SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨] વ્યાકરણુસૂત્ર સાથે ન્યાયસૂત્રને સંબંધ સંબંધ સૂચવે છે. તે ન્યાયોની સંખ્યા લગભગ ૧૪૧ની છે. તેમાંથી ફકત પ૭ ન્યાયોને જ હેમચન્દ્રાચાર્યે પોતાના સિદ્ધહેમમાં સ્થાન આપ્યું છે, બાકીના ૮૪ ન્યાય પણ ઉપયોગી છે. સંપૂર્ણ ન્યાયનો અભ્યાસ ગુરુમુખથી થાય ત્યાંસુધી સિદ્ધહેમની મજા ન આવે અને બીજા વૈયાકરણની સાથે ચર્ચામાં પણ ઊતરી ન શકાય. તે ન્યાયમાંથી થોડાક ન્યાય, ઉદાહરણ, જ્ઞાપક, નિત્યાનિત્ય સાથે અહીં આપું છું. अपेक्षातोऽधिकारः॥१२॥ આ એક ન્યાય સુત્ર છે. એનો અર્થ એ છે કે વ્યાકરણ શાસ્ત્રમાં અધિકાર (અનુવૃત્તિ વ્યાકરણકારની ઈચ્છાધીન છે. જેમ કે અમુક સૂત્રથી (વિકલ્પ) ની અનુકૃતિ ચાલી તેને ક્યાં સુધી લઈ જવી એ સૂત્રકારને આધીન છે, એમાં કોઈની શંકાને સ્થાન પણ ન મળે. એટલે આ ન્યાય જ એમ ફેંસલે આપે છે કે, અધિકારની પ્રવૃત્તિ અને નિવૃત્તિ સૂત્રકારોધીન છે. ઉદાહરણ તરીકે. પારસરે વિચ' રા૧૬૦ આ સૂત્રથી અસતનો અધિકાર અને યાદિ વિધિનો અધિકાર ચાલ્યો હવે આ અધિકારને સૂત્રકાર પોતાની ઈચ્છા પ્રમાણે જ્યાં સુધી લઈ જવો હશે ત્યાં સુધી લઈ જશે. અસતનો અધિકાર “રતઃ' રાલ૯ સુધી એટલે ૩૦ સૂત્ર સુધી અને સ્વાદિનો અધિકાર “નો .” રાતેa૯૯ એટલે ૩૯ સૂત્ર સુધી લઈ ગયા. હવે જો કોઈ શંકા કરે કે અસતને અધિકાર ૩૦ સૂત્ર સુધી જ લાવ્યા અને સ્વાદિવિધિનો અધિકાર ૩૯ સુત્ર સુધી લાવ્યા તે બન્નેને એક જ સૂત્રમાં નિવૃત્તિ પમાડી દેવા હતા, નિરર્થક બેના અધિકાર જુદા ચલાવ્યા. તે જાણવાનું કે આવી શંકા કરવી અયોગ્ય છે. કારણકે ઉપરનો ન્યાય જ એમ બતાવી આપે છે કે અધિકારની પ્રવૃત્તિ અને નિવૃત્તિ સૂત્રકારાધીન છે. હવે આ ન્યાયનો જ્ઞાપક શું છે અર્થાત કયાં સૂત્રથી આ ન્યાય સૂચિત થાય છે એ જોઈએ, જેમ કે રેરાના સાધવું છે તે સેવ+આબુ આવી સ્થિતિમાં દૂરવપશ્ય લાઈ૩૨૫ આ સૂત્રથી આમ્ નો નાગુ કરવામાં આવશે. હવે કોઈ પૂછે કે સૂત્રમાં તો સૂત્રકારે દૂર્ઘ આgઃ અને ર મૂક્યાં છે અર્થાત સૂત્રનો અર્થ તો એ નથી જ નીકળતો કે નામ નો નામ થાય છે. અને કરાય છે તો માનું ને નામુ એટલે સૂત્રકારને સૂત્ર આમ બનાવવું હતું એનો “panu મને નામ” પણ આમ ન બનાવતાં હૃદ્યાપથ્ય” આ પ્રમાણે સૂત્ર બનાવ્યું છે. જવાબ એ છે કે સૂત્રકારની દૃષ્ટિમાં આન્યાય હતો અને આ ન્યાયને લક્ષ્યમાં રાખીને જ સૂત્રકાર સમજે છે કે, “રામ નામ વાલાકા૪૧. આ સૂત્રની અનુવૃત્તિ “દૃઘva”આ સૂત્રમાં લઈ શકાશે. એટલે સૂત્રમાં અક્ષરો વધારવાની જરૂર નથી. પણ થોડીવાર માટે સમજ કે.આ ન્યાય સુત્ર નથી તો “ગામ ના ” આ સૂત્રની અનુવૃત્તિ “દૂશ્વાશ્ચ” આ સૂત્રમાં લઈ જવાને અધિકાર ન સૂત્રકારને છે, ને ટીકાકારનો. આ થઈ અધિકારની પ્રવૃત્તિ. હવે નિવૃત્તિની વાત વિચારીએ–“ઉન્નત્તરવરે.” નારારા આ સૂત્રથી સધ્યક્ષરોની સાથે છે અને શત થાય છે. કોના સ્થાને થાય છે. એ સૂત્રકારે સૂત્રમાં બતાવ્યું નથી અને ઉપરથી શ્રાવણર્જી છે લારા છે આ સૂત્રથી ઉપસર્ગના અવર્ણની અનુવૃત્તિ ચાલી આવે છે. હવે ઉપરની અનુવૃત્તિથી ઉપસર્ગના For Private And Personal Use Only
SR No.521626
Book TitleJain_Satyaprakash 1946 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy