Book Title: Jain_Satyaprakash 1945 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521615/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ 00 જ છે વર્ષ ૧૧ : અંક ૧ ] અમદાવાદ : ૧૫-૧૯-૪૫ [ ક્રમાંક ૧૨૧ વિ ષ ય - ૬ શું ન ger कोबा (गांधीनगर) R. ૩૮૨ ૦૦૨ : ૫ ૧ અગિયારમું વર્ષ : સંપાદકીય ૨ શ્રાવણ વદ પાંચમની રાતે : વદેમાતરમને ઉતારી ૩ પહાવાગરણ અને હિંસાનાં ગુણનિષ્પન્ન નામ : પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૪ પદ્માવતી અને ધારણી : શ્રી. મેહનલાલ દીપચંદ ચોકસી ૫ જૈન તપ અને અણુહારી વરતુઓ : શ્રી વૈદ્યરાજ હિમ્મતલાલ કે. શાહ ૬ ધન સાર્થવાહ : પૂ. ઉ. મ. શ્રી. સિહિમુનિજી . ७ एक अप्रसिद्ध जैन महाकाव्य : श्री भंवरलालजी नाहटा ૮ મૂર્તિ પૂજને પ્રભાવ : પૂ. મુ. મ. શ્રી. ભકં કરવિજયજી नगरकोटके तीन स्तवन और विशेष ज्ञातव्य : श्री. अगरचंदजी नाहटा ૧૦ મઝિમિકા શાખાની ઉત્પત્તિનું રથાન : પૂ. મુ. મ. શ્રી. ન્યાયવિજયજી : ૧૧ : ૧૫ : ૨૨. : ૨૭ : ૩૧ લવાજમ-વાર્ષિક બે રૂપિયા ! છૂટક ચાલુ અંક-ત્રણ આના For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - નવી મદદ ગત શ્રી પર્યુષણા મહાપર્વના નિમિત્તે સમિતિને નીચે મુજબ મદદ મળી છે તે માટે અમે પૂજ્ય આચાર્ય મહારાજ આદિ મુનિવરોને તેમજ સહાયકાના આભાર માનીએ છીએ. ૧૫૯) પૂ. મુ. મ. શ્રી. પુણ્યવિજયજી મ. ના સદુપદેશથી લુગુ સાવાડા, માટી પાળના જુદા જુદા સગૃહસ્થા તરફથી, અમદાવાદ ૧૫૧) પૂ. આ. ભ. શ્રી. વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી શ્રી લાલબાગ જૈન ઉપાશ્રય, મુંબઈ. ૧૦૧) પૂ. આ. ભ. શ્રી. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી શ્રી પાંજરાપોળ જૈન ઉપાશ્રય, અમદાવાદ. હું ૨૫) પૂ. મુ. મ. શ્રી. પરમઝભવિજયજીના સદુપદેશથી 9. જૈનસંધ, પેટલાદ. ૨૫) પૂ. મુ. મ. શ્રી. અશોકવિજયજીના સદુપદેશથી હરજી જૈનશાળા, જામનગર. ૨૫) પૂ. આ. ભ. શ્રી. વિજયભુવનતિલકસૂરિજીના સદુપદેશથી કાશીપુરા વીસા ઓસવાલ | સંધ, બારસદ, ૨૫) પૂ. મુ. મ, શ્રી. ભ૮ કરવિજયજીના સદુપદેશથી જૈન ઉપાશ્રય, ફેફલીયાવાડ, પાટણ. ૨૫) પુ. આ મ. શ્રી. વિજયઅમૃતસૂરિજીના સદુપદેશથી વડવા જેનસંધ, ભાવનગર, ૨૫) પૂ. પં. સ. શ્રી. કીર્તિમુનિજીના સદુપદેશથી જૈનમંધ, માલણુ. ૨૧) પૂ. આ. ભ. શ્રી. વિજયલક્ષમણુસૂરિજીના સદુપદેશથી દાદર જૈનસંધ, મુંબઈ. ૨૧) શેઠ ચીમનલાલ ખેમચંદ તરફથી તેમની પુત્રી બેન ઝોણીબેન નિમિત્ત, વાવ. ૨૦) પૂ. મુ. મ. શ્રી. હું સસાગરજીના સદુપદેશથી વીસાનીમા જૈનસંધ, વેજલપુર. ૧૫) પૂ. મુ. મ. શ્રી. ચારિત્રવિજયજીના સદુપદેશથી જૈનસંધ, લુણાવાડા. ૧૫) પૂ. આ. મ. શ્રી વિજય મહેન્દ્રસૂરિજીતા સદુપદેશથી જૈનસંધ, તખતગઢ ૧૧) પૂ. આ. ભ. શ્રી, વિજયકુમુદસૂરિજીના સદુપદેશથી જૈનસંધ, ખેરવા. (પાંચ વર્ષ માટે. ) ૧૦) પૂ. આ. ભ. શ્રી. વિજયેાદયસૂરિજીના સદુપદેશથી જૈનસંધ, ચોટીલા. ૧૦) પૂ. પં. મ. શ્રી. લલિતવિજયના સદુપદેશથી જૈનસંધ, ઉમતા. ૧૦) પૂ મુ મ. શ્રી. શૈલેયસાગરજીના સદુપદેશથી Pવે. જૈનસંધ, ડુંગરપુર. ૧૦) પૂ. આ. સ. શ્રી. વિજયભક્તિસૂરિજીના સદુપદેશથી જૈનસંધ, થરા. ૫) પૂ. આ. ભ. શ્રી. દેવગુપ્તસૂરિજીના સદુપદેશથી જૈનસંધ, સોજત. ૫) શેઠ રાયચંદ ગુલાબચંદ ચોપડા તરફથી તેમના પુત્ર શાંતિલાલના વિવાવું નિમિત્તે. - અન્ય ગામના સ ાને મદદ મોકલવાની વિનંતી છે. વ્ય૦ For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश નેશનમાની વારી : ઘાંટારોટ : માવા (ગુનરાત) વર્ષ ૨? || વિક્રમ સં. ૨૦૦૧ : વીરનિ. સં. ૨૪૭૧ : ઈ. સ. ૧૯૪૫ સંવત ૨ | આ શુદિ ૯ : સામવાર : ૧૫ મી ઓકટોબર कमांक અકબર | ૨૨ ૧૧મું વર્ષ સિંપાદકીય] વિક્રમ-સંવત ૧૯૯૦: શ્રી રાજનગર-અમદાવાદના આંગણે ધર્મસભાસમ્ અપૂર્વ મુનિસમેલન ભરાયું. જૈન ઇતિહાસમાં એ કાળ, એ સ્થળ અને એ ઘટના અમર થઈ ગયાં. મુનિસમેલને શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિને જન્મ આપી પરઆક્રમણ સામે આત્મરક્ષણને દુર્ગ ઊભો કર્યો. વિક્રમસંવત ૧૯૯૧ : પોતાનું કાર્ય પાર પાડવા સમિતિએ “શ્રી જેન સત્ય પ્રકાશ' માસિક શરૂ કર્યું. આખાય જૈન (૨. મૂ) સંઘને સહકાર ચાહતું અને નાના–મેટા સહુ કાઈનું કૃપાભાજન બનતું “શ્રી જૈન સત્ય પ્રકાશ' મહિને મહિને મુનિસમેલનનું પવિત્ર સ્મરણ કરાવી જાણે મુનિસમેલનના સંભારણુરૂપ બની ગયું. વિક્રમ–સંવત ૨૦૦૧ : “શ્રી જૈન સત્ય પ્રકાશ’ને એક દસકે પૂરી થઈ બીજે દસકે શરૂ થયે. ૧૧મા વર્ષના આ પ્રારંભ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ આદિ મુનિસમુદાય સહિત સમસ્ત જૈન સંઘને, સમિતિના સહાયકૅને અને માસિકના લેખકેનો અમે નતમસ્તકે આભાર માનીએ છીએ; અને સદાકાળ એ સહુનો સહકાર અમને મળતો રહે એવી પ્રાર્થના કરીએ છીએ. માસિકના ૧૦ મા-જૂના વર્ષના અંત અને ૧૧ મા-નૂતન વર્ષના પ્રારંભના સંધિકાળે, અમારા દિલમાં અત્યારે તે તીર્થરક્ષાને મહાન પ્રશ્ન ઘોળાઈ રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે આપણું સમર્થ પૂજ્ય આચાર્ય મહારાજ આદિ મુનિવરો અને આગેવાન જૈન ગૃહસ્થ આ સંબંધી ગંભીર વિચાર કરે, પોતાના વિચારે એકબીજા સમક્ષ રજૂ કરે અને એ બધાયના પરિપાકરૂપે તીર્થરક્ષા માટે કોઈ સંગીન યોજના તૈયાર કરે ! આપણુ પત્રકાર બંધુઓ પણ આ માટે સતત પ્રચાર કરતા રહી યોગ્ય માર્ગ સૂચન આપતા રહે. સામાન્ય નિયમ છે કે મહાઆપત્તિ મતભેદને મિટાવી દે છે. તળાજાની દુર્ઘટના જેવી આખાય જૈન સંધ ઉપર આવી પડેલી મહાઆપત્તિ, આપણુમાં જાણે-અજાણે પસી ગયેલ મતભેદ કે મનભેદને મિટાવી દે અને આપણે આપણું પવિત્ર તીર્થોની રક્ષા માટે એકદિલ અને એકબોલ બનીએ-એ આજના યુગની મહાન આવશ્યક્તા છે. આપણે સૌ એ આવશ્યકતાને સ્વીકારી ક્રિયાશીલ બનીએ! ધર્મરક્ષાના આ કાર્યમાં પોતાનો નમ્ર ફાળો આપવાની ભાવના સાથે “શ્રી જૈન સત્ય પ્રકાશ” પિતાના ૧૧ મા વર્ષમાં પ્રવેશ કરે છે. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવણ વદ પાંચમની રાતે [અંધારી રાત વચ્ચે કરવામાં આવેલ કાળા અત્યાચારની કથા] તળાજા તીર્થની મૂર્તિખંડનની દુર્ઘટનાને ભાવવાહી શબ્દોમાં વર્ણન કરતી એક રૂપક કથા મુંબઈથી પ્રગટ થતા વિદેમાતરમ' દૈનિકના (ટપાલની આવૃત્તિ) તા. ૧૬-૯-૪પ ના અંકમાં પ્રગટ થઈ છે તે અક્ષરશઃ અહીં સાભાર આપીએ છીએ, અને આ દુર્ઘટનાનાં મૂળ શેધી કાઢવાની આપણી જવાબદારીમાં આપણે જરાય શિથિલ ન પડીએ એ માટે સમસ્ત જૈનસંઘનું નમ્રભાવે ધ્યાન દોરીએ છીએ. -તંત્રી. આ કથા અંધારી રાત હતી. ચારેકેર સૂનકાર હતો અને ત્યારે મુલાયમ હવા વચ્ચે એક કરપીણુ અત્યાચાર કરવામાં આવી હતી. રૂપરૂપના અંબાર જેવાં શરીર પરથી બે મસ્તકે ઉડાડવામાં આવ્યાં હતાં. એ અત્યાચાર વેળાએ રુધિરને બદલે કેસરની છાંટ ઊડી હતી. ઊડતાં મતકમાંથી એકેય ચીસ નીકળી નહિ અને છતાંય આ અત્યારને અલ ચિત્કાર આખા હિંદુસ્તાનની હવા વીંધીને ઠેરઠેર પ્રસરી ગયે. શ્રાવણ વદ પાંચમની રાત હતી. આકાશમાં વાદળાં હતાં. વરસાદ આવી આવીને અટકી જતો હતો. જમીન પર પાયો નાખવા આવ્યો હોય એ રીતે થાંભલો બનીને અંધકાર ઊતરતો હતો. ગામ સૂતું હતું. તમરાં ને કંસારીનો અવાજ ધ્રુજતો હ, પણ દેડકાંના એકધારા અવાજમાં તમારાં -કંસારીનો ધ્વનિ ડૂબી જતો હતો. દૂરથી શિયાળીઆ લાળી સંભળાવતાં હતાં. ગામના પાદરનું એક વાઘરિયું કૂતરું ભસી રહ્યું હતું. ગરિ ફરતે ફરતો ઊધે ને ગતિ વિનાને દેખાય એવી રીતે કાળી રાત હવે ઊંઘી ગઈ હતી. એ ચાલી જવાની ના પાડતી હતી. ગામ નિદ્રામાં પડયું હતું. રાતે વાળુ કરીને, નવીખી વાતું કરીને ખેરડાં મૂગાં થયાં હતાં. કેઈના ઘરની અંદરના વાળમાં રોટલો હતો ને રોટલાને પેટમાં ઠેકાણે પાડવા માટે પાણી હતું. રોટલા હારેનાં દૂધ અને છાશ એ તો સપનાની વાત થઈ હતી. એવી એક મેઘલી રાતે એક ટોળી એ ગામમાં આવી હતી. ટોળીના પગ જમીન પર પડતા હતા, એ પગને પછાડ કઈ ઘેર જવા માટેનો લાગતો નહતો. જાળવી જાળવીને તેઓ પગ માંડતા હતા. ગુસપુસ વાત થતી હતી. એ શબ્દોમાં કંપ હતો, ઉશ્કેરાટ હતો, નિર્ણય હતો. જે જે હે, બરાબર કાસળ કાઢવાનું છે.” ટાળીમાં એક જણ હતા. એણે એના ધ્રુજતા હોઠે કહી દીધું ? એલા ! તમારી હારે અહિ સુધી આવ્યો પણ હવે પગ થથરે છે. મારાથી આ કામે નહિ થાય. હું તે હાલ્યો જાઉં છું.” એ બોલી પર એક કડક અવાજ પથરાઈ ગર For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ ] શ્રાવણ વદ પાંચમની રાતે “હાલ્યો કયાં જઇશ? જહન્નમમાં? ચૂં કે ચાં કર્યું છે તો આ બધા છરા તારી છાતી ભેગા થઈ ગયા સમજજે ! મને ખબર નૈ કે ટાળીમાં આવો ડરપોક જણ છે. સીધેસીધો ચાલ.” રાત વધુ ઘેરી બનતી ગઈ. આ ટોળીના માણૂસોનાં પગલાં આછો અવાજ કરી રહ્યાં. કોઈ ભયાનક ખેલ ખેલવા આ માણસો જઈ રહ્યા હતા. તેમને શ્વાસ બહાર આવતો હતે. એક એક પળ જતી હતી એમ એમ ઉશ્કેરાટ વધતો હતો. એકાએક ચિબરી બોલી. કાળી રાત પર ચિબરીની એ બેલીએ વધુ કાળા પટ ચડાવી દીધો. તારી પાસે હથિયાર છે ને? ધાર તે એવી રાખી છે કે એ બધાંનું કામ કાઢી નાખવું એમાં જરાય વાંધો નહિ આવે.” ગામની બહાર આ ટાળી એનો માર્ગ કાપતી હતી. ને ગામનાં લોકે ઊંઘ ખેંચતા હતા. ગામના એક વખતના એક પટેલને સપનું આવતું હતું? ખેતર હતું. મોલ ઊભા હતા. પંખીઓ મોલ પર ઉડી રહ્યાં હતાં. કેસ ચાલતો હતો. કૂવાનાં પાણીની છોળ થાળામાં પછડાતી હતી. ખેતરનાં ડુડા પર મેતી પાક્યાં હતાં. નાની વહુની અવરણી કરવાની હતી. એ માટે પટેલે ગામને લહેર કરાવવાની વાત નક્કી રાખી હતી. પટેલ ઉંધમાં બોલી રહ્યા હતા. “સૌ આવજે ! એલા કેઈ રહી ન જાય. ગામના બીજા કોઈ ઘરમાં ચૂલો ન થાય છે.” શ્રાવણ વદ પાંચમની એ રાતે ગામને આ માનવી આવું શમણું માણી રહ્યો હતો. ઊંધ એ ગામડાનો આનંદ બની ગઈ હતી. જાગરણ એ ગામડાનું વેરી બની થયું હતું. પણ એ ગામના પાદરની અંદર શ્રાવણ વદ પાંચમની રાતે જે ટોળી પેઠી એ તે પૂરેપૂરી જાગતી હતી. બરાબર તપાસ કરી રાતને સમયે એ કેડી કાપી રહી હતી. સાથે મળીને ખૂન કરવાનું છે. અરેરાટી ન થાય એનું ધ્યાન રાખજે. આપણે મસ્તક જ ઉડાડી દેવાનાં છે. હાય કરી જશો મા. એનાં રૂ૫ ભારે છે.” ચિબરીએ ચચરાટી કરી. કાળજામાંથી સંપટ એ ધ્વનિ નીકળી ગયો. “જુઓ ! આપણે હવે પાસે આવી ગયા છીએ. તમને એક વાત સમજાવું. બેનાં તે મારે માથાં જોઈશ. ખૂન કરવા ધસે ત્યારે એ આંખો પર ધ્યાન દેશો નહિ. એ આંખો મોટી છે...ને શરીર? ગોરા ગોરાં છે.” હવે તે આ ટોળીનાં માણસો લેઢાનાં કાળજા કરી એ ટેકરી આગળ આવી ગયા, ટૂંક આગળ આવી ગયા. આ સુગંધ કયાંથી આવતી હતી ? કેઈએ સવાલ કર્યો.” “ આ જગ્યા તે મહેક મહેક થાય છે.” થાય નહિ? અહિ કોણ રહે છે એ જાણે છે? એમનામાં ફોરમ ભરી છે, ફોરમ.” તેય આપણે એનાં ખૂન કરવાં છે ? એના કરતાં એને જખ્ખી કરીએ તો?” “મૂંગો મર. આ વધ પાછળ તું એમ માને છે કે આપણે શું ધન જોઈએ છે? ના, રે ના ! આપણે તે પાણી દેખાડવું છે. આપણે તે ઈજજત તડવી છે.” For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ ૧ અંધારી રાતમાં આ બોલી બોલાણું. ટોળીનાં માણસો પુષ્કળ સામાન સાથે, હથિયાર સાથે ટૂંકની વંડી ટપી ગયા. ગામ ભરનિંદરમાં પિયું હતું. આવી કાળી રાત ક્યારે ય ઘૂંટાણી નહતી. ઉપરની એક ટૂંક આગળ ટોળી આવી પૂગી. દરવાજા સુધી આવી. “ પહેલાં દરવાજા તોડી નાખો.” “છીણી લાવ”, “હથેડી લાવ”; “ કરવત લાવ”, “અવાજ ન થાય.” ટાળીને એક જણ તે હવે રીતસર ધ્રુજવા લાગે. માબાપ, મને આમાંથી આઘો રાખે.” એ બેલનારના પેટ પર એક સખત પાટુ પડી. નાળવાળા જેડાની એ સખત પાટુ હતી. એ બોલનારે બેસી ગયો. મૂંગે મૂંગો ટાળીની અંદર ગૂંથાઈ ગયા. ખૂનનાં કાવતરાંને ખરું કરવા માટે આખી ટાળી એ જગ્યાએ જઈ પહેાંચી. ટાળી અંદર જવા લાગી. કેસર અને ચંદનની સુવાસ ઊડતી હતી. વાતાવરણમાં મહેક હતી. અવાજ આવ્યો : “ઉતાવળ કરો. ઘા કરો. બેનાં માથાં ઉતારી લો !” ખૂનીઓ આગળ વધ્યા. ભયાનક હથિયારોથી તેઓ ધસી ગયા. રૂડા રૂપાળા દેહ પરથી બે માથાં ઉતારવા માટે આખી ટોળી કામે લાગી ગઈ માથાં ઉતર્યા. એ મુખ એવા ને એવાં રહ્યાં. એ આંખો એવી ને એવી રહી. બેનાં માથાં મળ્યાં. પણ બાકીનાઓની છાતી પર તેઓ તૂટી પડયા. છાતી ભાંગી નાખવા માટે તેઓનાં બધાં હથિયારો ઉછળી પડયાં. એ બદમાશ ટોળીએ ચાર ખૂન કર્યો : સિતમારોએ ગણત્રી કરી, શસ્ત્રની ધાર ચલાવી, ધડથી મસ્તક જુદાં કર્યો. સુવાસિત આવાસમાં એ ટોળીએ એક ભયાનકમાં ભયાનક ગુને કર્યો. જુલ્મીઓ આ કાળાં કામ કરી ચાલ્યા ગયા. શ્રાવણ વદ પાંચમની એ રાત માંડ માંડ પૂરી થઈ ને બીજે દિવસે સૂરજ ઊગ્યો. અને ગામમાં હાહાકાર થઈ ગયા. ખૂન અને હત્યાના ખબર ફેલાઈ ગયા. ખૂન કરનારાઓ નાસી ગયા હતા, એમની પાછળનું કાળામાં કાળું કામ મૂકીને. બે હજાર વરસ પહેલાંની બે પ્રતિમાઓનું કરપીણુ ખૂન કરવામાં આવ્યું હતું. કેસરભીની એ મૂર્તિઓનાં મસ્તક ધડથી જુદાં કરવામાં આવ્યાં હતાં. બે મૂર્તિઓની છાતીઓને ભાંગી નાખવામાં આવી હતી. શ્રાવણ વદ પાંચમની રાતે તળાજાના ટેકરા પર આ બનાવ બની ગયે. શ્રાવણ વદ પાંચમની એ રાતના અંધારાં જનતાનાં હૃદયમાં રોકાઈ રહ્યાં. એ અંધારાની સામે એક ભયાનકમાં ભયાનક વધનું દ્રશ્ય પથરાયું. રૂપરૂપના અંબાર જેવી મૂર્તિઓનાં ખૂન ! એ ખૂન કરનાર કાતિલ છરાને લેહીને બદલે કેસર અડકયું હતું. એ કેસરની સુવાસ એ ગુનેગારોનાં લમણને આજે તે પાગલ બનાવી દેતી હશે. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણહાવાગરણુ અને હિંસાનાં ગુણનિષ્પન્ન નામે લેખક-. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. જૈનત્વને આત્મા અહિંસા છે, પરંતુ એ આચરણમાં મૂકવા માટે પરિશ્રમ કરવો પડે તેમ છે, જ્યારે હિંસા માટે તેમ નથી, કેમકે એ તો અનાદિ કાળથી સંસારી જી દ્વારા સેવાતી આવતી પ્રવૃત્તિ છે. તેમ છતાં અહિંસા એટલે શું તે સમજવા માટે હિંસાનું સ્વરૂપ જાણવું આવશ્યક છે. આ સ્વરૂપને બાધ કરાવનારું એક સાધન તે એનાં વિવિધ નામેનું જ્ઞાન છે. આ જ્ઞાન આપણને જેનેના દસમા અંગ તરીકે ઓળખાવાતા પહાવાગરણ ( સં. પ્રશ્નવ્યાકરણ ) નામના આગમમાંથી મળે છે. આ નામને કેટલાક એકવચન ગણે છે તો કેટલાક બહુવચન, પરંતુ એની જતિ નાન્યતર છે એ બાબત તે એકવાકયતા છે. દસમા અંગનું સ્વરૂપ જે સમવાય (સૂ. ૧૪૫) માં તેમજ નદીમાં નજરે પડે છે તે આ ઉપલબ્ધ આગમમાં નથી એ જાણીતી વાત છે. આમ કેમ છે એ સંબંધમાં વિકાનેએ ઊહાપોહ કર્યો છે. કેટલાકનું કહેવું એ છે કે આ કંઈ સમગ્ર કૃતિ નથી. એમાં વિદ્યાદિને લગતે જે વિષય પહેલાં હતા તે ઇરાદાપૂર્વક આ આગમમાંથી કાઢી લેવાયો છે કે જેથી કોઈ એને દુરુપયોગ ન કરી શકે. કેટલાકનું માનવું એ છે કે આ તો દસમું અંગ લુપ્ત થયું એટલે એનું સ્થાન આ આગમને અપાયું છે. આપણી સામે જે આ નામનું આગમ છે તે અભયદેવસૂરિના સમય જેટલું તો પ્રાચીન છે જ, કેમકે એ સૂરિએ એના ઉપર ટીકા રચી છે. એ ટીકામાં આ આગમને કેટલાક ‘પહાવામરણદસા” પણ કહે છે એ વાતને નિર્દેશ છે. વળી આ આગમનાં પુસ્તકે કૂટ છે, એનું શાસ્ત્ર ગંભીર છે અને અમે અજ્ઞ છીએ એમ એ ટીકાના પ્રારંભમાં ઉલ્લેખ છે. આ આગમ ઉપર અભયદેવસૂરિ કરતાં પૂર્વે થઈ ગયેલા કોઈ વિદ્વાનની ટીકા હોય તે તે મળતી નથી, પરંતુ એમના પછી લગભગ ૬૦૦ વર્ષ પછી થયેલા જ્ઞાનવિમલસૂરિએ ટીકા રચી છે અને એ બે ભાગમાં પ્રસિદ્ધ થયેલી છે. અભયદેવસૂરિ સોળ વર્ષની ઉમરે વિક્રમ સંવત ૧૦૮૮માં આચાર્ય બન્યા હતા અને તેમણે વિ. સં.૧૧૨૦ માં નાયાધમકહાની વૃત્તિ રચી હતી. બીજા અંગોની વૃત્તિઓ લગભગ વિ. સં. ૧૧૩૩માં પૂર્ણ કરાઈ હતી એમ જણાય છે. એમનો સ્વર્ગવાસ વિ. સં. ૧૧૩૫માં કપડવંજમાં થયો હતો. વિ. સં. ૧૭૪૮માં આચાર્ય પદવી મેળવનાર અને તે પૂર્વે નવિમલ'ના નામથી પ્રખ્યાત જ્ઞાનવિમલસૂરિ વિ. સં. ૧૭૮૨માં સ્વર્ગ સંચર્યા એટલે આ દરમ્યાન એમણે ઉપર્યુકત ટીકા રચી હેવી જોઈએ. આ ટીકામાં કેટલીક વાર ગુજરાતી શબ્દો અપાયેલા છે તે આ ભાષાના અભ્યાસીને ખપના છે. પહાવાગરણ એ સુધર્મસ્વામીની કૃતિ છે એમ તે મેં ઘણે સ્થળે વાંચ્યું છે. હાલમાં એમાંના પાંચ આસવ પૂરત ભાગ ગુજરાતી અનુવાદ સહિત વિ. સં. ૧૯૯૮માં પ્રસિદ્ધ થયેલે મારા જોવામાં આવ્યો. તેમાં પણહાવાગરણના કર્તા તરીકે ભદ્રબાહસ્વામીનું નામ અપાયેલું છે. મને તો આ ઉલેખ બ્રાન્ત જણાય છે; તેમ છતાં જે એમ માનવા માટે કઈ સબળ કારણ હોય તો તે જણાવવા એના પ્રકાશકાદિને મારી વિજ્ઞપ્તિ છે. હાલમાં આગમેદ્ધારક જૈનાચાર્ય શ્રી આનંદસાગરસૂરિજી તરફથી જાણવા મળ્યું છે કે મહાનિસીહમાં પહાવાગરણને ઉલ્લેખ છે. આ તે પણહાવારગણુનાં નામ, સ્વરૂપ, ટીકા અને અનુવાદની વાત થઈ. હવે આ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - પાઈપ શ્રી જૈન સત્ય પ્રકાશ ' વર્ષ ૧૧ આગમમાં પ્રથમ સૂત્રમાં હિંસાનું સ્વરૂપ દર્શાવ્યા બાદ એના બીજા સૂત્રમાં એનાં જે ત્રીસ ગુણનિષ્પન્ન નામ અપાયાં છે તે વિચારીશું. તેમ કરવા પૂર્વે એ નેધીશું કે આ ત્રીસની સંખ્યાને મૂળમાં ઉલ્લેખ છે, પણ અર્થ વગેરે વિચારતાં એ કરતાં વિશેષ નામો છે. આ દરેક નામ ગુણનિષ્પન્ન છે–ગૌણ છે. આ પ્રત્યેક નામ મૂળમાં પહેલી વિભક્તિમાં રજૂ કરાયેલું છે. હું પણ એમ જ એ અહીં નોંધું છું, પરંતુ ક્રમ અકારાદિ રાખું છું. સાથે સાથે એને સંસ્કૃત પર્યાય અને એને અર્થ પણ આપું છું. હિંસાનાં નામ સંત અર્થ સત્ય ન કરવા લાયક કરવું તે, અકાર્ય. અવાર ૨૪) નારદ ઋણ કરનાર, “ઋણુ” એટલે પાપ (અ.) અથવા દુઃખ (જ્ઞા.)ક ત્રાણુને અર્થ દેવું થાય છે તો હિંસા ભવ વધારે છે–એથી સંસાર વધે છે એ જોતાં ભવરૂપ દેવું કર નાર એમ અર્થ થઈ શકે. શરીdો (૩) અવિશ્રામ: અવિશ્વાસ, હિંસા કરનારનો કોઈ વિશ્વાસ કરતું નથી એથી હિંસા અવિશ્વાસનું કારણ છે. સોંગ (૧૪) મહંયમ સંયમને અભાવ. પાયથમ ૩ (૧૨) માપુ - આયુષ્યકર્મને ઉપદ્રવ. ૬ , ૪ (૧૨) આયુરર્મો જસ્ટના આયુષ્યકર્મને નાશ. ૭ ,, ઉનવા (૧૨) , નિદાનનું આયુષ્યકર્મની સમાપ્તિ, એનો અંત. ૮ / મેર (૧૨) , મેલઃ આયુષ્યકર્મને ભેદ-નાશ. ૯ , (૧૨) : સંવર્તિા આયુષ્યકર્મનું અપવર્તન. ૧૦ , સંતો (૧૨) ,, આયુષ્યકર્મનો સંક્ષેપ. અમરનામ (૧૧) નામનામ: (૧) જેનો આરંભ કરાય-વિનાશ કરાય તે "આરંભ' અર્થાત જીવ. એનું ઉપમન તે આરંભ સમારંભ' (અ.). ૧ મૂળમાં આની પૂર્વે તદ્દા શબ્દ છે. એને હું સમુચ્ચયાર્થક ગણું છું, જે છે અભયદેવસૂરિ તે પ્રકારે' એવો અર્થ કરે છે. ( ૨ પાઈય શબ્દ અor ના કરજ, શબ્દ, ગમન, કષાય, ગાળ, પાપ, કર્મ અને ગાડું એમ વિવિધ અર્થો છે. પરંતુ એમાંથી કરજ, કષાય, પાપ અને કર્મ એ અર્થે પ્રસ્તુત ગણાય. એવી રીતે સંસ્કૃત શબ્દ ના કરેજ, ઉપકાર, કિર્લો, પાણી, જમીન અને બીજ ગણિતગત negative' સંખ્યા એમ ભિન્ન ભિન્ન અર્થ છે. એ પિકી “કરજ' અર્થ જ અભિપ્રેત છે. ૩ અભયદેવસરિને અભિપ્રાય. ૪ જ્ઞાનવિમલસરિનો અભિપ્રાય. ૫–૧૦ ઉપદ્રવ વગેરેદ્વારા આયુષ્યને નાશ થતો હોવાથી આ બધામાંથી ગમે તે એક જ ગણાય તે જ ત્રીસ નામો થઈ શકે; નહિ તો એ સંખ્યા વધે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ ] પહાવાગરણ અને હિંસાનાં ગુણનિષ્પન નામ [ ૭. (૨) ખેતી વગેરે પ્રવૃત્તિ તે “આરંભી. એ વડે કરાતું જીવનું ઉપમદન (અ, જ્ઞા.). (૩) “આરંભ' એટલે જીવને કરાતો ઉપદ્રવ અને “સમારંભ એટલે પરિતાપના. ઉપદ્રવ સાથેની પરિતાપના તે ‘આરંભસમારંભ (અ). (૪) આરંભ અને સમારંભ મોટે ભાગે સમાન હોવાથી બેમાંથી એક અહીં ગણો(અ). ૩૬urt (૯) ૩પદ્રવળr; મકવળા જીવોને ઉપદ્રવ કરો તે. ૩મૂળ મૂત્રના સાત ઝાડને જમીનમાંથી ઉખેડાય તેમ જીવને રજો (૨) શરીરમાંથી ઉખેડવો તે. कडगमहणं (१५) कटकमर्दनम् (૧) સૈન્ય વડે હુમલો કરી જીવનું મર્દન કરવું તે; (૨) કિલિંજ વડે અર્થાત :લીલા લાકડાના પાતળા પાટિયા વડે આક્રમણ કરી છવનું મર્દન કરવું તે. આવા મર્દનથી જીવને નાશ થાય છે. ગુorm gિur(૩) મુળાનાં વિરાધના જેની હિંસા કરાતી હોય તેના કે હિંસા કર નારના ચારિત્ર વગેરે ગુણોનું ખંડન. घायणा (6) घातना ઘાત કરવો તે; વિનાશ. વિશે (૨૧) છવિ છેઃ શરીરનું છેદન. એથી દુઃખ ઉત્પન્ન થતું હેવાથી તેમજ એ પ્રસ્તુત પર્યાય યાને અવસ્થાના નાશનું કારણ હોવાથી એ ઉપચારથી પ્રાણવેધ છે. ગોવિદંતરર) વિસાતવારણઃ જીવનનો અંત આણનાર. તિવાણા (૧૦) ત્રિપતિના; (૧) મન, વચન અને કાયાથી રહિત કરવું તે; अतियातना (૨) આયુષ્ય અને ઇન્દ્રિયથી રહિત કરવું તે, (૩) અતિશય યાતના. કુત્તિવાળો (૧૮) ટુતિકાત નરક વગેરે દુર્ગતિમાં પાડનાર નિરાળા (૨૮) નિર્ધાના નિયપના. પ્રાણીઓના ખૂબ જતા પ્રાણને નીકળી જવામાં પ્રયોજક તે નિયપના(અ.), ઉત્તમ વામજા (૧૭)મવસંતમાલ પરભવમાં સંક્રાન્તિ કરાવનાર અર્થાત આ ભવ છોડાવી પરભવે લઈ જનાર પ્રાણથી વિયુક્ત બનનારાની જ પરભવમાં સંક્રાંતિ સંભવે છે. ૧. અભયદેવસૂરિ, તીર, પ્રિધાન વગેરેમાં જેમ અ ને લોપ થાય છે તેમ અહીં અને લેપ સમજવાનું કહે છે. સર્વ શબ્દ આની પૂર્વે છે તો તેમાં જ ભળી ગયા મનાય તે કેમ? - ૨. સંસ્કૃતમાં આની બે રીતે વ્યાખ્યા અભયદેવસૂરિએ કરી છે, પણ એનું - તાત્પર્ય એક જ છે. ૩. અભયદેવસૂરિએ આને બદલે ટીકામાં શિક્ષવા શબ્દો ઉલ્લેખ કર્યો છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ ઉતાવળmogો (ર૬) રતાપનાવઃ (૧) પરિતાપનપૂર્વકને આસવ. (૨) પરિતાપના' નામનો આસવ. પ્રાવધઃ પ્રાણાને નાશ. પાવજોવો (૧૯) पापकोपः (૧) અપુણ્ય પ્રકૃતિરૂપ પાપને વિસ્તાર કરનાર –એને પુષ્ટ કરનાર (અ.). (૨) પાપરૂપ–પાપમય કેપ, કેમકે એ કેપનું કાર્ય છે (અ.). પાવો (૨૦) पापलोभः (૧) પાપમાં આસક્તિ (અ.). (૨) પાપરૂપ લોભ, કેમકે એ લેભનું કાર્ય છે. અથવા (૨૩) અર્થ : ભય ઉત્પન્ન કરનાર. મગ્ન (૧૩) मृत्यु મરણ નિપજવવું તે. માતા (૭) Hrvi નાશ કરવો તે. ફુust (ર૯) સ્ત્રના પ્રાણનો નાશ. કas (રપ) વઝમ્, વઘેઃ (૧) વેજ. હિસાવજ સમાન હોવાથી એ કરનાર ઘણે ભારે બની નરકે જાય છે. (૨) સમજુ જનને માટે ત્યજવા લાયક દળા (૮) वधना વધ. વિવો (૨૭) વિનાશક પ્રાણને વિનાશ. વોક (૧૬) व्युपरमणम् પ્રાણથી જીવને અલગ કરવો તે. fÉવર્દિત્તા (૪) દિવિહિંat: (૧) હિંય જીવોની હિંસા. અજીવનો નાશ हिंस्रविहिसा કરતાં કેટલીક વાર હિંસા થતી નથી; વાસ્તે અહીં વિર્દિતાનું “fહૂં' એવું વિશેષણ વાર્યું છે. (૨) હિંસા અને વિહિંસા બંને માટે ભાગે સમાન હેવાથી બેમાંથી ગમે તેએકનું ગ્રહણ કરવું. (૩) હિંસ અર્થાત પ્રમત્ત એવી વ્યક્તિએ વિશેષ રૂપમાં કરેલી હિંસા તે હિંઅવિહિંસા. હિંસાનાં ગુણનિષ્પન્ન નામો જે ક્રમથી મૂળમાં અપાયા છે તે કાંઈ હેતુ પૂર્વક જણાતું નથી. તેમ છતાં કોઈ વિશેષજ્ઞને એ સહેતુક લાગતાં હોય તો તેમને આ દિશામાં સપ્રમાણુ પ્રકાશ પાડવા વિનવું છું. ગોપીપુરા, સુરત, તા. ૨૫-૫-૪૫ ૧. મૃષાવાદ વગેરે પણ આસવરૂપ છે, પરંતુ એ પ્રાણને નાશ નથી. એટલા માટે “પરિતાપન” એવું વિશેષણ વપરાયું છે. ૨. અહીં વધુ શબ્દ નાન્યતર જાતિનો છે; બાકી એ મોટે ભાગે તે નરજાતિનો છે. ૩. અભયદેવસૂરિ વિનો એવું પાઠાન્તર વધે છે. એનો અર્થ “સાવધ' એટલે “પાપસહિત' એવો થાય છે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ્માવતી અને ધારણ લેખક શ્રીયુત મેહનલાલ દીપચંદ ચેકસી. જન સાહિત્યના સારા અભ્યાસીઓ પણ કેટલીક વાર પદ્માવતી અને ધારણ એ છે ભિન્ન વ્યક્તિઓને એક માની લેતા અચકાતા નથી. આમ માનવામાં તેઓ નજર સામે ચઢતી નીચેની વાતો પર મદાર બાંધે છેઃ (પ્રથમ દૃષ્ટિએ એ મદાર ભૂલભ જણાય તેવું નથી.) ૧. ચંપાપતિ દધિવાહન ચેટકરાજાની એક પુત્રીને પરણ્યો હતો. ૨. કૌશાંબીપતિ શતાનિએ એક વાર ચંપાપુરી પર અચાનક છાપો માર્યો. દધિવાહનને ભાગવું પડ્યું, એક સૈનિકના હાથમાં ચંપાપતિ દધિવાહનની રાણી તથા પુત્રી સપડાયા. રાણીનું નામ ધારણ અને પુત્રીનું નામ વસુમતી. ૩. સૈનિકે રાણીને પિતાની ભાર્યા બનાવવાની ઈચ્છા વ્યક્ત કરતાં જ ધારણુએ વીંટીને હીર ચૂસી આપઘાત કર્યો. સૈનિક આ બનાવથી ડઘાઈ ગયો અને રાણીની પુત્રીને લઈ, કૌશાંબીના હાટમાં પહે. ૪. એ માર્ગેથી જઈ રહેલા ધનાવહ શેઠે વિક્રમ માટે સિનિક તરફથી ઊભી કરવામાં આવેલી વસુમતીને જોઈ. આવી ગભરૂ બાળા કઈ દુષ્ટના હાથમાં પડી દુખ ન પામે એવા શુભ આશયથી એને ખરીદી પિસા આપીને લાવ્યા. તેથી, તેમ બાળાની આકૃતિ હરકોઈને ચંદન માફક શીતલતા અર્પે તેવી હેવાથી વસુમતી ચંદનબાળા તરીકે મશહુર થઈ ૫. પ્રભુ શ્રી મહાવીરને એ બાળાએ બાકુલા વહોરાવ્યા. એ કાળે પાંચ દિવ્ય પ્રગટયાં. એમાં સોનામહોરની વૃષ્ટિ પણ થઈ એ ધન લેવા રાજવી શતાનિક આવ્યો. એ વેળા ચંદના દધિવાહનની પુત્રી છે એ પ્રથમ ઉલ્લેખ પ્રભુમુખથી થયો. ત્યારે એ તે મારી ભાણેજ થાય એ બીજો ઉલ્લેખ શતાનિકની ભાર્યાં મૃગાવતીના મુખેથી બહાર પડયો. આ પાંચ ઉલ્લેખો પરથી, એમ માની લેવાનું મન થાય છે કે, મૃગાવતી જેમ ચેટકરાજની પુત્રી હતી, તેમ દધિવાહનની ભાર્યા પણ એ જ રાજવીની પુત્રી હોઈ, એ મૃગાવતીની બહેન થતી હતી. એનું નામ પદ્માવતી કહેવાય છે. એમાં કયાં તો સમજોર થાય છે અથવા તે પદ્માવતીનું બીજું નામ ધારણ હશે; અથવા ઉપરના ઉલ્લેખ મુજબ હેવું જોઈએ. પણ નીચેની વાત જોતાં આ માન્યતાના ચૂરા થાય છે, અને ઉભય વ્યક્તિઓ જુદી છે એ સાબિત થાય છે. ચેટકરાજની સાત પુત્રીઓમાં બારણું નામ છે જ નહીં. પદ્માવતી અને મૃગાવતી નામ જરૂર મળે છે અને એ ખરાં છે. પદ્માવતીનાં લગ્ન દધિવાહન સાથે થાય છે. એ ચંપાનગરીની મહારાણી બને છે. એના ઉપર દધિવાહનને પ્રેમ ગાઢ છે. એ જ્યારે ગર્ભવતી થાય છે ત્યારે તેણીને હાથી ઉપર બેસી નગરીમાં થઈ, દાન દેતાં ઉદ્યાનવિહાર કરવાનો દેહ ઉપજે છે. એની પૂર્તિમાં દધિવાહન અને પદ્માવતી થોડા સંરક્ષક સહિત ઉદ્યાનક્રીડામાં આગળ વધે છે. દરમ્યાન For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ હાથી મઢે ચઢી ઘણે દૂર નીકળી જાય છે, અંકુશથી વશ થતો નથી, માવતને ફેંકી દે છે. હાથીને કાબુ બહાર ગયેલો જોઈ પતિ-પત્ની સામે આવી રહેલા વડની વડવાઈએ લટકવાનું નક્કી કરે છે. હાથી એ વડ હેઠળ આવે છે ત્યાં દધિવાહન વડવાઈ પકડી લે છે, પણ ગર્ભવતી પદ્માવતી તેમ કરી શકતી નથી. હાથી તેણીને આગળ અરણ્યમાં લઈ જાય છે. એક જગ્યાએ એ પાણી પીવા થોભે છે ત્યાં ધીરે રહી રાણું ઊતરી જાય છે. મહામહેનતે જંગલમાંથી પાણી એક કુલપતિના આશ્રમે આવે છે. ત્યાંથી સમીપના નગરમાં આવે છે, અને ગર્ભની વાત ગૂઢ રાખી, શિયળના સંરક્ષણ અર્થે સાધ્વીજીવન સ્વીકારે છે. એમાં અભ્યાસ પડતાં એની લગની લાગે છે. ગર્ભવૃદ્ધિ પામતાં ગુરુજી ઠપકે આપે છે ત્યારે સાચી બીના કહે છે અને મેગ્યકાળે પુત્રને જન્મ આપે છે. એ પુત્રનું નામ કરવુ. એ સંબંધી વધુ ઇતિહાસ પ્રત્યેકબુહરાસ' કિવા “ચમત્કારિક યોગ” નામક પુસ્તક વાંચવાથી જાણી શકાશે. દધિવાહનને પોતાની પ્રેયસી પદ્માવતીનો વિરહ ઘણે સાલે છે. શેધ કરાવવા છતાં એને પત્તો લાગતો નથી. મંત્રીઓ રાજકાર્યમાં ડગલે પગલે રાણીની અગત્યતા જણાતાં રાજાને માંડમાંડ સમજાવી ધારણ નામ ભાયાતકન્યા સાથે પાણીગ્રહણ કરાવે છે. એની પુત્રી તે વસુમતી ઉષે ચંદનબાળા. પદ્માવતી તે પુત્રને જન્મ આપી કાયમ સાધ્વીજીવનમાં રક્ત બની હોવાથી તેણીને પુનઃ સંસારમાં આવવાપણું સંભવતું જ નથી. અલબત્ત, પુત્ર-પિતા વચ્ચે એટલે કે રાજવી કરકંડુ અને ભૂપ દધિવાહને વચ્ચે રણસંગ્રામ જામે છે ત્યારે સાધ્વીવેશમાં આવી પદ્માવતી સાચી સ્થિતિ સમજાવી ઉભયનાં હથિયાર હેઠાં મૂકાવે છે. ધારણ તે સૈનિકનો શબ્દ સાંભળતાં જ હીરો ચૂરી આપઘાત કરે છે. આ બન્ને પ્રસંગો જોતાં ઉભય રાણીઓ દધિવાહન ભૂપાલની હતી એ ચોક્કસ વાત, છતાં જુદી જુદી હતી એ પણ એટલું જ ચોક્કસ છે. માત્ર નામને ફેર કહેનારા ઇતિહાસથી અનભિજ્ઞ છે એમ માનવું જ પડે. વહેવારમાં સગી બહેનને બદલે આવેલી અન્ય કન્યા પણ બહેન રૂપ જ લેખાય છે. એ હિસાબે પદ્માવતીને સ્થાને આવેલી ધારણી, મૃગાવતીની બહેન જ લેખાય; અને એની છોકરી ચંદના એની ભાણેજ થાય. કૌશાંબામાં લાંબા સમયથી ચંદનબાળા રહેતી હોવા છતાં ન તે મૃગાવતી તેણીને ઓળખે અથવા તે માસી એવી મૃગાવતીને પિછાણી શકે એ એક આશ્ચર્ય જ ગણાય. પણ ઉપર પ્રમાણે એ જ્યાં પુત્રી જ ધારણીની હતી ત્યાં એને ન તો મૃગાવતીએ જોઈ હતી છે, ન તો પોતે મૃગાવતીને જોઈ હતી એ વાત ઘટી શકે. આ ઉપરાંત નૃપ દધિવાહનને ત્રીજી અભયા નામે રાણી હોવાનો સંભવ પણ છે. પણ એ વાત આ ચર્ચામાં અપ્રસ્તુત હેવાથી અહીં વિચારવાનું રહેતું નથી. કરકંડુના પિતા દધિવાહન અને માતા પદ્માવતી, ચંદનબાળાના પિતા દલિવાહન અને માતા ધારણી એમ ઉપરના પ્રસંગેથી સ્પષ્ટ સમજાય છે અને એ ધ્યાનમાં રાખીને જ લેખકે પ્રત્યેકબુદ્ધચરિત્ર' યાને ચમત્કારિક યોગમાં તેમજ “પ્રભાવિક પુરુષો ભાગ ૧ માં એ રીતે જ ઉલ્લેખ કર્યો છે. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન તપ અને અણુહારી વસ્તુઓ લેખક : શ્રી. વૈદ્યરાજ હિમ્મતલાલ કે. શાહ, બી. એસસી. જૈનધર્મ તપના પ્રભાવે જગતમાં ઉજળો છે. અને જિનેશ્વરની આજ્ઞાને અનુસરનારા જેમાં અન્ય ધર્મીઓ કરતાં ઉપવાસાદિતપને મહિમા ઘણો માટે દેખાય છે. આ કારણે જેને ધર્મની મહત્તા જગતમાં પ્રસિદ્ધ છે. “ રૈના” વગેરે અન્ય મતવાદીઓએ ઉચ્ચારેલ પદ ઉપરોક્ત કથનની સાક્ષી પૂરે છે. ઉપવાસાદિ તપ એટલે કેવળ શરીરને શોષણ કરવાપણું નથી; માનસિક, કાયિક તથા વાચિક અનેક દોષોથી નિવૃત્ત થઈ ગુણપૂર્વક સારી રીતે ન રહેવું તેમાં જ ઉપવાસ વ્રતની સાર્થકતા છે. ગુણ વગરની અને વિવેક રહિત તપશ્ચર્યા માત્ર કાયાને કલેશ કરવા રૂપ છે. અને તેથી જ તેનું ફળ જોઈએ તેવું મળતું નથી. ભગવાન મહાવીરના શાસનમાં ઉત્કૃષ્ટ તપ છ મહિનાનો કરવાની શક્યતા છે, છતાં ચંચળ વૃત્તિના મનુષ્યમાં માનસિક વ્યાપાર સાથે શારીરિક વ્યાપારને યથાયોગ્ય સંબંધ નહિ રહેવાથી ચાલુ તપ દરમ્યાન ઘણી વખત પ્રકૃતિ બગડવાને પ્રસંગ આવે છે. તપઠારા કર્મ નિજા કરનાર મનુષ્ય માટે આ એક કરુણ પરિસ્થિતિ છે, છતાં તપને બાધા ન આવે અને પચ્ચખાણુનો ભંગ ન થાય તેવા આગાર-અપવાદ જ્ઞાની પુરુષાએ મૂકેલાં છે, જેમાં ઔષધરૂપે અણુહારી વસ્તુઓનો ઉપયોગ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ તપની શરૂઆતમાં પચ્ચખાણ લેવાની ગુરુ આજ્ઞા છે અને સદરહુ પચ્ચખાણની અંદર ચારે પ્રકારના આહાર : અશન, પાન, ખાદિમ, સ્વાદિમને નિષેધ કરવામાં આવે છે. એટલે બુદ્ધિને વધારે પડતી બહેલાવવાની ટેવવાળા કેટલાક માણસો કવલાહાર, રામ આહાર, એજ આહાર વગેરેની ચર્ચા કરી, જાણે દૂધમાંથી પિતરાં કાઢતાં હોય તેની માફક, ડોકટરી ઇલાજો, ઇજેકશને આદિને ઉપયોગ કરતા જણાય છે. આવા પ્રકારના ઉપયોગથી તપ અનુષ્ઠાનપૂર્વક આચરી શકાય નહિ. અને તેથી તે પરત્વે લાલ બત્તી ધરવાની જરૂર છે. નહિતર કાળે કરી તપનો મહિમા મામૂલી બની જવા સંભવ છે. પચ્ચખાણ ત્યામ ધર્મનું સ્વરૂપ છે અને તે લીધા પછી આત્માને પુગળ ભાવ દૂર કરી તેને સમભાવમાં પરોવવાનો છે. અણુહારી ચીજોનો ઉપયોગ તપશ્ચર્યા કરનાર માટે રાજમાર્ગ નથી; પણ ફક્ત વૈદક દૃષ્ટિએ વ્રત દરમ્યાન આવી પડતી શારીરિક આપત્તિ વખતે કઈ રીતે શરીરને ટકાવી રાખવું, અમર ક્યા ઉપાયો જવા તે માટે અપવાદરૂપે સેવન કરવા માટે છે. જૈન સાહિત્ય ત્રિકાલાબાધિત છે, અને તેનાથી કંઈ પણ વિજ્ઞાન અજાણ્યું નથી. અન્ય સાહિત્યની માફક ઔષધિશાસ્ત્રમાં પણ જૈન મહર્ષિઓએ અમુલ્ય ફાળો આપ્યો છે, પણ કાળને મહિમા એ વિચિત્ર છે કે પાશ્ચાત્ય દવાઓના મોહમાં આપણા દેશમાં થતી ઔષધીઓ આપણને નમાલી લાગે છે. તપ દરમ્યાન થતી અનેક વ્યાધિઓને દબાવવા માટે ગ્ય આયુર્વેદિક દવાઓ અને દિવ્ય જડીબુટ્ટીઓની યોજના જ્ઞાનીઓએ કરેલી છે. ઓછામાં ઓછી ઔષધિના ઉપયોગથી લગભગ બધી વ્યાધિઓને અમુક અંશે અંકુશમાં લાવવાની યોજના એ મહર્ષિઓનાં જ્ઞાન માટે પ્રશંસા માગી લે છે. આવી દવાઓના ઉપયોગ તરફ તપશ્ચર્યાના હિમાયતી મનુષ્યો તથા વૈદ-ડાકટરનું ધ્યાન ખેંચવું જરૂરી છે. પરંપરાથી વપરાતી અણુહારી ચીજોની વ્યાખ્યા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ આ રીતે બધેિ છે For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ વસ્તુ અનિષ્ટ ઈચ્છા વિના, જે મુખમાંહી ધરીજે રે, ચાર આહારથી બાહરે, તે અણુહાર કહીજે રે. એહ જુગતશુ જે લહી, વ્રત પચ્ચખાણ ન ખંડે રે.” ફક્ત જરૂર પડે તે જ, ચાર જાતના આહાર સિવાય, જે વિસ્વાદી વસ્તુ ઈચ્છા રહિતપણે મેમાં રાખી શકાય, તે અણુહાર હોવાથી પચ્ચખાણને ભંગ થતો નથી. અણુહારી ચીજોના વૈદકીય ગુણદોષ જણાવતાં પહેલાં નીચેની સૂચનાઓ જરૂરી છે ૧. અણુહારી ચીજો ગમે તેવા સંજોગે હોય તે પણ જરૂર પડે જ વાપરવી. ૨. , , આચાર્ય મહારાજ અગર ગુરુજનની આજ્ઞાથી જ વાપરવી. ૩, , , શુષ્ક જ વાપરવી અને તે બનતાં સુધી વિસ્વાદી હોય. , , કામ પત્યા બાદ ગળામાં ઉતારી જવાની જરૂર નથી. બીન જરૂરીઆતે બહાર ઘૂંકી નાખવી. , એકલી લેવાય