્રો નઈ વાસુદેવ; આયુ દેહ પ્રમાણુ તસ, જિનવર પરિ પભણેવ. આઉખું બલદેવનું, કેશવથી અવિશેષ હૂઈ અધિક તે સમઝાયા, વિવરી કહું અશેષ. લાખ પંચ્યાસી પ્રથમનું, પંતરિ બીઆ જાણ; પસઠિ લખ ત્રીજે કહ્યું, પણપન્ન ચઉથા માન. પંચમ સત્તર લખ વરિસ, છઠો પંચાસી સહસ; પUસઠિ સહસ સત્તમ સહી, રામ પનર સહસ વરિસ. નુમાનું સુણે આઉં છું, વરસ સયાં સહી બાર; પણ ઈ અનુકૃમિ એ સમઝ, બલદેવ આયુ વિચાર, ૪૪ હાલ છઠ્ઠી–(રાગ-મેવાડ ધન્યાસી સકલ સંસારે અવતાર–એ દેશી) રિષભથી અજિત આંતરું હું સુણું, કોડી પંચાસ લખ સાગરે સહી ભાઈ, કેડિલખ ત્રીસ સંભવ પછઈ સાગરિ, અભિનંદન દશ કેડિલખ ઈણ પરિ. ૪૫ કેડિ નવ લખ અયર પછીઆ પંચમ સુણે,કોડિ સહસનેઊ સાગર્જિ છઠ્ઠો ભણે કડિ નવ સહસ સાગર પછી સત્ત, કેડિ નવ સર સાગર સમઈ એકમે. ક૬ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ૩૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ કેડિ નેઊ સાગરે સુવિધિ સહામણ, શ્રી શીતલ નવ કેડિ સાગરિ ભણે; હુઆ શ્રેયાંસ જિન એક કેડિ સાગરિ,એકાદશ જિન હૂઆ એહ દશ આંતરઈ. ૪૭ કુહા સે સાગર બારઠિ લખ, વરિસ સહસ છવ્વીસ; લેર્યું તે રે આંતરે, ઈગ કોડિ સાગર બીજા હાલ સાતમી – (રાગધન્યાસી, અતિશય સહજના આર–એ દેશી) ચઉપન સાગરે જાણવું, શ્રી વાસુપૂજ્ય વખાણુઉં; વિમલ અયર ત્રીસ ચંગ, નવ અયરે અનંત રંગ. સાગર ચિહું પછી ધર્મ, શાંતિ વિહું સાગરે મર્મ, પÉણ પતિ ન્યૂન તે કીજઈ, આગતિ સયલ અંતરે લી જઈ. અરધ પતિ શ્રી કુંથુ સ્વામી, પા પલિ પછી અર નામી, પા પલિથી ન્યૂન એનું, કેડિ સહસ સમ જેનું. તે મહિલા અંતર દી જઈ વરસ સહસ કઈ જાણી જઈ છાસઠિ લખ સહસ છવીસ, ઊગુ કરું તેથી વરિસ. સુવ્રત લાખ ચઉપન્ન, વરષ લખ છત્તમ ધન્ન; નેમિ વરસ લખ પંચ, પાસ પ્રભુ કહું સંચ. પઉંણુ સહસ ચઉરાસી, વીર શત અઢીએ ઉલ્લાસિક સહસ બિયાલીસ જેહ, પંચમ છઠાનાં તેહ. હાલ આઠમી--(રાગ--ધન્યાસી) તીર્થકર ચકવીસ, તેવીસ અંતર તેહનાં એક અયરેગ કેડાકડિ, તે વિંચિ ચકવીસી પ્રતિઈ એ. સમઝી લે છે જાણુ, ત્રિકરણ શુદ્ધ ઉલસી એ; જિમ નિજ મન રહઈ ઠામિ, એહ વિચાર સાંભરતાં એ. મન મંકડ કરી હામિ, વલિઅ ઉત્તમ ગુણ સમરતાં એ; સાસય સુખ વિલાસ, તે પામઈ શુદ્ધ સમકિતઈ એ. એ જિન અંતર માન, કેશવ ચકી વિચિ હુઆ એ; આયુ દેહ પ્રમાણે, સહુનું સંભારી કહિઉ એ. પુણ્ય પસાઈ એહ, પદવી પમાઈ ભવિજના એ; જે વં છે એ રિદ્ધિ, તે પુણ્ય ત્રિકરણ ય્ કરું એ. કલસ, તપગપતિ શ્રીવિજયદેવગુરુ, આચારજિ વિજયસિંહ સહિ, સોલ ખાસીઈ (૧૯૮૨) ત્રિસઠિ સિલાકા, પુરણુત ની યુતિ લહિ, કલ્યાણકુશલ પંડિત ગુણમંડિત, તામ પસાઈ એહ કહું, દયાકુશલ કહઈ ઉલ્લટ અણુ, પરમાણુંદ સુખ સહીઅ લડું. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક કવિ દેપાલવિરચિત શ્રી શત્રુંજય ચૈત્યપરિપાટી સંપાદક શ્રીયુત-સારાભાઈ મણિલાલ નવામ, અમદાવાદ. [આ પરિપાટી સંવત ૧૯૭૧ના સમરાશાહના ઉદ્ઘાર પછીની અને સંવત ૧૫૮૭માં થયેલા કરમાશાના ઉદ્દાર પહેલાંની હોવાથી, અને રૃપાલ કવિની વિદ્યમાનતાને સમય સંવત ૧૫૦૮ લગભગા હૈાવાથી, કવિના સમયમાં શત્રુંજય પરનાં તે વખતનાં જિનમદિરા તથા મા જાવા માટે બહુ જ ઉપયાગી છે.—સ] મારા સંગ્રહમાં સોંવત ૧૫૫૮ના માહ શુદિ ૮ ને રવિવારના દિવસે લખાયેલેા પ્રાચીન ગુજરાતી કાવ્યેાના એક ગુટકા છે, જેની પુષ્પિકા આ પ્રમાણે છે. " संवत १५५८ वर्षे माघ सुदि ८ तिथौ रविवारे । श्रीखरतरगच्छे पूज्यश्री जिनराजसूरिशिष्य पं. श्री राजसुंदरेणालेखि || श्रीढोरगोत्रे सा० भ्रूणा पुत्र चौ० नापा पुत्र सा० रायमल्ल । मेदिनीमल्लते पुस्तिका ॥ सुश्राविका पुण्यप्रभाविका चौधरणिनाओ । श्रा खिमाई पठनार्थ ॥ छ ॥ આ ગુટકામાં આપેલાં પ્રાચીન ગુજરાતી કાવ્યેાના આ માસિકમાં યથાસમયે પરિચય આપવા હું પ્રયત્ન કરીશ. હાલમાં તે। આ કાવ્યા પૈકી શ્રાવક કવિ કૅપાલવિરચિત શ્રો શત્રુંજય ચૈત્ય પરિપાટીના ટ્રૅક પરિચય આ લેખકમાં આપવાના મારા ઇરાદે હાવાથી પરિપાટીને મૂળ પાઠ પ્રથમ આપું છું. જીરાવલઉ જગનાથ, પમિય પારસનાથ । પ્રભુ પ્રતાપિ અતિ ઘેર, નામિ`િ ન લાગઇ ચાર ! નામિઠુિં ન લાગઇ ચાર ચડઉ ચિતિ તિ રાડિ વાડલઉ દેપાલુ ભઈ જયવંત જિષ્ણુવરુ જગતગુરુ જીરાવલ જીશવલ જયવંતુ, અનુ પ્રીયડઉ ધનવંતુ કુલવત જ પહિ એમ, લીજહિઁ અભિગ્રહ નેમ ! લીજહિઁ અભિગ્રહ નેમ, દી િભટ્ટ ચારણ ચાઉલઉં ! દેપાલુ ભણુઈ જયવંત જિષ્ણુવરુ જગતગુરુ જીરાવલ જીરાવલઉ જગ દાનિ, મનુરયણિ દિન સુભ યાનિ ં લછિિહં જસુ ધરણૐ, સુજસ કલુ પાસજિષ્ણુ દું । સુજ* કલુ પાસ જિષ્ણું, વિ લિ દુષ્ટ કમઠ હુ લઉ। દેપાલુ ભણુઈ જયવંત જિષ્ણુવરુ જગતગુરુ જીરાવલઉ જીવા ન માહિ જે, દયાધર્મ જાહિ લે ! જિંગ કહિ પરઉપગાર, ગિ મુકુટ તે સિગાર । For Private And Personal Use Only ॥ ૧ ॥ ॥ ૨ ॥ ॥ ૩ ॥ Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ જગિ મુકુદ્ર તે સિંગાર, હાર ભગૃતિ પુણ્ય વધાર એ ! દેપાલુ ભઈ તિહિં આદિ તૂટૐ જેવું જીવ ન મારએ વય વચહુ માનહિં બુદ્ધિ, કૃતપુન્ય માનિદ્ધિ સિદ્ધિ । સુભ ધ્યાન માનિદ્ધિ સિદ્ધિ, નિજ દાન માન પ્રસિદ્ધિ । નિજ દાન માન પ્રાંસદ્ધિ, સવદારથ્રહપાતવિગય (?) ટ્રુપાલુ ભઈ સિòતિ વાહિ સદાચાર શ્રાવય Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન લલતસરવર નીરુ, નહિં પાલિ જિષ્ણુવરુ વીરુ । તુ નારિ પાણિહાર, પાલીતાણાનયર મારિ । પાલીતાણા નચર મઝારિ, ધન પ્રણમતિ પાસ જિજ્ઞેસા ॥ દેપાલુ ભઈ શ્રી વિમલગિરિ રિ ધનુ ધ'નુ લલતાસરા ગિરિ કટણિ નેમિ પ્રણામુ, ગાડહૅસિરિ વિશ્વાસુ । આગલિહિં અગાસા થંભ, ગણપતિ ગરુમઉ રશ ! ગણપતિ ગરુઅઉ રસ, ડિ તલાવલી જલઉ પીજએ દેપાલુ ભણુઈ ગિરિ કણિ ચડતહ' નૈમિજિષ્ણુ પ્રણમીજએ સામિણીય ર મરુદેવ, સાંતિ વડજમ્મુ નમેવ ! અણુપમ હુંસર ડિ વાટ, રાપતિ પુન્ય અથાટ । રોપતિ પુન્ય અથાટ, આદિ પ્રસાદિ ધામિણી ધામિણીય 1 દેપાલુ ભણુઈ રિ છેઠુ જ તહ` વલત મરુદેવી સામિણી સરગાત રોહણુ સાર, તર્ષિ સ્વામિ સીહદુવાર ! ઇકુ ઇંદ્રમંડપ 'ગુ, ખરતરહ' વસહી રશુ । ખરતર વસહી ૨શુ, જોવત નાણુ તણુ મન માહણું । દેપાલુ ભઇ અણુપ હું સરવર તીર સરગારોહણું ગિરિનારિ સેતુજ સંગ, નિમ નદીસર વર રંગ । ચવકીયહ' ભૂમિ મઝાર, તે ત્ નિહિં સંભાલિ તે તું મનિસિ ́ભાલિ, મલ્હપતી ચાતિ આદિ જિષ્ણુ મંદિર । દેપાલુ લઈ વાસુગિક રાયઉ ગિરિનાર સેજિ સીરે તારણ નિહાલહાર, વરસતિ કયાધાર । ભંડાર સુકૃતહ. ભરઈ, ઉચ્છાહુ અંગ ન માઈ । ઉચ્છાહુ અંગ ન માઇ, લૈાયણુ જીયલ અમિય માણુ । દેપાલુ ભણુઇ મિને વનિ કાયા તિલક તેઢું જિહુ તારણ For Private And Personal Use Only [ વર્ષ ૧૨ ॥ ૪ ॥ ॥ ૫ ॥ " † r । ૭ ।। ।। ૮ । " & " ૫ ૧૦ ॥ ૫ ૧૧ ૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ] * શ્રી શત્રુંજય ચિત્ય પરિપાટી દીઠઉ પ્રભુ આદિ જિર્ણ, શ્રીસંઘ પરમાણંદ લે પમઈ અg આરાસુ, મહમહતિ વાસુ સુપાસુ ! મહમહતિ વાણુ સુપાસુ, તેણિહિ રો દુરિઉ પણુઠ્ઠા પાલુ ભણુઈ બિહું રૂપિ એક જુ(યુ)ગાદિ જિણવર દીઠઉં પર છે લોટૅગણે નરનારિ, બાહડ વિહાર મઝારિ ! પણુમંતિ ભત્તિહિં સ્વામિ, કવિ નિજણમઈ સંગ્રામિ ! કલિ નિજણમઈ સંગ્રામિ, આણુઈ મુતિયણ ઘરગણે પાલુ ભણુઈ સુખિ ભરતિ સાય લહરિલે લોઢંગણે ૧૩ | એરસિહિ એર લાગુ, જિર્ણ ચઉ મુકતિહિં માગુ કપૂરિહિં કસ્તુરીય, ચંદન સરસિ ચૂરીય ચંદન સરસિ ચૂરીય, કેસરિ હવાણુ અવસરુ મંગલે ! દેપાલુ ભણુ જિણ ભુવણે તેણિહિ એરસિદ્ધિ ઓરસ લાગે છે ૧૪ અગી હુઈ સુવિસાલ, હિવ આણું માલી માલ છે મેલા આપિન ફેલ, તે અહિં અતિ બહુમૂલ ! તે અછહિં અતિ બહુમૂલ, પૂજા જેણિ સહઈ જૂઈ જૂઈ દેપાલુ ભણુઈ બિહું બેરિયા બડિ આંગી જિણ આંગી હુઈ ૧૫ દક્ષણહં કડાકડિ, સિર નામિ બે કર જોડિ રાઈણિહિ ચલ(૨)ણ જગદીસ, નમિ વિલેપમઈ બાવીસ નમિ વિલેપમઈ બાવીસ, નમિ સીલમઈ સકલ અદાણું ! દેપાલુ ભણઈ જલ નીલ ગંગા ઉલગ દીસતીં દક્ષણ ચેલા તલાઉલી ચંગુ, નમિ નંદીસરવર રંગુ ગણધવલ પાજ ભણીય, તહિં પથિહિ સણીયા તહિં પંકિહિ સણીય, જંતકચિજઈસીકવલી (?) દેપાલુ ભણઈ જિણભવણ સરિસી ચંગ ચેલ તલાવલી | ૧૭ ! જે લલતસરવર પાલિ, પાલિહિં જિ તરવર વાલિ ડાલિહિં જિ બઇસહિં પંખિ, તહિં પંખિ નિરમલ અંખિ. તહિં પંખિ નિરમલ અંખિ, જે વહિં સંઘુ વાટ સુપરિપરા પાલુ ભણુઈ તિહં સમઉ નહીં જિ સાવજ લલતાસરે છે ૧૮ છે છે ઇતિ શ્રી શત્રુંજ્ય ચત્ય પરિપાટિકા છે આ પરિપાટી ઉપરાંત બીજી બે શત્રુંજય પરિપાટીએ આ ગુટકામાં હોવાથી આવતા અંકમાં આપ્યા પછી તેનું કવિવેચન આપવા હું પ્રયત્ન કરીશ. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિલ્હીપતિ હમ્ [હેમૂ દિલીપતિ બન્યા સંબંધી મળતા પ્રાચીન ઉલેખે ] સં.