SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ૨ ] શ્રી હેમ દીક્ષા મુહૂર્ત—મીમાંસા [ ૫૭ કર્યું હોય. પ્રભાવક ચરિત્રકારના ઉલ્લેખ પ્રમાણે તો એક વખત કન્યા લગ્ન લેવા માણસ લલચાઈ જાય, કારણ કે કન્યા લગ્ન રાખે એટલે સીધેસીધું “ધર્મથિસે ચલે ને રાકૃસ્થિત સૂર્યમૌન એ બન્નેનું સમીકરણ થઈ જાય છે. “ઘા થિvજેને પૂર્વોક્ત foળ” એ બન્ને ઉલ્લેખો વૃષભનો ચન્દ્ર ગ્રહણ કરવાને પીઠ થાબડે છે. આમ એક બીજા વાક્યનો સમન્વય ઉપર ઉપરથી સમજી સહસા નીચે પ્રમાણે લગ્ન કુંડલી કરી દેવાય. I se = રાજ કપૂરના ન્કKH : + 4 રમણ # 2 :: ૮, - X ૪૪મ xst છે - સ.મં જ ૧ શુક્ર ..' ' fn. ક '.K .-. ૪. - સાર-:: મ -, * . .. . ગ મw'. * . દ * : * * * ૧, '1, w૬ આમાં આઠમે શુક્ર ઉપcoછે તથા જેના આધારે મુકેલ છે. ધિષ્ય શબ્દને અર્થ શુક્ર એવો થાય છે. જે માટે અભિધાનચિત્તામણિમાં શુક્રના નામો ગણાવતાં–શુ મામ કાવ્ય જ્ઞના માવઃ રવિ કાજુ-વિદઇ: ધિષ્યને પણ ગણવેલ છે. પણ સર્વ અરસપરસ વિસંવાદી હોવાથી ઘટતું નથી. પૂર્વોકત બને કથનોને ઊંડાણથી વિચાર કરીએ ત્યારે આ વિરોધો અને વિસંવાદો દૂર થાય છે. તે વિચારણું આ પ્રમાણે છે. A ૩. વિરેાધોનું સમીકરણ. (૧) tireળ્યાં શનિવારે જ, વો સાર એ શ્લેકાર્ધમાં રોહિણીને અર્થ રોહિણી નક્ષત્ર એવો ન કરતાં રોહિણું મુહૂર્ત એવો કરવો. એક અહોરાત્રમાં ત્રીશ મુહૂર્તો આવે છે. બબ્બે ઘડીનું એક મુહૂર્ત હોય છે. જ્યોતિષ ગ્રન્થમાં તે મુહૂર્તોના નામ ને નક્ષત્રના નામ એક સરખા જ છે. કોઈ કાઈ સ્થળે તે તે નક્ષત્રના દેવતાના નામે પણ મુહૂર્તના નામ જણાવ્યા છે. અર્થાત જે નામનું મુહૂર્ત હોય છે તે બે ઘડીમાં તે તે નક્ષત્રનું વર્ચસ્વ-બલ હેાય છે. તે મુહૂર્તમાં તે તે નક્ષત્રમાં વિહિત કાર્યો કરવાથી સિદ્ધ થાય છે ને નિષિદ્ધ કાર્યો ન કરવાથી લાભ થાય છે. નવમું મુહૂર્ત બ્રાહ્મ-અર્થાત રહિણું છે. એટલે રહિયાનો અર્થ નવમા મુહૂર્તમાં એવો કર. જ્યારે રેહિણીને અર્થ તે નામનું નક્ષત્ર એવો કરવામાં નથી આવતો એટલે માહ શુદિ ૧૪ને દિવસે તે નક્ષત્ર ન હોય. ધનિષ્ઠાની સાથે રોહિણનો નવમો રવિયોગ થાય એટલે ૧૩મો રવિયોગ ન ઘટે વગેરે સર્વ વિરેાધ દૂર થાય છે ને આગળનો અર્થ બંધ બેસતો આવે છે. (૨) પ્રભાવક ચરિત્રમાં “શા દિwજેને અર્થ રોહિણી નક્ષત્રમાં એવો જે કરવામાં આવતે હતો તે હવે બ્રાહ્મ મુહૂર્તમાં એવો કરવો એટલે અર્થ પણ સીધેસીધે લાગે ને કોઈ ગોટાળો થાય નહિ. અહિંથી રોહિણી દૂર થઈ એટલે “વિદoથે સથTS ” તેનો સીધો અર્થ આઠમા નક્ષત્રમાં એવો કરે. આઠમું પુષ્ય નક્ષત્ર છે. તે માહ શુ. ૧૪ ને દિવસે હોય છે ને પુષ્ય નક્ષત્ર લેતાં ધનિષ્ઠાના સૂર્યથી ૧૩મો રવિગ પણ ઘટે છે. એટલે “વિઘો = ” એ કથન પણ અર્થપષક બને છે. For Private And Personal Use Only
SR No.521626
Book TitleJain_Satyaprakash 1946 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy