________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક કવિ દેપાલવિરચિત શ્રી શત્રુંજય ચૈત્યપરિપાટી
સંપાદક શ્રીયુત-સારાભાઈ મણિલાલ નવામ, અમદાવાદ.
[આ પરિપાટી સંવત ૧૯૭૧ના સમરાશાહના ઉદ્ઘાર પછીની અને સંવત ૧૫૮૭માં થયેલા કરમાશાના ઉદ્દાર પહેલાંની હોવાથી, અને રૃપાલ કવિની વિદ્યમાનતાને સમય સંવત ૧૫૦૮ લગભગા હૈાવાથી, કવિના સમયમાં શત્રુંજય પરનાં તે વખતનાં જિનમદિરા તથા મા જાવા માટે બહુ જ ઉપયાગી છે.—સ]
મારા સંગ્રહમાં સોંવત ૧૫૫૮ના માહ શુદિ ૮ ને રવિવારના દિવસે લખાયેલેા પ્રાચીન ગુજરાતી કાવ્યેાના એક ગુટકા છે, જેની પુષ્પિકા આ પ્રમાણે છે.
" संवत १५५८ वर्षे माघ सुदि ८ तिथौ रविवारे । श्रीखरतरगच्छे पूज्यश्री जिनराजसूरिशिष्य पं. श्री राजसुंदरेणालेखि || श्रीढोरगोत्रे सा० भ्रूणा पुत्र चौ० नापा पुत्र सा० रायमल्ल । मेदिनीमल्लते पुस्तिका ॥ सुश्राविका पुण्यप्रभाविका चौधरणिनाओ । श्रा खिमाई पठनार्थ ॥ छ ॥
આ ગુટકામાં આપેલાં પ્રાચીન ગુજરાતી કાવ્યેાના આ માસિકમાં યથાસમયે પરિચય આપવા હું પ્રયત્ન કરીશ. હાલમાં તે। આ કાવ્યા પૈકી શ્રાવક કવિ કૅપાલવિરચિત શ્રો શત્રુંજય ચૈત્ય પરિપાટીના ટ્રૅક પરિચય આ લેખકમાં આપવાના મારા ઇરાદે હાવાથી પરિપાટીને મૂળ પાઠ પ્રથમ આપું છું.
જીરાવલઉ જગનાથ, પમિય પારસનાથ ।
પ્રભુ પ્રતાપિ અતિ ઘેર, નામિ`િ ન લાગઇ ચાર ! નામિઠુિં ન લાગઇ ચાર ચડઉ ચિતિ તિ રાડિ વાડલઉ દેપાલુ ભઈ જયવંત જિષ્ણુવરુ જગતગુરુ જીરાવલ
જીશવલ જયવંતુ, અનુ પ્રીયડઉ ધનવંતુ કુલવત જ પહિ એમ, લીજહિઁ અભિગ્રહ નેમ ! લીજહિઁ અભિગ્રહ નેમ, દી િભટ્ટ ચારણ ચાઉલઉં ! દેપાલુ ભણુઈ જયવંત જિષ્ણુવરુ જગતગુરુ જીરાવલ જીરાવલઉ જગ દાનિ, મનુરયણિ દિન સુભ યાનિ ં લછિિહં જસુ ધરણૐ, સુજસ કલુ પાસજિષ્ણુ દું । સુજ* કલુ પાસ જિષ્ણું, વિ લિ દુષ્ટ કમઠ હુ લઉ। દેપાલુ ભણુઈ જયવંત જિષ્ણુવરુ જગતગુરુ જીરાવલઉ જીવા ન માહિ જે, દયાધર્મ જાહિ લે ! જિંગ કહિ પરઉપગાર, ગિ મુકુટ તે સિગાર ।
For Private And Personal Use Only
॥ ૧ ॥
॥ ૨ ॥
॥ ૩ ॥