-પૂજ્ય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી),શિવગંજ. શ્રીયુત જ્યભિખુએ “વિક્રમાદિત્ય હેમુ” લખી હેમુને સજીવન કર્યો છે. અને ત્યારપછી ઇતિહાસપ્રેમીઓ ઇતિહાસમાં તેમને વધારે શોધવા લાગ્યા છે. અમને પણ એક જૂની હસ્તપ્રતિમાં તપાસતાં હેમુ મલ્યો, અને આ લેખની કાયા ઘડાયું છે. અમદાવાદના શ્રી જૈન પ્રાચ્ય વિદ્યાભવનના શ્રી ચારિત્રવિજયજી-જ્ઞાનભંડારમાં વર્ગ ૨, પ્રતિ નં. ૩૫રમાં એક હસ્તલિખિત પ્રતિ છે, જેનું નામ દિલ્હીપતિના રાજવંશે યાને દિલ્લીના બાદશાહની વંશાવલી છે. તેનું મારવાડી ભાષામાં ૯ પાનાં પ્રમાણ લખાણ છે, જેમાં કલિયુગ શરૂ થયા પછી દિલ્લીના ઘણું રાજવંશો આપ્યા છે, જેની ટૂંકી નોંધ આ પ્રમાણે છે– પાંડવવંશ, નીલાધિપતિવંશ, રામવંશી રાજા શંખદ રાવજી, વિક્રમાદિત્યવંશ, (પછી દિલી ઉજડ રહી, અને ઉજજૈનમાં પરમાર વંશ જામ્યો) (સં. ૭૯૨ વૈ. શુ. ૧૭ રાજા બીલ્હણ તુંવારે દિલ્લી પુનઃ વસાવી), બિલ્ડણદેવ તુંવારનો વંશ (૧૯ પેઢી), વીસલદેવ ચૌહાણને વંશ (સં. ૧૧૫થી શરૂ, ૭ પેઢી), પઠાણઘારીવંશ (સં. ૧૨૧થી શરૂ, ૧૩ પેઢી), છૂટક બાદશાહ, લદી વંશ, (સં. ૧૪૧૭. શુ. ૩થી શરૂ, ૪ પેઢી), તિમિર લિંગનો વંશ (સં. ૧૫૩૩ વૈ. વ. ૧૭ થી શરૂ, ૭ પેઢી) વગેરે વગેરે. આ છેલ્લે તિમિરલિંગ ચિકથાને વંશ તે મુગલ વંશ છે. તેની સાત પેઢીના રાજ્યકાળમાં ત્રીજી પેઢી પછી પૂરવનો શેખવંશ (પાંચ પેઢી) અને હેમુ વાણિયો “દિલ્લીના બાદશાહ” થયાની નોંધ છે, જે તે પ્રતિના લેખકના શબ્દોમાં અક્ષરશઃ નીચે મુજબ છેઃ तिमर लोंग घर आव्यो। दुमी मीढा वेचीकर घोडा लिया, दिन दिन कला चर्दै लागी । तीही कने घोडो हजार २५५५२ पचीस हजार पांच सौ बावन्न हुबो सु, ईतरा घोडासु दीली आई लागो। लड़ाई सहर बारे करी। लडाई १९ हुई। इबरामइखां लोदी मार्यो, तीमीर लिंग चिकथो जित्यो। तब दिल्ली तखत बैठो। संवत् १५३३ वैशाख वद १३ पीढ़ी सात चिकथाकी, जिन्हींको व्यौरा छ । नं. आसामी वरस मास दिन घडी नं आसामी वरस मास दिन घडी १ तीमीरलीग १५ १ ५ ९ । ६ साहिजिंहा ३२ ७ ६ ३ ૨ વાર ૨૫ ૫ ૨૨ ૨૨ | ७ अवरंगसाहि ५० १ ७ ९ १ बादरशाही ३ इमायु ४ ५ २ ३ २ मोउदीन (मोजदीन) पीढी तीन(३) ४४ ११ २९ ३४ ३ फरकसर ४ अकबर ४८ ९ १ २ | ४ साह दोलो ५ जहांगिर २३ १ ३ ३ । ५ महमद साहि For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિલ્હીપતિ હેમુ { ४३ चिकथा पातीसाही वरस ४५ करी तब पूरबका सेख अलीसाही घोडा हजार ईकाबन सु दीली आई लागो, हुमायू सु राडी करी, तब हुमायू भागी बलक का पातिसाह कर्ने गयों, तब बलक के पातिसाह हुमायू को उपरी करी के गजनो मेल्यो। बेटो अकबर महीना ६रों थो, बलक में रह्यो नाहीं । गजणी के थाणे राख्यो बडी जमात बंधी । घोडा हजार ४२००० % रह्यो। जितरे पाछे सेरखां दिलि राज कियो। पीढी पांच (५) पुरवका सिखां की, जिन्होंको व्यौरा लिख्यो छ । नं. आसामी वरस मास दिन घडी नं. आसामी वरस मास दिन घडी, १ अलीशाही ६ १ १ ३ । ४ सूरसाही ० -९ १० ० | ५ ओलीमोहम्मद० १ १३ ॥ २ सलेमसाही ७ ५ ८ ८ पीढी पांच (५) १४ ५ ५ २० ३ पेरोसाही ० ० ३ ९ | ३ हुमायु १ ५ २३ . _ पिछे हुमायु बलक का पातिसाहने कह्यो जे तुम हमारी मदद करो तो मैं दील्ली जाउं तब बलक के पातिमाह फौज दे के हुमायु को दिल्ली मेग्यो, घोडा हजार बयालिस सु आयो लडाई ११ हुई । अलीमहमद ने मार्यो तब हुमायूं राज बैठो, संवत् १६११ असाढ़ वदी ७ । हुमाय पछे हेर्मु वाण्यों दील्ली राज बैठो। वा खबर बलक गई तब अकबर बरस १४ को थो तोही साथ उमराव दीना, सो अकबर दीली आयो, हेमु वांग्यो मार्यो, अकबर दीली पातिसाही बैठों। संवत् १३१३ वर्षे फागुण वदी २ । हुमाउ के पाट अकबर पातिसाह बैठो। जिहिंको व्योरो उपरि लिख्यो छे । (पृ. ८, ९) - તે હસ્તલિખિત પ્રતિમાં ઉપર પ્રમાણે લખાયું છે જેમાં સાફ લખ્યું છે કે “હુમાયુ પછે હેમુ વાણ્યો દિલ્લી રાજ બેઠો.” તે જ પ્રામ્ય વિદ્યા ભવનના ઉક્ત જ્ઞાનભંડરમાં વગ ૨, પ્રતિ નં. ૧૧માં ઈતિહાસના હસ્તલિખિત છૂટક ચાર પાનાં છે જેમાં મોગલ વંશના અંતિમ ચોથા પાનામાં મેગલ વંશ અને હેમુ માટે નીચે પ્રમાણે ઉલ્લેખ છે शेख पूरबका आवी लागा। तब लडाई हुमायु करी, साहि अली आगे भागा, बलख गयो। पछे बलरव के पातिसाही गजनीके थाणे मेल्यो । अकबर मास ६ को हतो तब हमाय 'गजनी रह्यो पणि वेचुक रह्यो। माणस पातसाहके बलख माहे रह्या। पणी धोडो हजार ४२००० सु रह्यो जाते शेख राज कीधो व्यवरो पेढी पांचको विस्तार लख्यो। तब हमायंड कही बलकका पातसाह सु हत्थारो थको दील्ली जाउं छु, पातशाही हुकम दोन, तब घोडा हजार ४२००० सु आई दिल्ली लागो । लडाई इग्यार हुई । अलीमहीमद मार्यों। हमायं राज बैठो संवत् १६११ का असाड वदी ७ । पछि हुमायू मुओ वरस १ मास ५ दिन २३ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ७ ४४ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष १२ ताई राज किधुं । तिह के पाटि साह हेमो वाणियो राज बैठो या आवाज बलक गई तब अकबर वरस ८ को छे ते कालाइ उमराव दाना दिली जाई लागो, हेमो वानिओ मारियो । अकबर राज़ बैठो संवत् १६१३ की फागन बदि २ तीनकों व्यारो नं. आसामी वरस १ अली साह ६ २ सलेमसाह ३ पीरोजसाह ४ सुरसाही ५ अलिमहिमुद o १ एतल सात पीढी फकीरनी आपी आपी हुई । पातसाह अवरंगसाह संवत् १७१६ राजा दिल्ली बैठा । ० ० www.kobatirth.org ० Acharya Shri Kailassagarsuri Gyanmandir मास दिन घडी | नं. आसामी वरस मास दिन घडी १ ९ १३ १ हुमायू १ ५ २३ २ हेमुवाणिओ • ५ ८ ८ ३ अकबर ३३ ११ ७ ३ ६ ४ जहांगिर २१ ७ १०० ५ सहांजहां ३२ O ७ १३ ० ६ अवरंगसाह sv 9 os આ ખીજી હસ્તપ્રતિમાં પણ એ જ શબ્દો છે કે— “ શાહ હેમા વાણિયા રાજ્ય એઢ” એટલે કે હેમુ દિલ્લીના તખ્ત પર ખાદશાહ ખૂની ખેડા હતા. For Private And Personal Use Only ० હેમુ વિક્રમાદિત્યની પ્રશંસા-ગાથા જૂની હસ્તપ્રતિમાં આ પ્રમાણે અંકાયેલી છે; જ્યારે તેને માટે આજના ઇતિહાસ શું કહે છે તે પણ જોઈ લઈ એ. આજે સ્કુલમાં ભણાવાતા ઇતિહાસામાં દિલ્હીપતિ મેગલ બાદશાહેાની નામાવલી આ પ્રમાણે આપે છેઃ—— આજના ઇતિહાસકારા “ હેમુ વિક્રમાદિત્ય ’” ના પરિચય આ પ્રમાણે આપે છેઃ 66 आमर (४. स. १५२६थी १५३० ), हुमायू (४. स. १५३०थी १५५६ ), सुसतान इहशेरखां (४. स. १५४०थी १५४५), सिसामशाह ( १५४५थी १५43 ), माहितशाह (सिङ६२सूर -- माडिभसूर ) ( ४. स. १५५थी १५५६ ), हुमायू (ई.स. १५५५-१५५६ ), अम्मर ( ४. स. १५५६ थी १६०५ ), लहांगीर, शान्नहां, भौरंगम ( ४. स. १६५८थी १७०७ ), महारशाह, डांरशाद, इरोमसियर (४.स. १७१३ થી ૧૭૧૯ ), ખીજા ચાર ખાદશાહ ( જેને સૈયદભાઈઓએ ગાદી ઉપરથી ઉતાર્યાં ), મહમ્મદशाह (ई.स. १७१८ थी १४८ ) वगेरे. हिम् बंगाल के बलबाइयोंको दबाकर दिल्ली चला । रास्ते में उसने इब्राहीम सूरको हरा दिया और मुगलों से दिल्ली छिन लिया। हुमायूके मरने पर अकबर मुगलों का सरदार बना। अकबर के दोस्तोंने उसे हिन्दुस्तान छोडकर भागने की सलाह दी, पर अकबर अपने बुढे सरदार बैरामखां की सलाह से लडने के लिए तैयार हो गया । १५५६ ई. स. में पानीपत की दूसरी लडाई हुई । उसमें हिम् हार गया। और Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ] જૈન પ્રતિ મેં આરમ્ભ ઓર સમાપ્તિ કે ચિહ્ન [ ૫ कैद कर लिया गया। ऐसा सुनने में आता है जब हिमू पकड कर अकबर के सामने लाया गया तब बैरामखाने अपनी तलवार अकबर के हाथमें देकर कहा "तुम अपने हाथसे उस काफिरका सर उडा दो और गाजी बनो"। अकबरने उस तलवार से हेमका सर छुकर उसे रख दिया। उसके बाद बैरामखांने उस तलवार को उठा लिया और उसीसे बेचारे हेमू का सर उडा दिया। इधर आदिलसाह एक लडाई में मारा गया। (हिन्दुस्तान का इतिहास पृष्ठ १५५) આ પરિચયમાં હેમુના વ્યકિતત્વનો સ્પષ્ટ એકરાર છે. તે એક વાર દિલ્લીને બાદશાહ બને છે, એ નિઃસંશય બીના છે. એકંદરે ૮૦૦ વર્ષને એ ઇતિહાસ જોતાં એ સ્પષ્ટ જણાય છે કે એ ૮૦૦ વર્ષમાં એક જ “હિન્દુ” એવો જભ્યો કે જેણે દિલ્લીમાં ફરી એક વાર હિન્દુ રાજ્યની પ્રતિષ્ઠા ४ ता. सामवीरनु नाम छ "डेभु पायो." શું દેશની આઝાદી ઈચ્છનારાઓ આ હેમુ વિક્રમાદિત્યને ભૂલી શકે ખરા ? હિન્દ આ નરવીરને ઇતિહાસમાં અમર બનાવે એ જ, હિન્દીઓની સાચી કૃતજ્ઞતા છે. जैन प्रतियों में आरम्भ और समाप्ति के चिह्न (लेखक-डा० बनारसीदासजी जैन ) हस्तलिखित जैन प्रतियों के आरभ्म में, चाहे वे श्वेताम्बर हों या दिगम्बर, एक चिह्न होता है जो देखने में देवनागरी के अङ्ग ८ या ९ के सदृश होता है। कभी इस अङ्क के नीचे दायें सिरे पर हलन्त चिह्न लगाकर द, र्द भी बना दिया जाता है। फिर इस के दाईं ओर एक बिन्दु और दो दण्ड होते हैं। कभी बाईं ओर भी दण्ड रहते हैं। इस समग्र चिह्न के अनन्तर ओं, अहँ, सिद्धं आदि शब्द तथा श्रीवीतरागाय नमः आदि नमस्कार भी मिलते हैं। जैन प्रतियों और लेखों में यह चिह्न लगभग एक हजार बरस से पाया जाता है। इसकी आकृति से स्पष्ट प्रतीत होता है कि यह देवनागरी लिपि का कोई अक्षर नहीं है । न ही निश्चयपूर्वक यह कहा जा सकता है कि इसका मूल रूप क्या था। मुद्रित पुस्तकों में इस चिह्न के छापने की प्रथा नहीं है। उन में यह चिह्न और प्रायः ओं, अर्ह, श्रीवीतरागाय नमः आदि भी छोड दिये जाते हैं। परंतु हस्तलिखित प्रतियों में यह चिह्न प्रायः सभी में पाया जाता है। शायद सौ में से एक आध प्रति में न मिलता हो। इस का ॥र्द०॥ यह रूप सबसे अधिक मिलता है। कभी २ बायें हाथ पहली रेखा के नीचे का सिरा ए की भांति दाई ओर को टेढा हो जाता है । कहीं २ और भी थोडासा भेद होता है। ब्राह्मण प्रतियों में यह चिह सर्वथा नहीं होता। सबसे पहले शायद प्रो० ए० बी० कीथ का ध्यान इस चिह्न की ओर गया। For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૨ इंडिया आफिस लाइब्रेरी के संस्कृत प्राकृत हस्तलेखों की कैटालाग (पुस्तक २, भाग २) में वे इसे “जैन डायग्राम" कहते हैं। प्रो० हीरालाल रसिकदास कापडिया भाण्डारकर इंस्टिट्यूट को कैटालाग (पुस्तक १७, भाग २, परिशिष्ट, पृ० १२) में लिखते हैं कि गुजराती में इस चिह्न को " भले ” पढते हैं। मुनि श्री कान्तिसागर जी अपने एक पत्र द्वारा सूचित करते हैं कि जनश्रुति के अनुसार इस सारे चिह्न ॥ ॥ को ऋद्धि सिद्धि भोले मौडी विलिक्या पढते हैं । यद्यपि यह सब कथन जनश्रुति के आधार पर है, तथापि नीचे के उद्धरणों से इस का समर्थन होता है। हिन्दी, गुजराती, पंजाबी आदि में एक प्रकार की कविता होती है जिसके प्रत्येक पद्य का आदि वर्ण अपनी वर्णमाला के क्रम से होता है। एसी कविताएं हिंदी में अखरावट, बावनी, बारह अखरी, पंजाबी में पैन्ती, गुजराती में कक्क, मातृका, और फारसी में सीहर्फी नाम से प्रसिद्ध हैं। प्राचीन गुर्जर काव्य-संग्रह ( गायकवाड ओरियंटल सीरीज नं० १३) में ऐसो चार कविताएं प्रकाशित हुई हैं । जिनका वर्णन इस प्रकार है: १. सालिभदकक (पृ. ६२, पद्य संख्या ७१) । पहला पद्य--भलि भंजणू, कम्मारि बल वीरनाहु पणमेवि।। पउमु भणइ कक्खरिण सालिमद्दगुण केइ ॥१॥ इसके बाद ६६ पद्य क, का, ख, खा, ग, गा, आदि से प्रारम्म होते हैं। इनमें ङ), 'त्र' औरण' के लिये 'न' आया है। इसी प्रकार श के लिये स । फिर चार पद्य क्ष, क्षा, म और इ से आरम्म होते हैं। २. दुहामातृका (पृ० ६७, पद्य संख्या ५७ )। पद्य १-भले भलेविणू जगत गुरु पणमउं जगह पहाणु । जासु पसाई मूढ जिय पावइ निम्मल नाणु ॥१॥ पद्य २-६ ओं न म सि ध (ओं नमः सिद्धम् ) से प्रारम्म होते हैं । पद्य ७-२२ तक का आदि वर्ण अ, आ, इ, ई, उ ऊ, रि, री, लि, ली, ए ऐ, ओं, औ, अंअ है। पध २३-५५ तक का आदि वर्ण क, ख, ग, घ, ङ, च, छ, ज, झ, ञ आदि है। भणेषिणु पाठ होणा चाहिये । For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - म २] . मन प्रतियों में मारन मोर समाप्ति से यह [४७ पद्य ५६-५७ के जादि वर्ण क्ष और मं है । ३. मातृका चउपइ (पृ० ७४, पद्यसंख्या ६४)। पध १-त्रिभुवनसरणु सुमरि जगनाहु जिम फिट्टइ भवदवं दुहदाहु । जिणि अरि आठ करम निर्दलीय नमो जिन जिम भवि नावऊ वलिय ॥१॥ आंचली-सवि अरिहंत नामवि सिद्ध सूरि उवझाय साहू गुणभूरि । माईय बावन अक्षर सार चउपईबंधि पढिउं सुविचारु ॥१॥ भले भणेविण भणीअइ भलउं, तिहूयण माहि सारु एतलउं । जिनु जिनवचनु जगह आधारु, इतीउ मूफिउ अवरु अस्सारु ॥२॥ मीडउं पडिउं भवनागमा, जउ समिकत्ति लोणु आतमा। जिनह वयणि करिजे निहु ठाउ, हृदय रहवि तिहुयण नाहु ॥ ३ ॥ लीह म लंघिसि जिणवरि भणी, जो रिधि वच्छह सिवसुह तणी। चहुं गति फीटइ फेरउ वडउ, पाच्छइ जाइ उ सिवगढि चडउ ॥ ४ ॥ लीहं बीजी वे उपरि करे, देवु गुरु हीयडइ संभरे । क्षणु एकु मन करिसि प्रमादु, जिभ तुम्हि पाम उ मुक्ति सवादु ॥५॥ पद्य ६-१० तक ओं, न, म, सि, बंधइ से प्रारम्भ होते हैं। यहां पर बंधइ का दूसरा अक्षर लेना चाहिये अथवा पाठ अशुद्ध है; कदाचित् धंधा पाठ हो, देखिये दूहामातृका पद्य ६ । पद्य ११-२६ तक का आदि वर्ण अ आ, इ ई, उ ऊ, ए ए, ओ ओ, भं अ( नुदिन ) है। पद्य २७-५९ तक का आदि वर्ण क, ख, ग, घ, ङ, च, छ, ज, झ, अ, से ह पर्यन्त है। पद्य ५०-६४ तक का आदि अक्षर जं, क्षु, में, में, जा है। नोट-नं०१ वाले दोनो तथा नं० ६० का पद्य प्रक्षिप्त प्रतीत होते हैं। ४. सम्यक्त्वमाई चउपइ (पृ. ७८, पद्यसंख्या ६४) पद्य १-भले भणउं माई धुरि जोइ, धम्मह मूलु जु समिकतु होइ । समकतु विणु जो क्रिया करेइ, तातइ लोहि नीरु घालेइ ॥१॥ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४८ શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ पध २-६ का आदि वर्ण ओं, न, म सि, ध है पद्य ७-२२ तक के प्रथम वर्ण अ आ, इ ई आदि हैं। पद्य २३-५५ तक के प्रथम वर्ण क, ख, ग, घ, न आदि ह तक । पध ५६-६४ तकके आदि वर्ण लं, ख, मं, ग, लं, मं, हा, श्री, मा है। उपर के उद्धरणोंसे सिद्ध होता है कि वर्णमाला का उच्चारण ओं नमः सिद्धम् से प्रारम्भ होता था। इसके भी पहले एक और अक्षर या शब्द बोला जाता था । उद्धरणोंके अनुसार इसका नाम और कदाचित् उच्चारण भी "भले" था। आज भी महाजनी लिपि सिखाते समय अध्यापक १ (एक) का अंक लिखकर उसे " एको राम सहाई " पढ़ते हैं। फिर "औनामासी धौने" जो ओं नमः सिद्धं का अपभ्रंश है बोलकर क, ख, ग, घ, ङ, आदिसे वर्णमालाका उच्चारण करते हैं। पंजाबकी गुरुमुखी लिपिमें भी १ अंकके बाद ओं लिखकर उसे "एकोंकार" पढते है । हुंडी चिट्रियों पर महाजनीमें पता लिखनेसे पहले ७४ ॥ का अंक लिखते हैं, परंतु यह पढ़ने में इसका उच्चारण नहीं किया जाता । वास्तव में ७४ ॥ इसी द० ॥ का रूपान्तर है। इसमें स्पष्टतया ४ का अंक बिन्दु का विकार है। ७ का अंक गुप्तकालीन लेखोंके आदिमें भी मिलता है। कई विद्वान् इस ७ को सिद्धम् का चिह्न मानते हैं। इस कथनसे यह बात भली भांति सिद्ध हो गई कि इस प्रकारके चिह्न लिखनेकी प्रथा बहुत प्राचीन है। इसके मूल तथा इतिहास पर किसी आगामी अंकमें विचार किया जावेगा। प्रतियों के अन्त में [इति] श्रीः, श्रीरस्तु, [इति] शुभम् , शुभमस्तु आदि शब्द होते हैं । किसी २ प्रति में ॥छ॥छ।। ॥छ॥।॥ अक्षर भी होता है । इस छ का कोई अर्थ या प्रयोजन समझ में नहीं आता । उद्धरणोंमें वर्णमाला के ह के पश्चात् क्ष आता है। शायद "भले" और ओं नमः सिद्धं की तरह क्ष वर्णमालाका अन्त माना जाता था। इस अवस्थामें प्रतिका अन्तसूचक क्ष हो सकता है। कदाचित् क्ष का ग्रामीण उच्चारण छ होनेसे क्ष के स्थानमें छ लिखनेको परिपाटी पड़ गई हो । अथवा भले की तरह छ भी कोई चिह्नमात्र है । इस पर भी विचार करनेकी आवश्यक्ता है। आश्विन शुक्ला १२, सं. २००३ जैन विद्याभवन, ६ नेहरू स्ट्रीट, कृष्णनगर, लाहौर, For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આનંદ શ્રાવક ક્ષત્રિય હતા? =[એક વિચારણા ] === લેખક શ્રીયુત ફત્તેહચંદ વિઠ્ઠલદાસ બેલાણી શ્રીયુત ગોપાળદાસ પટેલે લખેલી “મહાવીરકથા 'માં એક ફકરો મેં વાંચ્યો ત્યારે શું આનંદ શ્રાવક ક્ષત્રિય હતા ? આ પ્રશ્ન થઈ આવ્યો. એ ફકરો આ પ્રમાણે છે: વાણિજ્યગ્રામની પાસે ઈશાન ખૂણામાં કલ્લાક નામે સન્નિવેશ હતો. તેમાં આનંદના મિત્રો, જ્ઞાતિઓ અને સગા સંબંધીઓ રહેતા હતા. અર્થાત આનંદ ગૃહપતિ જ્ઞાતૃવંશી ક્ષત્રિય હતે. અને જેન હોવાને કારણે વેપારવણજ વગેરે વૈશ્યવૃત્તિથી વર્તતો હતો. ભગવાન મહાવીર પણ તે જ વંશનાં તથા તે જ સ્થળના હતા એ વસ્તુ યાદ દેવડાવવાની જરૂર ભાગ્યે જ હોય.” –મહાવીરકથા, પૃ. ૨૮૯ 'ઉપરનો ફકર વાંચીને મનમાં પ્રશ્ન ઊઠયો કે “આનંદ શ્રાવક ખરેખર ક્ષત્રિય હતા?” જો કે કોઈ પણ પ્રશ્ન ઉપર ચર્ચા કરવી જ જોઈએ એ જરૂરી નથી. પણ એક પ્રશ્ન જ્યારે સામે આવીને ઊભો રહે છે ત્યારે તેની ગષણું કે સામાન્ય નિર્ણય જાણવા, વિચારવાની જિજ્ઞાસા મનમાં ઊઠે છે. એટલે “ઉપાસક દશા” નાં પાનાં તપાસ્યાં તેમાં નાદાર તો આનંદના નામ સાથે ઠેકાણે ઠેકાણે લખ્યું છે. પણ એ “ઘ નાહાવરૂ’ કયાંના રહેવાસી હતા એ વિચારવા માટે પણ થોડાં વાકયો આ પ્રમાણે છે – "तत्थ णं वाणियगामे नयरे आणंदे नाम गाहावइ परिवसइ ।" "जेणेव वाणियगामे नयरे કળેવ તે દિ ....* ___" एवं खलु अहं वाणियगामे नयरे बहूर्ण राईसर....जाव सयस्स वियणं कुटुंबस्स जाव आधारे....तं मित्त(नाइ-नियम-सथण संबंधि) जाव जेदुपुत्तं आपुच्छित्ता कोल्लाए सन्निवेसे નાગતિ સારું...” तएणं से आणंदे समणोवासए जेटुपुत्तं मित्तनाई आपुच्छित्ता सयामो गिहाओ पडिणिक्खमित्ता जेणेव कोल्लाए सन्निवेसे, जेणेव नायकुले,जेणेव पोसहसाला,तेणेव उवागच्छइ ... સારું મગફ ” तत्थ णं कोल्लाए सन्निवेसे आणंदस्स गाहावइस्स बहुए मित्त-नाइ-नियय-सयणसंबंधि રિનને પરિવા ? આ સૂત્ર ઉપર વિચાર કરીએ તે પહેલાં વૈશાળીની ભૌગોલિક પરિસ્થિતિને ખ્યાલ કરે જરૂરી છે. વૈશાળી મહાનગરી હતી અને કમરગ્રામ, વાણિજ્યગ્રામ, કેલક સન્નિવેશ, ક્ષત્રિય કુંડ, બ્રાહ્મણકુંડ, વગેરે વૈશાળીનગરીનાં જુદાં જુદાં પરાં હતાં. વચમાં ગંડકી નદી વહેતી હતી. કેટલાંક પરાં ગંડકી નદીને આ કાંઠે હતાં તો કેટલાક પરાં તેને બીજે કાંઠે હતાં. નદીને પાર કરીને એકબીજા પરામાં જઈ શકાતું હતું; જેમ આજે અમદાવાદ શહેર અને તેના પરારૂપે જૈન સોસાયટી, માદલપુર, પાલડી, બ્રહ્મક્ષત્રિય સેસાયટી, ગોમતીપુર, શ્રીમાળી For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ સોસાયટી, મહાવીર સોસાયટી વગેરે. અને સાબરમતી પાર કરીને એક બીજે ઠેકાણે જઈ શકાય છે તેમ. હવે, “ઉપાસક દશાનાં સૂત્રો ઉપરથી એટલું તાત્પર્ય કાઢી શકાય છે કે – આનંદ ગાહાવઈ વાણિજ્યગ્રામમાં રહેતા હતા. તેનાં ઘરબાર પુત્રપરિવાર, સગા સંબંધીઓ વાણિજયમાં હતાં. કલાકમાં પણ તેના સગા સંબંધીઓ હતાં. પણ છેલ્લામાં તેના ઘરબાર હોવાનો ઉલ્લેખ નથી. પિષધશાળા જ્ઞાતૃકુળની હતી અને કાલ્લામાં આવે છે ત્યારે જ્ઞાતૃકુળનો નિર્દેશ કરે છે. શ્રીયુત ગોપાળદાસભાઈના ફકરામાંથી પ્રશ્નો એ ઊઠે છે કે – ૧. આણંદનાં સગાસંબંધીઓ કોલ્લાકમાં રહેતાં હતાં માટે તે ક્ષત્રિય હતો? જો એમ જ હોય તો તેનાં ઘરબાર, પુત્ર પરિવાર, સગાસંબંધી, વાણિજ્યવ્યાપાર તે વાણિજ્યગ્રામમાં હતો તો તે વણિક શા માટે ન મનાવો જોઈએ? અને છેલ્લાકમાં તો એનું ઘર પણ નથી. ૨. આણંદનાં સગાસંબંધીઓ કલાકમાં રહેતાં હતાં માટે તે કેલ્લાકને મૂળ રહેવાસી હતો? જે કોલ્લાકમાં સગાસંબંધીઓ હોવા માત્રથી જ એ કલ્લાકને રહેવાસી કે ક્ષત્રિય મનાય તો તો અર્થ એ થયો કે - હું અમદાવાદનો રહેવાસી હોઉં અને મારા સગાસંબંધી સોસાયટી કે બીજા શહેરમાં હોય તો હું અમદાવાદનો મટી બીજા શહેરને રહેવારી અને બીજી જ્ઞાતિનો પણ મનાઈ શકું. પણ એ વાસ્તવિક માની શકાય છે? વળી મારાં ઘરબાર અમદાવાદમાં પણ હોય અને બીજે સ્થળે પણ હોય એટલા ઉપરથી હું અમદાવાદને મટી બીજા શહેરને બની શકુ ? તો કેવળ સગાસંબંધીઓ બીજા શહેરમાં કે બીજા પરામાં રહેવા માત્રથી આનંદને બીજી જ્ઞાતિનો પણ માની લે એ વિચારવા જેવો પ્રશ્ન છે. ૩. કલ્લાક ક્ષત્રિયોનો વાસ કહેવાતો હતો એટલે ત્યાં બીજા કોઈ રહી જ ન શકે? અથવા રહેતા જ નહોતા ? અને જે બીજા રહેતા હતા તે બધા ક્ષત્રિયો જ હતા એટલું બધું માની લઈ શકાય ખરું? કાઠિયાવાડ કાઠીઓનું હતું એટલા માટે કાઠિયાવાડમાં કાઠી ગરાસિયા સિવાય બીજા રહેતા નહોતા ? અથવા રહેતા નથી ? વરતેજ ગરાસિયાનું ગામ કહેવાય છે એટલે વરતેજમાં ગરાસિયા સિવાય બીજી કોમ રહેતી નથી? બ્રહ્મક્ષત્રિય સોસાયટીમાં એકલા બ્રહ્મક્ષત્રિયો જ રહી શકે અને બીજા ન રહી શકે? અથવા રહેતા નથી? અથવા બીજા જે કોઈ રહેતા હોય તેમને બ્રહ્મક્ષત્રિય જ માની લેવા જોઈએ ? ૪. વાણિજ્યગ્રામમાં આણુદે જેમ રાશિ અને રથા નિહામ જેવો ઉલ્લેખ કર્યો છે એવો ઉલ્લેખ કલ્લાકને વિશે કર્યો નથી. ઉલટું કલ્લાકના વિષયમાં તો નાગરિ અને જાય છે એવો વ્યવચ્છેદ કર્યો છે. આ વ્યવચ્છેદથી એ સ્પષ્ટ થઈ જતું નથી કે તે પિતે નાય (જ્ઞા) કુળથી ભિન્ન છે? ૫. અગર એ કલ્લાકનો રહેવાસી હોત તે આવા મોટા વ્યાપારી કે જેને ત્યાં ૫૦૦ હળ, હજારે ઢોરઢાંખર અને લાંબી મોટી જાગીર હતી તેણે પિતાના જ ગામમાં પિતાનું ઘર-ખેરડું ન બનાવ્યું હેત ? આ તે એક સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન છે, For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ] આનંદ શ્રાવક ક્ષત્રિય હતા? [ પ૧ ઉપરાંત જ્યારે તે નિવૃત્તિ જીવન ગાળવા માટે પોસહસાલામાં રહેવાનું નકકી કરે છે ત્યારે તે પોતાના પરિવારની આજ્ઞા માગે છે. એ આજ્ઞા માગવા વાણિજ્યગ્રામમાં આવે છે. વાણિજ્યગ્રામમાં પોતાના પરિવારની, સગાસંબંધી નાતીલાની આજ્ઞા માગે છે, પણ કેલ્લાકના સગાસંબંધીઓની આજ્ઞા માગવાનું તો એને જરૂરી નથી લાગ્યું. જે ખરેખર એ કલ્લાકનો હેત તો કલાકમાં તો એના મુરબ્બીઓ ને વડીલે પણ રહેતા હેત એમની આજ્ઞા માગવી તેણે પહેલી જરૂરી માની હોત પણ નિર્દેશ તે વાણિજ્યમાં તેના પરિવારની આજ્ઞા માગવાનો છે. આ બધા પ્રશ્નો બાદ રાખીને કે એ તરફ ઉપેક્ષા કરીને કેવળ કલ્લાકમાં તેના સગાસંબંધીઓ હતા એટલા ઉપરથી તેને કોલાકનો રહેવાસી માની લેવો અને બીજી જ્ઞાતિનો પણ માની લેવો એ અત્યંત આશ્ચર્ય ઉપજાવે એવી વાત છે. વારૂ. હવે ‘જોહાવિરૂ’ ઉપર વિચાર કરીએ કે એ શું છે ? “નાદાર' એટલે ગૃહપતિ=ઘરધણી એ અર્થ મનાતે આવે છે. એ અર્થ તો છે જ ઉપરાંત એને બીજો અર્થ ‘કુળ” તરીકે પણ આગમોમાં છે. જાવ જાથાતિગુરુ વગેરે. - વાસ્તવમાં “જાવ” એમને કહેવામાં આવતા હતા જેમની પાસે વાડીવજીફા, ઢોરઢાંખર, જમીનજાગીર અને બહોળા પરિવાર વગેરે સામગ્રીઓ રહેતી. અર્થાત જાગીરદારને જાવા તરીકે કહેવામાં આવતા હતા. અને જાગીરદાર બધા ક્ષત્રિયો હતા એવું તો નહીં માની શકાય. આજે પણ ઘણું જેનો, શિખા, બ્રાહ્મણ, વાણિયા, મુસલમાનો જાગીરદાર છે. બિહાર બંગાળમાં તો પુષ્કળ જાગીરદાર છે. એ બધાને આપણે ક્ષત્રિયો જ માની લઈ શકીશું? ' અર્થાત્ નાદાવદ એટલે જાગીરદાર કહેવામાં અને એ રીતે આણંદને સમજી લેવામાં આવે તો તે વધુ ઉચિત અને સાર્થક છે. એ જાગીરદારના અવશેષો તો આપણી સામે છે જ, પણ નાદૃાર શબ્દને અવશેષ પણ આજે છે. નહાવ૬ શબ્દ બદલાતો બદલાતો આજે જોઉં, જીરૂ મહોર વગેરે બની ગયો છે. હિન્દી સાહિત્યના પ્રખર કવિ મૈથિલીશરણ ગુપ્ત અને સીયારામશરણું વગેરે એ જોયુસ્ટના આજે આપણી સામે છે. એ પિતાને કહેવરાવે છે. આ તો એક ઐતિહાસિક સત્ય છે. ઇતિહાસમાં જે આપણે વજૂદ માનીએ તે આનંદ ગાહાવઈને જ્ઞાતૃકુળમાં લઈ જવાને શ્રમ બચી જાય અને નાગરિ અને નાયક ને સંબંધ આણંદ સાથે નહીં પણ પિસહસાલા સાથે જ રાખીએ તો વધુ બંધ બેસે અને અન્વર્થક ગણાય. એટલું માનવા છતાં સમાધાન પુરું થતું નથી; એક પ્રશ્ન તો રહી જાય છે કે તો પછી આણંદ પોતાનું ઘરબાર, પિતાનો પરિવાર, પિતાનું નામ અને પિષધશાળા (વાણિજ્યગ્રામમાં પિતાની પિષધશાળા હેવી અસંભવિત નથી) વગેરે બધી સગવડ કરીને તે કલ્લાકમાં શા માટે ગયા ? તેનું સમાધાન વૈશાળીની ભૌગોલિક પરિસ્થિતિમાંથી આપણને મળી શકે છે. વિશાળી અને તેનાં પરાંઓની સ્થિતિ આપણે જોઈએ. આજે પણ તેના અવશેષો તપાસીએ અને For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૨ ઉપાસકદશામાં તેની સ્પષ્ટતા વાંચીએ તો સ્પષ્ટ થાય છે કે દૂઈપલાશ ચૈત્ય અને કલ્લાક સન્નિવેશ વાણિજ્યગ્રામની ઉત્તર-પશ્ચિમમાં હતાં. तस्स णं वाणियगामस्स नयरस्स बहिया उत्तरपच्छिमे दिसिमाए दूइपलासए णाम घेइए होत्था । तस्स णं वाणियगामस्स बहिया उत्तरपच्छिमे दिसिमाए एत्थ ण कोलगए णाम सन्निवेसे होत्था। અર્થાત એ સ્પષ્ટ છે કે દૂઈપલાશ ચૈત્ય વાણિજ્યગ્રામ કરતાં કલ્લાક સન્નિવેશથી વધારે નજીક હતું, અને વાણિજ્યગ્રામમાં આવતાં તે રસ્તામાં પણ આવી શકતું હતું. અને ભ.મહાવીર વૈશાલીમાં આવતા ત્યારે ઘણું ખરું દૂઈપલાશ ચૈત્યમાં વાસ કરતા હતા એટલે કલ્લાકમાં રહેવાથી આણંદને ભ.મહાવીર અને ગૌતમનો સહવાસ સુલભ હતો; અનાયાસ તેને આ લાભ મળી શકતો હતો. ઉપરાંત વચમાં નદી-નાળાનો પણ બાધ નહોતો આવતે. એ રીતે ચોમાસામાં પણ અને અનશન કરે તો પણ મહાવીર-ગૌતમનો સહવાસ તેને અત્યંત સુલભ હતે. ઉપરાંત ગૌતમસ્વામી વગેરે વાણિજ્ય વગેરેમાં આસપાસ ગોચરી વગેરે માટે નિકળે તોપણ કલ્લાક નિવાસ (રહેજ કાટખૂણાનો હિસાબ ન ગણીએ તે)વચમાં આવી જતું હતું. આ બધી સગવડને કારણે તેણે કલ્લાકમાં રહેવાનું વધારે પસંદ કર્યું હશે. મારું આ અનુમાન જે સાચું હોય છે અથવા માનવામાં આવે તો આનંદને પાવર કુળમાં રહેવા દેવામાં વાંધો નથી બલકે એ જ વધુ ઉચિત છે. અને કલાકમાં તેના સગા-સંબંધીઓને નિર્દેશ જે કર્યો છે, તે તો આનંદને પોતાની સગવડ સાચવવામાં બાધ ન આવે એટલે એ જરૂરી છે. જેમ વાણિજ્યમાં તેને પરિવારની સગવડ હતી તેમ કલ્લાકમાં પણ હતી જ, જેથી કોલ્લાક જવાનું પસંદ કરવામાં અગવડ ન રહે. આટલું સ્પષ્ટીકરણ કર્યા પછી અને ઇતિહાસ, ભૂગોળ અને આગળની હકીકત રજુ કર્યા પછી પણ કોઈએ શું માનવું જોઈએ એ માટે આગ્રહ કે દબાણ કોઈ ઉપર હેવું ન જોઈએ. ભારતીય જ્ઞાનપીઠ, બનારસ, તા. ૨૫-૧૦-૪૬ વ્યાકરણુસૂત્રો સાથે ન્યાયસૂત્રને સંબંધ લેખક :-પૂજ્ય મુનિ મહારાજ શ્રીપૂર્ણાનન્દવિજ્યજી કુમારશ્રવણ શિવપુરી. વ્યાકરણ ગ્રંથના પાઠન સાથે ન્યાયોનો ઘનિષ્ટ સંબંધ છે, કારણ કે ન્યાયસૂત્રો પ્રાચીન છે, વ્યાકરણુસૂત્રો પછીથી બન્યા છે. વ્યાકરણસૂત્રોના કર્તા પાણિનિ ઋષિ, શ્રી હેમચન્દ્રાચાર્ય વગેરે છે, જ્યારે ન્યાયના કર્તા કોઈ નથી. એ ગુરુપરમ્પરાથી ચાલ્યાં આવે છે. એટલા માટે ન્યાયસૂત્રોને મગજમાં રાખીને પછી વ્યાકરણકાર સુત્રોની રચના કરે છે. તેમ ન હોય તો વ્યાકરણુસૂત્રોનો પાર જ ન રહે. એટલા માટે વ્યાકરણના પઠન-પાઠન સાથે ન્યાયસૂત્રોનું પઠન-પાઠન પરમાવસ્યક છે; ન્યાયસૂત્રોને નહિ ભણનારો વિદ્યાર્થી અવ્યુત્પન્ન જ રહેવાને કારણ કે ન્યાયસૂત્રો અને વ્યાકરણુસૂત્રો બને મિત્ર તુલ્ય છે; અને એટલા માટે જ હેમહંસગણિ પિતાના ન્યાયસંગ્રહમાં ન્યાયસૂત્રોને વ્યાકરણ સાથે આનન્તર્ય For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨] વ્યાકરણુસૂત્ર સાથે ન્યાયસૂત્રને સંબંધ સંબંધ સૂચવે છે. તે ન્યાયોની સંખ્યા લગભગ ૧૪૧ની છે. તેમાંથી ફકત પ૭ ન્યાયોને જ હેમચન્દ્રાચાર્યે પોતાના સિદ્ધહેમમાં સ્થાન આપ્યું છે, બાકીના ૮૪ ન્યાય પણ ઉપયોગી છે. સંપૂર્ણ ન્યાયનો અભ્યાસ ગુરુમુખથી થાય ત્યાંસુધી સિદ્ધહેમની મજા ન આવે અને બીજા વૈયાકરણની સાથે ચર્ચામાં પણ ઊતરી ન શકાય. તે ન્યાયમાંથી થોડાક ન્યાય, ઉદાહરણ, જ્ઞાપક, નિત્યાનિત્ય સાથે અહીં આપું છું. अपेक्षातोऽधिकारः॥१२॥ આ એક ન્યાય સુત્ર છે. એનો અર્થ એ છે કે વ્યાકરણ શાસ્ત્રમાં અધિકાર (અનુવૃત્તિ વ્યાકરણકારની ઈચ્છાધીન છે. જેમ કે અમુક સૂત્રથી (વિકલ્પ) ની અનુકૃતિ ચાલી તેને ક્યાં સુધી લઈ જવી એ સૂત્રકારને આધીન છે, એમાં કોઈની શંકાને સ્થાન પણ ન મળે. એટલે આ ન્યાય જ એમ ફેંસલે આપે છે કે, અધિકારની પ્રવૃત્તિ અને નિવૃત્તિ સૂત્રકારોધીન છે. ઉદાહરણ તરીકે. પારસરે વિચ' રા૧૬૦ આ સૂત્રથી અસતનો અધિકાર અને યાદિ વિધિનો અધિકાર ચાલ્યો હવે આ અધિકારને સૂત્રકાર પોતાની ઈચ્છા પ્રમાણે જ્યાં સુધી લઈ જવો હશે ત્યાં સુધી લઈ જશે. અસતનો અધિકાર “રતઃ' રાલ૯ સુધી એટલે ૩૦ સૂત્ર સુધી અને સ્વાદિનો અધિકાર “નો .” રાતેa૯૯ એટલે ૩૯ સૂત્ર સુધી લઈ ગયા. હવે જો કોઈ શંકા કરે કે અસતને અધિકાર ૩૦ સૂત્ર સુધી જ લાવ્યા અને સ્વાદિવિધિનો અધિકાર ૩૯ સુત્ર સુધી લાવ્યા તે બન્નેને એક જ સૂત્રમાં નિવૃત્તિ પમાડી દેવા હતા, નિરર્થક બેના અધિકાર જુદા ચલાવ્યા. તે જાણવાનું કે આવી શંકા કરવી અયોગ્ય છે. કારણકે ઉપરનો ન્યાય જ એમ બતાવી આપે છે કે અધિકારની પ્રવૃત્તિ અને નિવૃત્તિ સૂત્રકારાધીન છે. હવે આ ન્યાયનો જ્ઞાપક શું છે અર્થાત કયાં સૂત્રથી આ ન્યાય સૂચિત થાય છે એ જોઈએ, જેમ કે રેરાના સાધવું છે તે સેવ+આબુ આવી સ્થિતિમાં દૂરવપશ્ય લાઈ૩૨૫ આ સૂત્રથી આમ્ નો નાગુ કરવામાં આવશે. હવે કોઈ પૂછે કે સૂત્રમાં તો સૂત્રકારે દૂર્ઘ આgઃ અને ર મૂક્યાં છે અર્થાત સૂત્રનો અર્થ તો એ નથી જ નીકળતો કે નામ નો નામ થાય છે. અને કરાય છે તો માનું ને નામુ એટલે સૂત્રકારને સૂત્ર આમ બનાવવું હતું એનો “panu મને નામ” પણ આમ ન બનાવતાં હૃદ્યાપથ્ય” આ પ્રમાણે સૂત્ર બનાવ્યું છે. જવાબ એ છે કે સૂત્રકારની દૃષ્ટિમાં આન્યાય હતો અને આ ન્યાયને લક્ષ્યમાં રાખીને જ સૂત્રકાર સમજે છે કે, “રામ નામ વાલાકા૪૧. આ સૂત્રની અનુવૃત્તિ “દૃઘva”આ સૂત્રમાં લઈ શકાશે. એટલે સૂત્રમાં અક્ષરો વધારવાની જરૂર નથી. પણ થોડીવાર માટે સમજ કે.આ ન્યાય સુત્ર નથી તો “ગામ ના ” આ સૂત્રની અનુવૃત્તિ “દૂશ્વાશ્ચ” આ સૂત્રમાં લઈ જવાને અધિકાર ન સૂત્રકારને છે, ને ટીકાકારનો. આ થઈ અધિકારની પ્રવૃત્તિ. હવે નિવૃત્તિની વાત વિચારીએ–“ઉન્નત્તરવરે.” નારારા આ સૂત્રથી સધ્યક્ષરોની સાથે છે અને શત થાય છે. કોના સ્થાને થાય છે. એ સૂત્રકારે સૂત્રમાં બતાવ્યું નથી અને ઉપરથી શ્રાવણર્જી છે લારા છે આ સૂત્રથી ઉપસર્ગના અવર્ણની અનુવૃત્તિ ચાલી આવે છે. હવે ઉપરની અનુવૃત્તિથી ઉપસર્ગના For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ શ્રી જૈન સત્ય પ્રકાશ | વર્ષે ૧૨ અવળુ સાથે ઘેર્ અૌતુ કરીએ તેા રૂપ અનિષ્ટ મને છે, એમ સમજીને સૂત્રકારે આ ન્યાય જ લક્ષ્યમાં રાખીને ઉપસના અવણૅની નિવૃત્તિ પેટ્રોસ્ડયા આ સૂત્રમાં કરી, અને સૂત્રકારને તે ઇષ્ટ પણ છે. હવે આ ન્યાય અનિત્ય છે. એટલે આ ન્યાય ઉપર સૂત્રકારને વિશ્વાસ રાખવે। પાલવે તેમ નથી, એમ સમજીને‘રા નવેસૌ’૫૧ારા૩૮ા આ સૂત્રથી અર્થાત્ વિકલ્પની અનુવૃત્તિ ચાલી અને વચમાં જ પ્રચયે =” ૧ાારા! આ સૂત્રમાં = મૂકે છે અને આપણે રાપરું વા ૫૧૫૫૬॥ આ સૂત્રમાં મૂકે છે એ બન્ને TM અને વા ન્યાયની અનિત્યતાને સૂચવે છે, તે આ પ્રમાણે-જો અધિકારની પ્રવૃત્તિ અને નિવૃત્તિ સૂત્રકારને જ સથા ઇચ્છાધીન હોય તે બન્ને સૂત્રમાં = અને વા મૂકવાની જરૂર ન હતો, કારણ કે ઉપરથીઅનુવૃત્તિ વિકલ્પેની ચાલી જ આવે છે, તેમ છતાં સૂત્રમાં = અને વા મૂકયાં તેથી જાણવાનુ કે સ્ત્રકારની દૃષ્ટિમાં આન્યાય અનિત્ય હતા, અને અનિત્ય ઉપર જે વિશ્વાસ રાખે તેા, વ્યાકરણના મર્મીને જાણનારા પિતા પાસે સૂત્રકાર હાસ્યને પાત્ર થાય, એટલે આ ન્યાયની અનિત્યતા ખ્યાલમાં રાખીને જ સૂત્રકારે ચ અનેવા સહેતુક મૂકયાં છે. તે હેતુ આ પ્રમાણે નથી પછીનાં સુત્રામાં વિકલ્પની અનુવૃત્ત સમજવી અને યા થી પછીનાં સૂત્રેામાં વિકલ્પની નિવૃત્તિ સમજવી. હવે આ ન્યાયના પેટામાં “ વિશે તો વિધિઃ પ્રવૃત્તાધિશ્વાર ન થાયતે” આ પશુ ન્યાય છે, એના અર્થ એ છે કે વિશેષથી બતાવેલી વિધિ સામાન્ય વિધિને ખાધા કરતી નથી. જેમ કે જાતે રિવઃ રા૧૫૫ના સૂત્રમાં ધાતેઃ આ સામાન્ય પદ છે, અર્થાત્ આ સૂત્રથી પતેઃ એની અનુવૃત્તિ ચાલી, વચમાં “ધ્રૂક્ષોઃ” રા૧૫૫ સુધી ત્રણ સૂત્રામાં વિશેષ વિધિ બતાવે છે, તેમ છતાં આ સૂત્રેાથી (કૂળ: સંયોગાત્શ્નોઃ ) સામાન્ય વિધિ બાધિત ન થતાં વાડને વર”ારાપ! આ સૂત્રમાં પાછી ધાતા:ની અનુવૃત્તિ આવી ગઈ, તે આ ન્યાયના ખુલથી જ. આ જ વિભાગમાં “મજૂતિન્યાયઃ” પણ છે, સંસ્કૃતમાં મંડૂક એટલે દેડકા થાય છે. દેડકા જેમ થાડી જમીનને મૂકી દઈ કૂદે છે તેમ સૂત્રકાર પણ અનુíત્ત પેાતાને ઇષ્ટ છે ત્યાંસુધી લઈ જાય છે અને વચમાં અનિષ્ટ હોય તે . સુત્રાને મૂકી દઈ ફરીથી આગળનાં સૂત્રામાં અનુત્તિ ચલાવી લે છે, જેમ કે અન્યર્થાત્ ઘરે થૉડલન્ ॥૧ર૪ના આ સૂત્રથી અસìા અધિકાર ચાલ્યા. પછી અરૂપવર્નસ્થાન્તે ૫૧૪૨૫૪૧૫ આ સૂત્રમાં અસા અધિકાર સૂત્રકારને અનિષ્ટ છે ઍટલે આ સૂત્રને છેાડી દઈ પછી તૃતીયચ પશ્ચમે ! અને “પ્રત્યયે ચ”ારા આ બન્ને સૂત્રમાં પાછા અસા અધિકાર લઈ આવ્યા તે આ ન્યાયના બળથી જ, કેમ કે મદહમ્ Æયમ્ , આ બે પદમાં સમાસની અન્તર વિભકિતના લાપ થયે છતે નાવિન્યૂબ્યાને ।।૧૫।૨૧। આ સૂત્રથી બન્ને પદમાં રહેલા મકારની પદસના થઈ અને પદસના થવાથી “તો મુમો થાને રો” ૧૫૩૫૧૪ા આ સૂત્રથી અનુવારાનુનાસિક થવું જોઈએ તે પણ મકાર ઉપરના ન્યાયથી અસત્ માન્યા અને અસત્ થવાથી અનુસ્વારાનુનાસિક ન થયા. આ પ્રમાણે અપેાસોઽધારઃ આ ન્યાય પૂર્ણ થયા. આવાં બીજાં પણુ ઉદાહરણા સિદ્ધહેમથી જાણી લેવાં. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી હૈ દીક્ષા મુહૂર્ત–મીમાંસા લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી—ધુરંધરવિજયજી દીક્ષા મુહૂર્તના ઉલ્લેખ એ દિવસ ફરી ઊગ્યો જ નથી. આ વિષમકાળમાં એ એક જ દિવસ એવો હતો કે જે દિવસે શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજ (ચાંગદેવ)ને દીક્ષા અપાવી. તે દિવસની જ એવી મહત્તા હતી કે જેના પ્રભાવે વિષમ સંયોગે પણ સાનુકૂળ બન્યા. ગ્રંથમાં તે દિવસ અંક્તિ થયો છે. તે દિવસ માઘ શુકલ ચતુર્દશીનો હતો. માઘ માસ એટલે પવિત્ર માસ. ધાર્મિક માણસો અનેક પવિત્ર ધર્મક્રિયા એ માસમાં કરે. તેમાં પણ ૧૦ની પર્વતિથિ. તે દિવસે શનિવાર હતે. એક તો દીક્ષા-વ્રતગ્રહણ વગેરેમાં શનિવાર સર્વોત્તમ છે. શનિ એ દીક્ષાગ્રહ છે ને તેમાં પણ ૧૪ ને શનિવાર એટલે સિદિગ. સંભળાય છે, કે “ માતા સિત્ત, સર્વત્તાત્રા ચાચા એટલે માસ, તિથિ, વારનો સુન્દર યોગ તે દિવસે થયો હતો. તે દિવસે પુષ્ય નક્ષત્ર હતું. પુષ્ય નક્ષત્રમાં દીક્ષા વિધિ વિહિત છે. દિનશદ્ધિમાં શ્રી રતનશેખરસૂરિજી મહારાજે દક્ષા ને પ્રતિષ્ઠાના નક્ષત્રે જણાવતાં પુષ્યને પણ ગણવેલ છે. ' हत्थणुराहासाइ, सवणुत्तरमूलरोहिणी पुस्सा ।। रेवइपुणवसु इअ दिक्खपइटा सुहा रिक्खा ॥ १२५ ॥ પુષ્ય નક્ષત્રનો ચન્દ્ર એટલે કર્ક રાશિને ચન્દ્ર હતો. કર્ક એ ચન્દ્રની પિતાની રાશિ છે. તેથી ચન્દ્ર સ્વગૃહી હતો. સૂર્ય ઘનિષ્ઠા નક્ષત્રને ને કુંભ રાશિમાં હતો. સૂર્યથી ચન્દ્ર ૧૩મા નક્ષત્રમાં હતા. તેથી તે દિવસે ૧૩ રવિયોગ હતો. જ્યોતિષ ગ્રંથમાં રવિયેગની ખૂબ મહત્તા વર્ણવી છે. ગમે તેવા અવગને રવિયેગ દૂર કરે છે. દીક્ષા લગ્ન વૃષભ હતું, બ્રાહ્મ મુદતું હતું ને લગ્નકુંડલીમાં ગ્રહો બલવાન બનીને રહ્યા હતા. દીક્ષા સમય સૂર્યોદયથી છ કલાક પછીનો હતો. એ પ્રમાણે તે દિવસના જ્યોતિષ ચક્રની સ્થિતિ હતી. આ હકીકતનો ઉલ્લેખ બે સ્થળે ઉપલબ્ધ થાય છે. એક તો શ્રી જયસિંહસૂરિજી કૃત કુમારપાલભૂપાલચરિત્રમાં અને બીજે શ્રી પ્રભાચન્દ્રસૂરિજીરચિત પ્રભાવકચરિત્રમાં. તે બને ઉલેખ નીચે પ્રમાણે છે. (१) माघमासस्य धवले, पक्षे चातुर्दशेऽहनि ॥ रोहिण्यां शनिवार च, रवियोगे त्रयोदशे ।। સૉતે, કૃપાને ગુમૅરા || (કુ. ભૂ.ચરિત્ર) (२) माघे सितचतुर्दश्यां, ब्राह्मे धिष्ण्ये शनेर्दिने । घिण्ये तथाष्टमे, धर्म-स्थिते चन्द्रे वृषोपगे ॥ જીને વૃક્ષત રાવું–થિતયોઃ સૂર્યમીમયો: II (પ્ર. ચરિત્ર) આ બને ઉલેખોમાં ઘણીખરી હકીકત મળતી છે. પણ મુહૂર્ત જણાવવાની ખૂબી For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ એવી છે કે ઉપર ઉપરથી વાંચનારને કેટલેક સ્થળે ભ્રમ થાય ને એક બીજા ઉલ્લેખો વિરોધી લાગે, પણ ઊંડાણથી વિચાર કરવામાં આવે ત્યારે તે ખૂબી સમજાય છે. એકબીજાના વિરોધ રહેતા નથી ને બન્ને એક જ અર્થને વાતને કહે છે એમ સ્પષ્ટ જણાય છે. ૨. ભ્રામક ને વિરોધી સ્થળા. (૧) શ્રી જયસિંહસૂરિજી મ.ના ઉલ્લેખમાં કાણાં નિવારે રવિ શે' એ પદનો ઉપરચોટિયે અર્થ ભ્રામક છે. તેનો સીધો અર્થ એવો સમજાય કે રોહિણી નક્ષત્રમાં શનિવારે અને તેરમો રવિયોગ છતાં તેમાં નીચે પ્રમાણે વિરોધ આવે છે: અમાવાસ્યાને દિવસે સૂર્ય ને ચન્દ્ર એક સાથે હોય છે. ત્યાર બાદ ચન્દ્ર હમેશાં સૂર્યથી એક એક નક્ષત્ર આગળ વધે છે. પૌષ–અમાવાસ્યાને દિવસે બહુધા શ્રવણ યા ધનિષ્કામાં સૂર્ય-ચન્દ્ર હોય. ત્યાંથી એક એક દિવસે આગળ વધતો ચન્દ્ર માહ શુદિ ૧૪ને દિવસે ૧૩ કે ૧૪ નક્ષત્ર આગળ વધ્યો હોય છે. સૂર્ય પણ ૧૩-૧૪ દિવસે નક્ષત્ર ફેરવે છે એટલે સૂર્ય શ્રવણમાંથી ધનિષ્ઠામાં આવ્યો હોય ને ચન્દ્ર ચતુર્દશીને દિવસે પુષ્યમાં આવેલ હોય, પણુ રોહિણીમાં કોઈ પણ રીતે ન હોય. ધનિષ્ઠાથી રોહિણી નક્ષત્ર નવમું છે. એટલે તે નક્ષત્ર : માહ શુદિ ૮-૯ લગભગ હોય. ધનિષ્ઠાના સૂર્યને રોહિણીને ચન્દ્ર સાથે ૧૩મો રવિયોગ કઈ રીતે બને નહિ. એટલે માહ શુદિ ૧૪ના દિવસે રોહિણું ને ૧૩મો રવિયોગ એ બે એકબીજાને વિરોધ બતાવે છે. (૨) પ્રભાવક ચરિત્રકારના કથનમાં “ત્રા જિco' છે. તેને પૂર્વના રહિણના સંસ્કારે રોહિણી નક્ષત્રમાં એ જ અર્થ સહસા સમજાય, કારણકે બ્રાહ્મ--બ્રહ્મા છે દેવતા જેનો એવું નક્ષત્ર રોહિણી. રોહિણને સ્વામી બ્રહ્યા છે. આગળ “ધિwછે તથા ને અર્થ આઠમા નક્ષત્રમાં એવો થાય. આઠમું નક્ષત્ર પુષ્ય છે. હવે જે પુષ્ય નક્ષત્ર લેવામાં આવે તો પ્રથમના બને કથનમાં જે રોહિણી છે તેનું શું ? એટલે તે પણ એક ગૂંચવણ છે. (૩) પૂર્વના રોહિણી નક્ષત્રના સંસ્કારથી જ પ્રભાવકચરિત્રના “ર કૂવાનો અર્થ વૃષભરાશિને ચન્દ્ર છતાં એવો કરવામાં આવે. રોહિણી નક્ષત્ર વૃષભ રાશિમાં આવે છે. પણ પ્રથમ જણાવ્યું તેમ માઘ શુદિ ૧૪ને દિવસે રોહિણી ન હોય પુષ્ય હોય ને તેથી જ વૃષભ રાશિ ન હોય પણ કર્ક રાશિ હોય છે. એટલે “ચન્દ્ર વૃષોપગેનો અર્થ શું ? (૪) પ્રભાવક ચરિત્રના શરિથ રને અર્થ ચન્દ્ર ધર્મસ્થાનમાં રહે છતે એવો થાય, પણ એ કઈ રીતે બેસતો નથી. એક તો ધર્મસ્થાન નવમું છે. નવમા સ્થાનમાં ચન્દ્રને રાખીયે તો તે કઈ રાશિનો રાખવો? થયેલ ભ્રમ પ્રમાણે વૃષભનો રાખીયે તો લગ્ન કન્યા રાશિનું રાખવું પડે. ને કર્કને ચન્દ્ર નવમા સ્થાનમાં રાખીયે તો વૃશ્ચિક લગ્ન લેવું પડે. કન્યા કે વૃશ્ચિક એ બન્ને લગ્નો માહ શુદિ ૧૪ને દિવસે કુંભના સૂર્યને હિસાબે સૂર્યાસ્ત પછી આવે. એટલે તે સમયે દીક્ષાવિધિ સંભવતો નથી. બીજું “કૃષ૪ને શુર્મર એ શ્રીજયસિંહસૂરિજી મ. ના કથનનો વિરોધ રહે છે. (૫) રાશિતઃ મૌન' એ પ્રભાવક ચરિત્રના કથન પ્રમાણે સૂર્ય અને મંગળ શુભસ્થાનમાં રહે છતે, એવો અર્થ થાય. કુંડલીમાં છઠ્ઠા સ્થાનને શત્રુસ્થાન કહે છે. કુંભ રાશિના સૂર્યને મંગળ છઠ્ઠા શત્રુ સ્થાનમાં ત્યારે જ આવે કે કન્યા લગ્ન ગ્રહણ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ૨ ] શ્રી હેમ દીક્ષા મુહૂર્ત—મીમાંસા [ ૫૭ કર્યું હોય. પ્રભાવક ચરિત્રકારના ઉલ્લેખ પ્રમાણે તો એક વખત કન્યા લગ્ન લેવા માણસ લલચાઈ જાય, કારણ કે કન્યા લગ્ન રાખે એટલે સીધેસીધું “ધર્મથિસે ચલે ને રાકૃસ્થિત સૂર્યમૌન એ બન્નેનું સમીકરણ થઈ જાય છે. “ઘા થિvજેને પૂર્વોક્ત foળ” એ બન્ને ઉલ્લેખો વૃષભનો ચન્દ્ર ગ્રહણ કરવાને પીઠ થાબડે છે. આમ એક બીજા વાક્યનો સમન્વય ઉપર ઉપરથી સમજી સહસા નીચે પ્રમાણે લગ્ન કુંડલી કરી દેવાય. I se = રાજ કપૂરના ન્કKH : + 4 રમણ # 2 :: ૮, - X ૪૪મ xst છે - સ.મં જ ૧ શુક્ર ..' ' fn. ક '.K .-. ૪. - સાર-:: મ -, * . .. . ગ મw'. * . દ * : * * * ૧, '1, w૬ આમાં આઠમે શુક્ર ઉપcoછે તથા જેના આધારે મુકેલ છે. ધિષ્ય શબ્દને અર્થ શુક્ર એવો થાય છે. જે માટે અભિધાનચિત્તામણિમાં શુક્રના નામો ગણાવતાં–શુ મામ કાવ્ય જ્ઞના માવઃ રવિ કાજુ-વિદઇ: ધિષ્યને પણ ગણવેલ છે. પણ સર્વ અરસપરસ વિસંવાદી હોવાથી ઘટતું નથી. પૂર્વોકત બને કથનોને ઊંડાણથી વિચાર કરીએ ત્યારે આ વિરોધો અને વિસંવાદો દૂર થાય છે. તે વિચારણું આ પ્રમાણે છે. A ૩. વિરેાધોનું સમીકરણ. (૧) tireળ્યાં શનિવારે જ, વો સાર એ શ્લેકાર્ધમાં રોહિણીને અર્થ રોહિણી નક્ષત્ર એવો ન કરતાં રોહિણું મુહૂર્ત એવો કરવો. એક અહોરાત્રમાં ત્રીશ મુહૂર્તો આવે છે. બબ્બે ઘડીનું એક મુહૂર્ત હોય છે. જ્યોતિષ ગ્રન્થમાં તે મુહૂર્તોના નામ ને નક્ષત્રના નામ એક સરખા જ છે. કોઈ કાઈ સ્થળે તે તે નક્ષત્રના દેવતાના નામે પણ મુહૂર્તના નામ જણાવ્યા છે. અર્થાત જે નામનું મુહૂર્ત હોય છે તે બે ઘડીમાં તે તે નક્ષત્રનું વર્ચસ્વ-બલ હેાય છે. તે મુહૂર્તમાં તે તે નક્ષત્રમાં વિહિત કાર્યો કરવાથી સિદ્ધ થાય છે ને નિષિદ્ધ કાર્યો ન કરવાથી લાભ થાય છે. નવમું મુહૂર્ત બ્રાહ્મ-અર્થાત રહિણું છે. એટલે રહિયાનો અર્થ નવમા મુહૂર્તમાં એવો કર. જ્યારે રેહિણીને અર્થ તે નામનું નક્ષત્ર એવો કરવામાં નથી આવતો એટલે માહ શુદિ ૧૪ને દિવસે તે નક્ષત્ર ન હોય. ધનિષ્ઠાની સાથે રોહિણનો નવમો રવિયોગ થાય એટલે ૧૩મો રવિયોગ ન ઘટે વગેરે સર્વ વિરેાધ દૂર થાય છે ને આગળનો અર્થ બંધ બેસતો આવે છે. (૨) પ્રભાવક ચરિત્રમાં “શા દિwજેને અર્થ રોહિણી નક્ષત્રમાં એવો જે કરવામાં આવતે હતો તે હવે બ્રાહ્મ મુહૂર્તમાં એવો કરવો એટલે અર્થ પણ સીધેસીધે લાગે ને કોઈ ગોટાળો થાય નહિ. અહિંથી રોહિણી દૂર થઈ એટલે “વિદoથે સથTS ” તેનો સીધો અર્થ આઠમા નક્ષત્રમાં એવો કરે. આઠમું પુષ્ય નક્ષત્ર છે. તે માહ શુ. ૧૪ ને દિવસે હોય છે ને પુષ્ય નક્ષત્ર લેતાં ધનિષ્ઠાના સૂર્યથી ૧૩મો રવિગ પણ ઘટે છે. એટલે “વિઘો = ” એ કથન પણ અર્થપષક બને છે. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ (૩) “વ ગ્રુપ ” નો અર્થ રહિણીના ભ્રમથી વૃષભનો ચન્દ્ર એવો કર્યો હતો પણ હવે તે છે જ નહિ. ચન્દ્ર પુષ્યને છે એટલે તે કર્ક રાશિને થાય છે. ત્યારે હવે “રજે રૃપોને નું કરવું? તેનો ઉકેલ આ પ્રમાણે કરે. “ચ” ને “કૃષો સાથે ન જોડવું, પણ તેને છૂટું પાડી, પૂર્વના “વરિશ' સાથે જ જોડી રાખવું કે “કૃષોને ને આગળના “સ્ટને ' સાથે જોડવું, એટલે “પો સ્ટને ' વૃષભ લગ્નમાં એવો અર્થ થાય. એ અર્થમાં પૂર્વનું “કૃષ૪ને શુ ” એ કથન પણુ પિષક છે. બીજું વૃષલગ્ન ને બ્રાહ્મમુહૂર્ત તે બન્ને પણ થોડા સમય માટે સહાગી બને છે. (૪) જણાવ્યા પ્રમાણે જ્યારે વૃષભ લગ્ન લેવાનો નિર્ણય થયું ત્યારે “ધર્મથસે ચ” નો અર્થ શું? એ એક પ્રશ્ન થાય. કારણ કે ચન્દ્ર પુષ્ય નક્ષત્ર ને કર્ક રાશિને છે તેમાં વિવાદ જ નથી. વૃષભ લગ્ન લઈએ એટલે કર્ક રાશિ ત્રીજા સ્થાનમાં આવે. ત્રીજું સ્થાન બધુ સ્થાન છે ને ધર્મસ્થાન તો નવમું છે. તેને ઉત્તર આ રીતે કરી શકાય છે. લગ્નાદિ તે તે સ્થાનનાં જે નામ છે તે મુખ્યત્વે કરીને તે તે સ્થાનમાં જે ફલ જવાય છે તેને આધારે છે. ત્રીજા સ્થાનમાં બધુનું ફલ જોવાય છે માટે તેનું નામ બધુસ્થાન છે અને નવમા સ્થાનમાં ધર્મલ જેવાય છે માટે તેનું નામ ધર્મસ્થાન છે. હવે તે તે સ્થાનમાં એક એક જ ફલ જોવાતાં નથી, પણ એક સ્થાનમાં અનેક ફ્લો જોવાય છે. અને તે જુદા જુદા ફલેને આધારે તે તે સ્થાનના જુદાં જુદાં નામો જ્યોતિષ ગ્રન્થોમાં ખૂબ પ્રસિદ્ધ છે. એટલે ત્રીજા સ્થાનમાં કેવળ બધુસમ્બન્ધી ફલ જેવાતું નથી પણ, भृत्यविक्रमसहोदरसौख्यमन्तिीविसुखमत्र विलोक्यम् ॥ जातकार्णवनियामकमुख्यैः, साधुतापि सहजाभिधनाम्नि ॥ १९ ॥ એ જાતક ચન્દ્રિકાના પાંચમા પ્રબોધના ૧૯મા શ્લોકમાં જણાવ્યા પ્રમાણે ત્રીજા સ્થાનમાં સાધુતા એટલે સદાચાર–ધર્મ પણ જોવાય. તેથી તેનો અર્થ ત્રીજા સ્થાનમાં ચન્દરહે છતે એવો અર્થ કરી શકાય. પણ આ અર્થ જરા કિલષ્ટ કહેવાય એટલે કેટલાકનું માનવું એમ છે “પસ્થિતે' ને બદલે “ધર્મદ” એવો પાઠ કલ્પ. જ્યોતિષમાં સામાન્ય રીતે પિતાથી સાતમું સ્થાન સપૂર્ણ જોઈ શકાય એવો નિયમ છે એટલે ધર્મદસ્યના–ધર્મસ્થાન છે દસ્થ જેને, અથવા ધર્મથી જોઈ શકાય એવું જે સ્થાન–એવો અર્થ કરાય. બને અર્થ પ્રમાણે ત્રીજું સ્થાન આવે. કારણ કે ત્રીજા સ્થાનથી નવમું સ્થાન સાતમું છે ને નવમાથી ત્રીજું સ્થાન સાતમું છે, એટલે બને પરસ્પર એક બીજાને દશ્ય છે. વળી એક એવો પણ આનો ખુલાસો થઈ શકે છે કે “પરિ? કાયમ રાખવું તેમાં ઘર્મ ને સ્થાને દુર્ચ કે ધામ એવું કલ્પવું. ધામ કે ટૂ ને બદલે હાથના લખેલા અક્ષરે હોવાને કારણે ધર્મ એવું વંચાયું હોય ને છપાયું હોય. જ્યારે ધામરિશ કે હરિ એવું રાખીએ એટલે તેને અર્થ ઘરમાં રહે છતે એવો થાય. “વારિક સ્વામી રામા, એટલે ચન્દ્રનું ઘર કર્યુ છે. અર્થાત પિતાના ઘરમાં–કર્ક રાશિમાં ચન્દ્ર રહે તે એ બંધ બેસતો અર્થ થાય. ને એ રીતે પૂર્વોક્ત કેાઈ વિરોધ રહેતો નથી. (૫) “ શથિનો મોઃ ' એને અર્થ અત્યાર સુધી-છઠ્ઠા સ્થાનમાં સૂર્ય ને મંગળ રહેતે એ કરવામાં આવતો હતો પણ જ્યારે લગ્ન વૃષભ નક્કી થયું એટલે કભના નક્કી થયેલા સૂર્યને મંગળ દશમા સ્થાને આવે. હવે દશમા સ્થાને સૂર્ય ભૌમ છે તો For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ] શ્રી હમ દીક્ષા મુહુર્ત-મીમાંસા [ ૫૯ શકુરિતોઃ ” તેનું શું? તેનો અર્થ શુ એટલે છઠું સ્થાન ન કરતાં શત્રુ જ કરો. એટલે સૂર્યને મંગળ શત્રુના સ્થાનમાં–ઘરમાં રહેતે છતે એવો અર્થ કરે. કુંભ રાશિ એ શનિનું ઘર છે, તેમાં સૂર્યને મંગળ રહ્યા છે. જે ગુજરાના રાઝ' (આરંભસિદ્ધિ) એથી સૂર્યને શનિ એ શત્રુ છે એટલે સૂર્ય શનિના ઘરમાં રહ્યો છે માટે શત્રુના ઘરમાં છે એ સંભવે છે. “શો રિપુર્મ શનિશુ' (આરંભસિદ્ધિ) એ પ્રમાણે મંગળને શનિ શત્રુ નથી તેમ મિત્ર પણ નથી, સમ છે. મિત્ર નથી એટલે શત્રુના ગૃહમાં કહ્યું હોય. બીજું જ્યોતિષમાં જેમ એકબીજા ગ્રહોને અરસપરસ શત્રુ ને મિત્ર ગણાવ્યા છે તેમ અમુક અમુક સ્થાનને પણ શત્રુ ને મિત્ર જણાવ્યા છે. તેમાં ર––૪–૧૨ ને ૧૧ મું એ મિત્ર સ્થાન છે. ૧–૫–૭–૯ને ૮ એ શત્રુસ્થાન છે. એટલે શનિથી ઉપરોક્ત શત્રુસ્થાનમાં મંગળ આવ્યો હોય તો પણ શત્રુસ્થિત કહેવાય. બાકી પાઠફેર કરવાની છૂટ લેનાર તો શત્રુથ7 ને બદલે “પિરિચતો” એવો પાઠ કલ્પીને દશમા સ્થાનમાં રહેલા એવો સ્પષ્ટ અર્થ કરી શકે આ જણાવેલા અર્થો પ્રમાણે એકબીજા વિરોધ રહેતા નથી, બન્ને ઉલ્લેખની એકવાક્યતા જળવાય છે કે લગભગ મધ્યાહ્નના સમયનું મુહૂર્ત જે જ્યોતિષશાસ્ત્રમાં ઘણું જ ઉત્તમ કહ્યું છે તે આવે છે, પછીના અર્થને આધારે તે સમયની દીક્ષા લગ્નકુંડલી નીચે પ્રમાણે થાય છે. દીક્ષાલનકુંડલી છે મારે મારા નાના નાના 2 - ગુરુ ૨ | ૧૨ * મજબE #દ ા સૂ.મે. ( આ ૧૦In . આ સિવાયના અન્ય ગ્રહોનો ઉલ્લેખ મળતો નથી. ગણિતથી તે મેળવી શકાય. આ સ્પષ્ટીકરણ પૂર્વના ઉલ્લેખોને અંગે થતાં વિભ્રમો દૂર કરવામાં સહાયભૂત થશે ને આ સમ્બન્ધમાં કોઈ વિશદ વિચારણા જણાવશે તો વિશેષ લાભ થશે. આ સ્પષ્ટીકરણમાં જે જે પૂજ્યોએ મને સૂચન ને સમજૂતિ આપ્યાં છે તેમને હું ઉપકૃત છું. જેન સત્ય પ્રકાશ” વર્ષ ના ૯મા અંકમાં “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના વિકાસનાં નિમિત્તો એ લેખમાં પૃષ્ઠ પર૨ ને પર૩ ઉપર “મુહૂર્તની મહત્તા' કરીને આ સમ્બન્ધી વિચારણું અમે પ્રથમ દર્શાવી છે. પણ તે આ લેખના બીજા પ્રકરણમાં બતાવ્યા પ્રમાણે કેટલાક વિભ્રમમૂલક યોજાઈ હતી. આ સ્પષ્ટીકરણથી તેનું પણ પ્રમાર્જન થાય છે. પ્રભુ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજ જેવા દક્ષિાના યોગો સમયક્ષેત્રમાં ભવ્યાત્માઓને વારંવાર પ્રાપ્ત થાઓ એ જ અભિલાષા. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુગપ્રધાન લેખક-N. જેિન-શ્રમણ સંસ્કૃતિના પ્રખર તિર્ધર આય શ્રી વજસ્વામીની જીવનકથા]. - (ગતાંકથી ચાલુ ) [૫] મે હરાજાનું પ્રાબલ્ય : માતૃહદયની જાગૃતિ, આર્ય ધનગિરિ અને આર્ય સમિત બને ગુરુ પાસે આવ્યા. બાળકના વજનથી ભિક્ષાળી વજનદાર બની હતી, તે આર્ય ધનગિરિ મહેનત પૂર્વક ઉપાડી શક્તા હતા. તેમણે ગુરુ પાસે આવીને ઝોળી ગુરુજીના હાથમાં આપી. ઝોળીનું વજન જોઈ ગુરુજી બેલ્યા: આમાં તો વજ જેવો ભાર છે. પછી ગુરુજીએ ઝોળીમાં જોયું તે શરદ પૂનમના ચાંદા જેવો એક રૂપાળો બાળક એમાં રમી રહ્યો છે. બાળક ગુરુજીની સામે જ જાણે મીટ માંડીને હસી રહ્યો હતો. બાળકની વસમી કાયા જોઈ ગુરુજીએ એનું વજકુમાર નામ પાડયું. વજકુમારને ઝોળીમાંથી બહાર કાઢયે કે જાણે આખી વસતી તેજસ્વી થઈ ગઈ ગુરુએ બાલક વજનને ઉછેરવા માટે આવિકાઓને સોંપ્યો. સાધ્વીજીઓના વસતીસ્થાનમાં શય્યાતર શ્રાવિકાઓ દ્વારા એનું લાલન-પાલન થતું હતું. જેમાં માનસ સરોવરના કમળામાં ફરતો રાજહંસ એક કમળથી બીજા કમળ ઉપર જાય તેમ શ્રાવિકાઓના ખોળામાં * રમતો, હસતો વજકુમાર બધાંને કલ્લોલ કરાવતો હતો. વહિકામાં સ્વાધ્યાય કરતી સાધવીજીઓના મુખારવિંદથી નીકળતા સ્વાધ્યાયના વનિને એક ચિત્તે સાંભળી બાલક વજ પિતાનો જ્ઞાનખજાનો ભરી રહ્યો હતો. પોતે જાતિસ્મરણ જ્ઞાનસંપન્ન હોવાથી બાલક વ શરીર નિર્વાહ માટે પ્રાસક ભેજન જ કરતો હતો અને બાલક હોવા છતાં એ સંયમી જિતેન્દ્રિય યોગીવત રહેતો હતો. એક વૃદ્ધ પુરુષમાં જે ગંભીરતા, જે ધીરતા, દઢતા અને સંયમ હોય તે બાલક વજમાં શોભી રહ્યાં હતાં. બાળક વજકુમારે હવે રડવાનું તદ્દન બંધ કર્યું હતું; શાંત ચિત્તે સ્વાધ્યાયશ્રવણ, મંદ મંદ હાસ્ય અને પા પા પગલીએ ચાલવા માંડયું હતું. એક વાર સુનંદાએ સાંભળ્યું કે તમારે બાળક હવે તો ડાહ્યો થયો છે, અને લગીરે રડતો નથી. એ બાળક શાંતિથી બધું સાંભળે છે, મંદ મંદ ચાલે છે અને શ્રાવિકાઓ તથા સાધ્વીઓને પ્રદ આપી રહ્યો છે. એનું નામ વજકુમાર રાખવામાં આવ્યું છે, છતાં એનાં રાજહંસ” “મન્મન' વગેરે નામે પડયાં છે. સુનંદાનું માતૃહદય આ સાંભળી જાગી ઊઠયું; મોહરાજાએ તક જોઈ સુનંદાને પોતાના ફાંસલામાં ફસાવી. જેને તજીને પોતે એક વખત નિરાંતનો શ્વાસ ખેંચે હતો તે જ પોતાના બાલકને જોવા, રમાડવા સુનંદા ઉપાશ્રયે આવી અને પોતાના બાલકને ખુશખુશાલ જોઈ એને આનંદાશ્રુ આવ્યાં. એને મનમાં જાણે પસ્તાવો થયો. મેં મૂખીએ કેવી ઉતાવળ કરી છોકરો આપી દીધો ! આવો રતન જેવો છોકરો હું ન સાચવી શકી ? છોકરાં હોય તે રડેય ખરાં, એમાં કંટાળો શાનો? હશે; ભલે ને ગમે તે થયું, છોકરો તો મારો જ છે ને? એણે હિમત એકઠી કરી શ્રાવિકાઓને કહ્યું –બહેનો! તમે રમાડે છે એ છોકરો કાનો છે તેની તમને ખબર છે ખરી ? શ્રાવિકાઓ–ના, બહેન ! આ તો ગુરુમહારાજે સંયો છે તે અમે રત્નનિધાનની જેમ એનું રક્ષણ કરીએ છીએ. પણ હું બહેન ! તમારે આ કેમ પૂછવું પડયું? For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુગપ્રધાન સુનંદા – આ છોકરા મારે છે તેટલા માટે ! શ્રાવિકાએ–બહેન, એ કાંઈ અમે ન જાણીએ. સુનંદા જરા આવેશમાં બેલી–મારે છોકરી મને પાછી સોંપી ઘો. નવનવ મહિના સુધી મેં એને ઉદરમાં રાખ્યો છે, એને ભાર ઉઠાવ્યો છે. શ્રાવિકા -- બહેન ! આ વાત તમારે અહીં કહેવી ઉચિત નથી. અમને તો ગુરુમહારાજે સંયો છે. તેઓશ્રી જેમ કહેશે તેમ થશે. સુનંદા-અરે રે, હવે શું થાય ? એ આવે ત્યારે ખરા ! તે વખતે વાત, પણ બહેને, ગુરુમહારાજ આવે ત્યાં સુધી મને હમણાં તમારે ત્યાં જ–તમારી સાથે જ રહેવાની અનુમતિ આપો ! હું આ બાળકને રમાડીશ, નહવરાવીશ, ધવરાવીશ અને એની પાસે જ રાત ને દિવસ રહીશ. મને આ બાલુડે મૂકીને ઘેર જવું નથી ગમતું. ઘેર આના સિવાય ખાવું, પીવું, સૂવું, બેસવું કશું નથી ગમતું. માટે હું તમારી સ્વધર્મી બહેનું છું, અને બાલકની માતા છું એમ સમજી મનને અહીં જ રહેવા દે ! શ્રાવિકાઓએ તેની માંગણી સ્વીકારી. સુનંદા બાલકને જોઈ જોઈ ને ૨જી થાય છે. હું નિભંગી, આ રત્નદીપકને હું સાચવી ન શકી ! હવે એના બાપ અહીં આવે તો, કરે મારે ઘેર પાછા લઈ જાઉં. મોહરાજાનું પ્રાબલ્ય આમ દિવસે દિવસે વધતું જ જતું હતું અને સુનંદાનું માતૃહૃદય વધુ ને વધુ જાગૃત થતું જતું હતું ! [૬] રાજદરબારે: અદલ ઇન્સાફ આમ કરતાં કરતાં ત્રણ ત્રણ વરસનાં વહાણાં વાઈ ગયાં. એક દિવસ સમાચાર આવ્યા કે આર્ય સિંહગિરિસૂરિ સપરિવાર પધારે છે. બાલક વિજ આ સાંભળી રાજી રાજી થયો. હવે તો એ બાળકના દિલમાં “સંયમ કબહીં મિલે સસનેહી’ની ભાવના ઉત્કૃષ્ટી બની ગઈ હતી. આ બાજુ સુનંદાને તો મહરાજાએ મમત્વનું અફીણ પાયું હતું. તેનાં જ્ઞાન ચક્ષુ મીંચાઈ ગયાં હતાં. એણે વિચાર્યું –એ આવે છે એટલે મારો છોકરો જરૂર લઈજ : લેવાની. એમની શી મજાલ છે કે ના પાડે. ભલે ને મેં સાહસથી એ છોકરો એમને સેંપી દીધો, પરંતુ કરો તો માતાનો જ કહેવાય ને ! સૂરિજી મહારાજ પધાર્યા. બાલક વજને સૂરિજી મહારાજ પાસે મૂકવામાં આવ્યો ત્યાં હર્ષઘેલી સુનંદા આવીને બોલી : મહારાજ, મારો છોકરો મને પાછો સોંપી દ્યો. હું એને વિના હવે એક ક્ષણ પણ રહી શકું એમ નથી. સૂરિજી–બહેન! તે તો આ તારો છોકરે તારા પતિ, આયં ધનગિરિને વહોરાવ્યો છે, એટલે હવે આ છોકરા પાછો માંગવાને તને હકક નથી. સુનંદા (રડતી રડતી)–મહારાજ, મેં મારા સગા હાથે મારે પુત્ર મારા પતિને વહારાવ્યો છે, એની કયાં ના છે? પરંતુ એ તો મેં કંટાળાથી એમ કહ્યું હતું. હવે તો એ છોકરો ડાહ્યો થયો છે, અને રૂડે રૂપાળો રાજહંસ જેવો શોભે છે. માટે મને પાછો સેપી લો. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ સૂરિજી–બહેન ! તને આ બોલવું શોભતું નથી. તારા ભાઈ આર્ય સમિત સાક્ષી છે; તારી સખીઓ પણ સાક્ષી છે. હવે તું પુત્રને પાછો માગે તે કેમ બને? અરે બહેન ! યાદ રાખજે, આ પુત્ર, કુટુંબ, પરિવાર, બધાંયે સ્વાર્થનાં સગાં છે. તે પુત્ર પુત્ર કરે છે ! પણ ચલ્લણના પુત્ર કેણિકે એની માતા ચેલ્લણની કેવી ભૂંડી દશા કરી હતી તે યાદ છે ને? કેનો પુત્ર અને કોની માતા ? આ જીવે સંસારમાં એક વાર નહિ, બે વાર નહિ, અરે, અનંતી વાર આ જીવો સાથે સગપણ કર્યો છે, પરંતુ આ જીવડો ધરાયો નહીં. હું તે કહું છું તું પ્રેમથી સમજી જા. અને જે માગે તારા ભાઈ ગયા છે, તારા પતિ ગયા છે એ જ માગું તારા આ પુત્રરત્નને જવાની અનુમતિ આપી મહાભાગી થા ! સુનંદા–મહારાજ ! હવે એ વાત જવા દ્યો ! હું કોઈ પણ રીતે આ છોકરાને લઈને જ માનીશ. મારા જીવતાં એને સાધુ નહીં થવા દઉં. પંચ ભેગું કરીશ, સંધ ભેગો કરીશ, અરે, જરૂર લાગશે તે રાજદરબારે જઈને પોકાર કરીશ, ગમે તે કરવું પડશે તે કરીશ, પરંતુ મારો છોકરો લીધે જ રહીશ. ધનગિરિ–સુનંદા, સુનંદા ! આ તું શું બોલે છે? કાંઈ વિચાર કરે છે ખરી ? તને આ નથી શોભતું. તારી પાસે કાંઈ આ બાલક મેં પરાણે નહોતો માગ્યો. મેં બાલકની માંગણીય નહોતી કરી. તે મને વગર માગે, બધાની સાક્ષી વચ્ચે, એને વહોરાવ્યો હતો. હવે તારી માગણી નકામી છે. તેમ જ પુત્ર માટે જેટલો તારો–માતાનો હક્ક છે તેથી લગારે ઓછો હક્ક પિતાને-મારો નથી એ તો તું પણ જાણે છે જ. માટે ભલી થઈ સમજી જા, અને નકામો કલેશ કરો છોડી દે. સુનંદા–એ બધું હું જાણું છું. પણ પુત્ર પ્રતિને મારે મોહ હજી છૂટ નથી. મને તે એ રાજહંસ એ ગમ્યો છે કે એના સિવાય હું જીવી નહિ શકું. માટે ગમે તેમ કરો, મારા ઉપર દયા લાવો, પણ મારો બાલુડા મને પાછો આપે. આર્ય સમિત–બહેન સુનંદા ! આવું શું બોલે છે? એ તો વિચાર કે મને સાક્ષી રાખી તે આ બાળક અમને આપ્યો હતો. અરે, તે વખતે તું જ કહેતી હતી કે આ છોકરે રડી રહીને મને કાયર કરી છે, એક ક્ષણ પણ સુખ શાન્તિથી બેસવા નથી દીધી. હવે અત્યારે આ શું કરી રહી છે? સમજી લ્ય, તારા આગ્રહથી કદાચ આ બાળક તને સંપાવીએ, પણ તારે ઘેર આવ્યા પછી એ પાછો પહેલાંની જેમ રડવાનું શરૂ કરશે તો હું શું કરીશ ? અરે, એ માંદો પડશે અને મરી જશે તો તે વખતે તું શું કરીશ? લગાર વિચાર તો કર, કે તું અત્યારે શું કરી રહી છે. સુનંદાભાઈ, ગુરુજી, આપ કહો છે તે બધું સાચું છે; એમાં લગારે ખોટું નથી. પરન્તુ મને પુત્રને મેહ છે. આ રાજાના કુંવર જેવો, મારો દેવનો દીધેલ લાડકવાયો, મને છોડીને જાય, સાધુ થાય એ મને નથી ગમતું. આટલું બોલી સુનંદાનું હદય ભરી આવે છે અને તે જોરથી રડે છે, પણું એને ખાલી હાથે પાછું આવવું પડે છે. છેવટે સંધ, મહાજન પંચ બધે એની ફરિયાદ ગઈ. પરંતુ ન્યાયનો કાંટો કાઈની શરમ, For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ] યુગપ્રધાન કેઈની શેહ, કે કેઈનેયે પક્ષપાત નથી સહે. બધાએ કહ્યું– તારા પુત્રને હાથે કરીને સોંપ્યો છે, હવે તારે પાછો માંગવાનો હક્ક જ નથી. પરતુ સુનંદા કાંઈ કાચી માટીની ન હતી. એણે રાજા પાસે ધા નાખી ગમે તેમ થાય પણ મારો બાળક-મારો વજી મને પાછો અપાવે. રાજાએ એની બધી વાત સાંભળી. એના માતૃહૃદય ઉપર રાજાને દયા આવી. રાજાએ કહ્યું જે બન્યું તે બધું બન્ને પક્ષ મૂકી ઘો અને હું ન્યાય આપું તે બન્ને માનવા તૈયાર થાઓ ! આવતી કાલે રાજસભામાં બાલક, તેની માતા સુનંદા અને પિતા આર્ય ધનગિરિ–એ બધા આવે. બાલકને હું કહીશ-જેની પાસે જવું હોય તેની પાસે જાય. જેની પાસે જાય એને એ બાલક ! સુનંદાને ખાતરી હતી કે આટલા દિવસ મેં તેને ધવરાવ્યો છે, રમાડ્યો છે એટલે તે મારી પાસે જ આવશે. છતાં બાલકને ખેંચવા અનેક જાતનાં વિવિધરંગી નાનાં મોટાં રમકડાં અને મનગમતાં મીઠાઈ મેવા, કપડાં વગેરે એ પિતાની સાથે લઈ ગઈ. આર્ય ધનગિરિ પણ બાલોપયોગી એવી સાધુનાં ઉપકરણો લઈ આવી પહોંચ્યા હતા. આખી રાજસભા ચિકાર ભરાઈ છે. બાલક રાજસભામાં રમે છે. રાજાનો હુકમ થતાં જ માતાએ બાળકને પોતાની પાસે બોલાવવા માંડે. પ|વજ તે શાંત ધીર ગીની માફક અચલ જ બેસી રહ્યો. ઘણુંયે રમકડાં, મીઠાઈઓ, કપડાં બતાવ્યાં, પરંતુ વજી તો વજીની માફક અભેદ્ય જ રહ્ય; ન હાલ્યો કે ન ચાલ્યો. રાજાએ પણ વજને કહ્યું બેટા ! તારી મા તને બોલાવે છે. તું જે તે ખરે તને રમવાને કેવાં રમકડાં લાવી છે? અરે, તારા માટે તારી મા કેવો મીઠે લાડુ લાવી છે. આમ રાજાએ, રાજરાણીઓએ અને સુનંદાએ વજકુમારને ઘણો ઘણું સમજાવ્યો, પરંતુ બાલક વજી આંખનો ખૂણે પણ ઉંચે ન કર્યો. એ સમજતો હતો–આ અપૂર્વ સમય હતો, આ ઘડી ચૂક્યો તો ચોરાશીના ચક્કરમાં ફસાવાનું હતું. છેલ્લે રાજાએ આર્ય ધનગિરિને લાવ્યા, અને કહ્યું: મુનિવર ! હવે આપ આ બાલકને બોલાવો ! ધનગિરિજીએ નાના પાત્રો, નાની પુંજણ, નાનો રજોહરણ, નાને ડાડો વગેરે મૂકયું. ત્યાં તો બાલ વજી ઊઠે, રજોહરણ લઈ ખૂબ નાઓ અને ગુરુના ચરણારવિંદમાં હસતો જઈને ઊભો. સભાઓ અને રાજાએ ફેંસલો આપેઃ પુત્ર એના પિતા પાસે જ રહેશે. સુનંદા હારી, થાકી. આખરે એનાં અજ્ઞાનપલો દૂર હટી ગયાં. એને થયું જે માગે મારા બંધવ આર્ય સમિતિ ગયા, જે માર્ગે મારા પતિદેવ ગયા, અને જે પંથે વિચારવાનું પુત્રે પસંદ કર્યું એ જ માર્ગ મારા માટે કલ્યાણકારી છે. છેવટે સુનંદાએ દીક્ષા સ્વીકારી. ત્રણ વર્ષના બાલક વજને પણ દીક્ષા આપવામાં આવી. એની માતાના આગ્રહથી તેના રક્ષણની યોગ્ય વ્યવસ્થા ખાતર બાલક સાધુ વજસ્વામીને સ્વાધ્વીજીના ઉપાશ્રયે રાખવામાં આવ્યા. ભવિષ્યના જન સંઘના મહાન નાયક, જન્મથી જ સાધુ, આ વજીસ્વામી આઠ વર્ષની ઉમ્મર સુધી સાધ્વીજીથી પાલન કરાયા, સંસ્કાર પામ્યા, જ્ઞાનનિધિ પામ્યા અને એકાદશાંગી ભણ્યા. જય હો એ ચારિત્રરાજને ! (ચાલુ) For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સારસાગર લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી મહિમાપ્રભવિજયજી બહુધા મહાપુરુષોને આ સંસારને “સંસારસાગર”, “ભદધિ ઈત્યાદિ ઉક્તિ દ્વારા સમુદ્રની ઉપમા આપતા જોઈને, તેની ઘટના કરવા માટે મન લલચાતું. આસો શુદિ પૂર્ણિમાની શુભ્ર રાત્રિ હતી. ચંદ્ર સોળે કળાથી ખીલ્યો હતો, અને પોતાનાં રૂપેરી કિરણોથી જગતને જાણે શુભ્ર બનાવતો હતો. કુમુદનાં વનો હસી રહ્યાં હતાં. મહાસાગર હૃદયવલ્લભના દર્શનથી તરંગે ઉછળતો હતો. કિશોર કિશોરીનાં ટોળાં વિવિધ ક્રિડા દ્વારા મોજ ઉડાવી રહ્યાં હતાં. માનિનીમંડળ હર્ષઘેલું બન્યું હતું. ચકોરચક્ર આનંદમગ્ન બન્યું હતું. પૃથ્વી દેવી જાણે રૂપેરી સાડી ઓઢી અવનવાં દૃશ્યો દેખાડી વિલાસી વૃન્દના આનંદને પોષતી હતી. ચંદ્ર પોતાની શીતળ કિરણાલીથી દિવસ ભરના સાંસારિક પરિતાપથી સંતપ્ત બનેલ દુનિયાને સુધાપાન કરાવતો હતો. આવા શાંત સુંદર સમયે “ સંસારસાગર'ની ઉક્તિને ઉકેલ કરવા મન લલચાયું. સાગર જેમ ખારે છે, તેમ વિષયવિલાસરૂપી ખારા જળથી પરિપૂર્ણ હોવાથી સંસારરૂપી મહાસાગર પણ ખારો જ છે. સમુદ્રમાં કલ્લોલ ઉછળતા હોય છે, તેમ ભવસમુદ્રમાં પણ જન્મ જરા ને મરણ રૂપી તરંગો ઊછળી રહ્યા છે. સાગરમાં જેમ ભરતી ને એટ આવે છે તેમ સંસારમાં પણ સુખદુ:ખની ભરતી ને ઓટ આવ્યા કરે છે. દરિયામાં જેમ મેટા મોટા મગરમ હોય છે, તેમ આમાં પણ રાગદ્વેષાદિ રૂપી મહાન મગરમચ્છ વસી રહ્યા છે. સમુદ્ર જેમ અપાર છે, તેમ સંસારરૂપી સમુદ્ર પણ અપાર છે, કારણ કે એ અનાદિ અનંત છે; એટલે કે તેનો આદિ કે અંત નથી. દરિયામાં જેમ મોટા વમળ હોય છે, તેમ સંસારમાં પણ સ્થળે સ્થળે મિથ્યાત્વ, અવિરતિ ને કષાયરૂપી મહાન વમળો--મોટી મોટી ભમરીઓ છે, કે જેમાં આવેલી જીવનનૌકા ડૂબે જ ડૂબે. દરિયામાં કઈ કઈ સ્થળે ખડકે હોય છે, તેમ સંસારમાં પણ કામ, ક્રોધ, લોભ, મદ, માયા ને મમતારૂપી ભયંકર ખડકે ખડકાયેલા છે. આ રીતે સંસારને સાગરની સાથે મહાપુરુષો જે સરખાવે છે તે યથાર્થ ને વાજબી જ છે. આવા ભીષણ અને સંકટોથી વ્યાપ્ત એવા સંસારસાગરને કઈ રીતે કરવો તે એક પ્રશ્ન બાકી રહે છે. જેમ મજબૂત જહાજ તેમ જ અનુભવી નાવિક મળી જાય તો ભયંકર એવો પણ સમુદ્ર સહેજે તરી શકાય, તેમ સંસારસમુદ્ર માટે પણ સમજવું: મજબૂત જહાજ તે સધર્મ અને અનુભવી નાવિક તે ધર્મપ્રરૂપક દેવ અને ધર્મોપદેશક ગુરુ. કંચન-કામિનીના ત્યાગી, અખંડઆનંદમય મોક્ષના સાધક, નિઃસ્વાર્થ ભાવે શુદ્ધ તત્ત્વ પ્રરૂપક, પંચમહાવ્રતધારી, નિષ્કારણજગબંધુ, કરુણાનિધાન, પૂજ્ય મુનિપુંગવો એ સાચા સુકાની છે, જેઓ ભવ્ય પ્રાણીઓને સંયમ જહાજમાં બેસાડી મુક્તિરૂપી ઈષ્ટનગરે પહોંચાડે છે. આ સંયમ (ચારિત્ર ) એવું ઉત્તમ નૌકારત્ન છે, જે દરિયાઈ મુસાફરીમાં સંભવતાં યા ઉદ્ભવતાં સંકટોને પાર કરે છે, અને પોતાના આશ્રિતોને નિર્વાધે મોક્ષપુરીરૂપી ઈષ્ટ સ્થાનકે પહોચાડે છે. સંયમ ચારિત્ર જેટલું પુષ્ટ તેટલું વધુ સહેલાઈથી મેક્ષરૂપી નગરે પંહોચી શકાય છે. માટે સંસાર-સાગરને તરવાને સંયમ-ધર્મરૂપી મહાન જહાજને સૌ અપનાવે કે જેથી શાશ્વત સુખના ધામ રૂપ મેક્ષપદની પ્રાપ્તિ થાય એ જ શુભ ભાવના ! સં. ૨૦૦૨, શરદ પૂર્ણિમા, મધુપુરી (મહુવા). For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir संशोधन लेखकः-श्रीयुत अगरचंदजी नाहटा १. "श्री जैन सत्य प्रकाश” के गत अंक (क्रमांक १३३) में प्रो. हीरालाल रसिकदास कापडियाने आत्मोपदेश सज्झायके कर्ता विनयप्रभमूरिके लिए ३ व्यक्तिओंमेंसे किसीका अनुमान किया है। पर उनमेंसे खरतरगच्छचाले विनयप्रभ तो संभव नहीं, क्योंकि उनकी भाषा भी प्राचीन थी और उन्हें मूरिपद भी नहीं था। नं. १-२ दोनों अभिन्न हैं, अतः उक्त सज्ज्ञाय के कर्ता पौर्णमिक विनयप्रभसूरि ही संभव है। २. उसी अंकमें 'शोयलनी नव वाड' लेखमें मु. श्री ज्ञानविजयजीने नं. २ के कर्ता जिनहर्षको वस्तुणलचरित्र के कर्ता एवं उस कृतिका रचनाकाल सं. १५२९ लिखा है, यह दोनों गलत है। वास्तवमें 'सत्यविजयरास' के कर्ता खरतरगच्छीय कवि जिनहर्षने इसकी रचना सं. १७२९ में की है । “ सूर" से ७ स्पष्ट है, मुनिश्रीने ५ समझकर यह गलती की है। નવી મદદ ૧૧) પૂ. આ. મ. શ્રી. વિજયલબ્ધિસૂરીશ્વરજીના સદુપદેશથી લાલબાગ જૈન ઉપાશ્રય, भुंम४. ૧૫) પૂ.પં.મ.શ્રી હેમાગરજી ગણુિના સદુપદેશથી શ્રો. કરમચંદ પૌષધશાળા અંધેરી (મુંબઈ) ૧૧) પૂ. મુ. મ. શ્રી. પ્રબે ધસાગરજીના સદુપદેશથા શેઠ મંગળદાસ ભુરાભાઈ, કપડવંજ, १०) पू. भा. भ. श्री. विय-यायसरिन। सपशथा, न संध, धोता. ૫) પૂ. ૫. મ. શ્રી. ચંદ્રવિજય જીના સદુપદેશથી, શ્રી. નમિનાથ જૈન ઉપાશ્રય, મુંબઈ २) ५. मा. म. श्री. सागरना सपश्था, नय, सास. आ सीने। अमे भाभार मानीसे छी.. 10 &ાળધર્મ- મહુવામાં આસો વદ ૭ ને ગુરુવારના રોજ રાતના પૂ. આ. ભ. શ્રી. વિજયલાવણ્યસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુ. મ. શ્રી જયંતવિજયજી મહારાજ ૮૧ વષ ની વૃદ્ધ વયે કાળધર્મ પામ્યા. For Private And Personal use only Page #36 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Shri Jaina Satya Prakasha. Regd. No. B, 3801 શ્રી જૈન સત્ય પ્રકાશ. દરેકે વસાવવા ચાગ્ય 0 શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલખર્ચના એક આના વધુ). (2) દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનાં સાતસે વર્ષના જૈન ઈતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ્ય સવા રૂપિયો. ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમૃદ્ધ 240 પાનાંના દળદાર સચિત્ર અંક : મૂલ દાઢ રૂપિયે શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અંકો [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. કાચી તથા પાકી ફાઇલ * શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજા, ચાયા, પાંચમા, આઠમા, દસમા, અગિયા મા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. e —લમ- . શ્રી જૈનધમ, સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. મૃદ્રકઃ-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, પ. બા. નં. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય—અમદાવાદ. પ્રકાશક:~ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જૈશિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal use only