અગર તે ગમે તેટલી અણાહારી ચીજો ભેગી કરી ચૂર્ણ અગર ગુટિકા રૂપે વિશેષ ફાયદા માટે વાપરી શકાય. ૬. , છે માત્ર ઘૂંક મારફત જ ગળામાં ઉતારાય. કોઈ પણ સંજોગોમાં ઉપવાસ દરમ્યાન વપરાતા પીવાના પાણી સાથે લેવાય નહિ, ૭. , , ઉપયોગ કર્યા બાદ ઓછામાં ઓછું એ ઘડી સુધી પાણી પીવાય નહિ. ૮. ,, , અનુભવી ગુરુજન પાસે ઓળખાવી, નક્કી કર્યા પછી જ વાપરવી. ૯ × આવી ચાકડીની નિશાની કરેલી કેટલીક અણુહારી ચીજોના સ્વાદ અને ઉપયોગ માટે બે મત છે માટે યોગ્યાયેગ્યને વિચાર કરી યોજના કરવી. અણાહારી ઔષધ ૧. અગર–તૃષા, મૂછ દૂર કરનાર, શીતળ, અપસ્માર અને વાઈ વગેરે માટે. ૨. અફીણુ–ગ્રાહી, પીડાશામક, ઉંઘ લાવનાર અને પરસેવો વાળનાર. અફીણ+કેશર કેલેરા. ૩. આસંધ (ડાઆશન)–ગ્રાહી, દમ, ઉધરસ, પૌષ્ટિક, ૪, એળીઓ-રેચક, ઋતુ લાવનાર, જવરનાશક, ૫. આકડાનું પંચાગ-વાતહર, કફ, વામક, ઉલ્ટી કરનાર, પરસેવો વાળનાર. ૬. અંબર-વાયુહર, તરસ, મુંઝવણ, પગને તોડ, અને પૌષ્ટિક. (૭. અતિવિષની કળી–જ્વરદન, કટુ, પૌષ્ટિક, ગ્રાહી. ૮. ઇન્દ્રવરણનું મૂળ-રેચક, અજીર્ણ, આમદેષ અને પિત્તનાશક, ૯. ઉપલેટનું લાકડું–વાતહર, તરસ તથા ઉલટી નાશ કરનાર, ઉષ્ણ. ૧૦. કરેણની જડ–જવરન અને મસ્તકશળ. ૧૧. કરીઆતુ-જવરન, સારક અને અરુચિનાશક. ૧૨. કસ્તુરી-અંગનું ખેંચાવું, આંચકી, વાયુ, તરસ, ઉલ્ટી, શેષનાશક, ૧૩. કડુ–સારક, પાચક અને જવરદત. ૧૪. કથેર મૂળ ૪૧૫. કુંવાર–-અપચો, રેચક અને ગુલ્મન, પિત્તનાશક, બરલવૃદ્ધિ. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ ] જૈન તપ અને અણહારી વસ્તુઓ ૧૬. કેશર–કઠગ, મસ્તકશળ, ઉટી, શીતળ, સ્તંભક, પૌષ્ટિક. ૧૭. કદરૂ–ઉષ્ણ, કફન, રક્તાતિસાર, વરદન, દલ. ૧૮. કાથો–દાંતમાંથી આવતું લોહી બંધ કરનાર, સ્તંભન, શીતળ, ૧૯ કેરમૂળ-રુચિકારક, શનિ અને વાતહર. ૨૦. ખાર–પેટના દુઃખાવા માટે. ૨૧. ખેરસાર–કફશામક, દાંતને હિતાવહ, ઉધરસ. ૨૨. ખેરનું મૂળ તથા છાલ–રક્તશોધક. ૨૩. ગુગળ–વયસ્થાપક, વાતહર અને શોથન. ૨૪. ગળો–વરત, શિતળ, પિત્તશામક, મૂત્રલ, તૃષા, દાહ, ભ્રમનાશક, ૨૫. ગૌમૂત્ર-મૂત્રલ, સારક, મળાવરોધ, ઉદરરોગ, રેચક, ચામડીનાં દર્દો. ૨૬. ચિત્રકમૂળ–ઉષ્ણ, પેટના દુખાવા માટે, દીપન, દંભક, પાચક, વાતહર, ૨૭. ચિમેડ-વાતહર, પૌષ્ટિક અને આંખને હિતકારી. ૨૮. ચીડ-(તેલોઆ દેવદારનું લાકડું)–મૂત્રશોધક, મળાવરોધ, આફરો, હેડકી, મૂચ્છ, વાયુહર, દીપન અને પાચક ૨૯. ચૂ–શીળસ, અજીર્ણ. ૪૩૦, ચોપચીની–તૃષાહર, મુંઝવણ દૂર કરનાર, પૌષ્ટિક અને વાતરોગનાશક. ૩૧. જરદો (તમાકુની જાત)-કફશામક, વાતાનું લેમનવાતહર, ૩૨. જવખાર–મૂત્રલ, ઉષ્ણ, દીપન, પાચન, ૩૩. ઝેરી ગોટલી– ૩૪. ઝેરી નાળીએર–પૌષ્ટિક, જવરત, અપચો, ઝાડા, ચુંક. ૫. ટંકણખાર–મૂત્રલ, ઋતુ લાવનાર, વેણુ લાવનાર. ૩૬. ડાભનું મૂળ–બસ્તીશાળ, ઉલ્ટી, વાતહર, રક્તસ્તંભક, તૃપ્તિકારક ૩૭. તગર-ઉટી માટે. ૩૮. તમાકુ (કઈ પણ પટ વગરની, ખાવાની અમર સુંધવાની)- નાયુશૈથીલ્પકૃત, હીસ્ટીરીયા, ૩૯. ત્રિફળા–સારક, પિત્તશામક, દાહ, તૃષ્ણા, મુંગવણ દૂર કરનાર ૪૦, થરનું મૂળ–ઉંધ દૂર કરનાર, ગુલ્મ, અMિલા. ૪૧. દાડમની છાલ-ઉધરસ, કફનાશક, પિત્તશામક, ગ્રાહિ. ૪૨. ધમાસ-ઉલ્ટી, ઉધરસ, તાવ, દાહ, હેડકી દૂર કરનાર, મૂત્રલ. ૪૩. નિર્મળ-મૂત્રલ, શળ, ગોળા નાશ કરનાર, રુચિકર. ૪. નકંદ–વાંતિકર, સુખ, ઉલ્ટી કરનાર, સર્પ વિષ કાઢવા માટે. ૪૫. પાનની જડ-વાતહર, ઉષ્ણ, રુચિકારક, મેળ આવવી. ૪૬. પુંવાડબીજ–જવરન, ત્વષહર. ૪૭. ફટકડી–ગ્રાહી, રકતસ્તંભક. ૪૮. બુચકણ-મુચકંદ–પિસ્તાનાં ફૂલ-પીત્તની ઉલ્ટી, વાયુ સંબંધી માથાની પીડા, તૃષાહર. ૪૯, બેડાની છોલ–ઉધરસ, કફનાશક, શીતળ. ૫૦. બેરની છોલ–શ્રમ, શેષનાશક, શામક, ગ્રાહી. દત સજજડ થવી, For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૬ ૫૧. બેરનું મૂળ–જવરત, કફપિત્તનાશક, પર. બાવળની છાલ–રક્તાતિસાર, અતિસાર, ખાંસી. ૫૩. બીબીવલે, કમરકસનું લાકડું-રક્તપિત્તનાશક, રક્તસ્તંભક, ગ્રાહી. ૫૪. બળ (એળીઆની જાત)-સારક, આર્તવ શોધક. ૫૫. ભોરીગણું--જવરદન, પડખાનું શળ, દમ, ઉધરસ, હૃદયરોગ. ૫૬. મલયાગરૂ—તષા, દાહ, જવરનાશક, સ્વાદુ, રક્તપિત્તનાસક. ૫૭. મજીઠ–શૂળ, અર્શ, રક્તાતિસાર, પિત્તશામક. ૫૮. મરેઠી-ગળાને સોજો, દે આવવું, ઉધરસ. ૫૯. રાખ (સર્વ જાતની)-દાંત સાફ રાખવા માટે. ૬૦. રોહની છાલ—વાતહર, પૌષ્ટિક, શેાધક. ૬૧. લીંબડાનું પંચાંગ (છાલ, ડાંખળી, મૂળ, પાન, મહેર)–પૌષ્ટિક, પિત્તશામક, વરન, ઉલટી બંધ કરનાર, શિતળ, તુષાહર, મુંઝવણુનાશક ૬૨. વખભે–પેટનો દુઃખાવો, આફરે, ભેદક અને વાતહર. ૬૩. વગુંદા–ગ્રાહી, અતિસાર, કેલેરા, ૬૪. વજ (સંધી)–ગ્રાહી, ગળાને શેષ, કફ, મળાવરોધ. ૬૫. સુરોખાર-મૂત્રલ, વેદલ, શિતળ. ૬૬. સાજીખાર–વાયુહર, દીપન, પાચન. ૬૭. સુખડની જાત (ચંદન)–શીતળ, પિત્તશામક. ૬૮. હળદર–અપચાને નાશ કરનાર, કફન, પૌષ્ટિક. ૬૯. હીમજ–તૃષા, મુંઝવણ દૂર કરનાર. ૭૦. હરડેની છાલ–આયુષ્યવર્ધક, સારક, શોધક, રસાયણ. ૭૧. હીરાબોળ રક્તાતિસાર, કફન, ઉષ્ણ, રૂતુ લાવનાર. ૭. ત્રિફળા ચૂર્ણની ગૌમૂત્રમાં બનાવેલી ગાળી-વાયુ, સારક, કબજીઆત તપશ્ચર્યા દરમ્યાન અણુહારી ચીજોને ઔષધરૂપે વપરાશ તેની ઉપયોગિતા ઉપર નિર્ભર છે. ઘણુવાર તપ કરનાર મનુષ્યમાં આત્મસામર્થ્ય અને શ્રદ્ધા પૂરેપૂરી હોય છે તો પણ તપરવી માણસની પરિચર્યામાં રહેનાર માણસો પૈકી કેાઈ મોહવશ થઈ તપના આરાધનમાં અજાણપણે અયોગ્ય વસ્તુ ન આપી બેસે અગર તે વૈદ, ડોક્ટરની સલાહ અને ચિકિત્સા માટે નાહક દહાડ ન કરી મૂકે તેમજ કંઈપણ ઉપસ્થિત થાય તેનું સાચું નિદાન કરી સ્વયં ઔષધની યોજના કરી શકે તે હેતુથી ઉપર મુજબ કિચિત ઉલ્લેખ છે. ઉપરોક્ત અણુહારી ચીજોનાં નામે મહેપાધ્યાય શ્રીયશોવિજ્યજી મહારાજની અણુહારી ચીની સજઝાય અને લધુ પ્રવચનસારોદ્ધારની નોંધ ઉપરથી લીધેલ છે અને તે પૂ. આ. મહારાજ શ્રી વિજયઉદયસૂરિજી, આ. મહારાજ શ્રી વિજયપ્રતાપસૂરિજી, મુનિરાજશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી દર્શનવિજયજી (ત્રીપુટી) આદિને બતાવીને લખેલ છે. કેઈ આત્માર્થી મનુષ્યને તપના આરાધનમાં ઉપરોક્ત ચીજોમાંથી કાંઈ પણ ઉપયોગી થશે તો આ પ્રયત્ન સફળ માનીશ. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ દિ દેવ ના તે ૨ ભવ માં ને ૫ હે લે ભાવ ધન સાર્થવાહ લેખક-પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી સિદ્ધિમુનિજી [ ક્રમાંક ૧૧૯ થી ચાલુ) [૪] ધર્મષની ધર્મદેશના સૌ કરે સુખની અભિલાષા, વિપસ દષ્ટિથી જ દેખતા પણ સાચા સુખને સમજનારાય હિતાહિતના વિવેકમાં વિકલ એ વિરલ-અતિ વિરલ જ હોય સેવતા અતિખેદભર્યો પરિશ્રમ આ મહમત્ત સંસારમાં. વિષયને સ્વાધીન કરવા; અત્યંત ને અનવરત અને મિથા હાલતા તેઓ લાખો સંતાપોથી સંતપ્ત ત્યાંની દેખીતી મિઠાશમાં. મુગ્ધ માનવ મૃગલાંઓ, જન્મ જરા ને મરણદિનાં વિષયેના ઝાંઝવા જળથી રાગ શોક ને વિયોગાદિનાં એ તાપની તૃષાને છીપવવા અસહ્ય દુઃખોથી ભરેલા મિથ્યા દોડાદોડી કરે આ ભવને ભાળતા છતાંય, દિલની ને દેહની; ઉદ્વેગને નથી પામતા પણ મોહની એ હવામાંથી મહામહની મદિરાથી મુંઝાયલા શ્રમ ને સંતાપ સિવાય અવળી દૃષ્ટિવંતા એ ઉન્મત્તો. ન મળે કે સુખના સરીખડું એમની પિતાની જ પ્રવૃતિઓ એ બિચારાં પામર પ્રાણુઓને. ફસાવે એમને વધુ ને વધુ સંસારને સત્કાર કરનારાઓ એ ઉપદ્રને પ્રસવનારા પાશમાં. હૈયાના અતીવ પણ ધર્મબીજના વાવેતરને માટે અને રળવામાં જ રાજી હેય. પ્રાયઃ સઘળી સામગ્રીઓ જ્યાં ત્યાં ભયને ભાળે સમીપમાં આવ્યા છતાંય ઈર્ષ્યાથી બળતા એ બાલિશે. નથી કરી શકતા સત્કર્મની કૃષિ સદાની વરેલી હોય બાળબુદ્ધિના એ બારદાને. દીનતા ને દુર્જનતા યથાર્થ રૂપને ન દેખતા નકામા ઉધામા કરતા એએને. તિમિરાદિ દરિદાબવંતાની જ્યમ સંસારનાં સુખોને જ ગાઢ મલથી મલિન એઓ મનથી બહુ માનતા નિરખી નથી શકતા એ ભવાભિનન્દી જીવડાઓનું આત્મકલ્યાણનાં આદિ કારણે. ગમે તે પ્રકારનુંય જ્ઞાન પાણીમાં પ્રતિબિમ્બ પામેલા અસત્પરિણતિના યોગે પક્ષીઓના પડછાયાને સુંદર નથી હોતું કયારેય પકડવાની પ્રવૃત્તિની જયમ, ઝેરથી મિશ્રિત અન્નની મ. અસ્થાન પ્રવૃત્તિ હોય કર્તવ્યમાં અકર્તવ્યની અસુખમાં સુખાભિમાની અને અકર્તવ્યમાં કર્તવ્યની ભાન ભૂલ્યા એ ભવાભિનન્દીઓની. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ ] શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ ૧૧ બડીશમાં વળગેલા માંસ સમા સુખના ચાહનારા સંસારીઓને પરિણામે અતિભયંકર વિષયે; મરવાં પડે સત્તર સત્તર વાર એમાં આસક્ત અજ્ઞાની મસ્યો ઘડીની ગણતરીમાં નિગદે આચરી નથી શકતાં હિત પ્રવૃત્તિઓ. ત્યાંના અતિ દીર્ઘ સંસારમાં. મિથ્યાભિમાનથી માનેલા લાખ દુઃખના આલેખન મળે શોભાના સુખને અર્થે સુખનાં સ્વપ્નને ય પિતાના હસ્તમાં જ દંડને ગ્રહી નથી લખ્યો એકે અક્ષર છત્ર ધરનારા મનસ્વીની યમ, સંસારના સંસરણું વેત્તાઓએ મહારાજ્યનાં મનાતાં સુખેય નારકીની નિજ નોંધપોથીમાં. સૂથનાં નાશ કરનારાં રડી રહ્યાં છે તિર્યો અને કલેશને જ કેવલદેનારાં હાય. અને મિથ્યાભિમાની માનવીઓ ય શ્રમને હરવાના કરતાં વિષયની પરિણામે અસુંદરતાનાં અતિશ્રમને ઉપજાવવાનું જ ને મત્સ્યગલાગલ ન્યાયનાં પ્રતિગામી કાર્ય કરતું એ. અરેરાટીભર્યા અરણ્યરુદન. વિઝાના કીડાના જેવાં પ્રેમના છળથી છળાયાનાં નિર્જીવ જીવન જીવી જાણનારાઓ ! અને પશ્ચાત્તાપથી પછડાયાનાં અહીં તમારા સુખની પાતાળમાં પેસી ગયેલાં સુખ કેવી ને કેટલી કદર કરવી ? ન પ્રાપ્ત કરી શકે નિર્ભાગ્ય સુખની અભિલાષા હતાંય એ પ્રેમની પાછળ ફના થનારાઓ. દુઃખને જ સમર્પો ઓછાં દુખદાયી નથી હોતાં મીઠી લાગતી ખરજવાની ખણ. પ્રેમની પાછળનાં મૂરવાં. વિશેષ દુઃખમાં પરિણમે પ્રાપ્ત કરે પુગે દુઃખના પ્રતિકારની ક્રિયા કોઈક એ કાલ્પનિક સુખને, દુઃખનાં જ સાધન સેવનારાઓને. પણ તેમાંય હોય કેવલ અતીવ વિરૂપ છે વિષયની ચળ ! સુખના પડછાયાને પડછાયો જ. મીઠા નથી હોતા વિશેષ વિષારી બને તલવારની તીખી ધાર પર હેપેલા વિષયની વિશેષ રસખીલવણી. મીઠા લાગતા મધનો સ્વાદ. અતીવ પોષાતા અજ પરની ઈર્ષ્યા સુંવાળા સાપના સરખો હોય પરિણામ પીછાન્યા પછી ગલગલીયાં કરતો પલટી જાય ભયની ભાવનામાં સ્થામાઓના શરીરનો સ્પર્શ. ઉત્તરાધ્યયનના વાછરડાને. વિષને વરસાવે સળગી ઊઠેલા સ્વસ્થાનમાં વિષારી વેલડીનાં ફૂલનાં મહિને દિવાળીનાં દર્શન લીધાં દીધાં ચુંબનિયાં. એ દયા-દુઃખને જ વહેવરાવે રેલાવે એ રસિકડાં સજજનોનાં વિવેકી હદયોમાં. સંસારની રગરગમાં જાલીમ ઝેરને મૃત્યુની ભીતિથી ભાગતા નવ નવ જાતિનાં ફૂલફૂલી For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન સાર્થવાહ [ ૧૭ અંક ૧ ] નવરંગી એ નારી-વેલડીનાં સુરંગી સુવૃત્ત ફળો અને તેની સ્પર્શમર્દનમીઠાશ સજાવે એ સુખને મૃત્યુ આ સંસારમાં સદાને માટેય. નિર્વિવેકી નરકીટને અજ્ઞાનના અંધારામાં અમૃતથી ભર્યા આભાસતા વામાઓના વદનાદિ કુંડા હેય છે અશુચિપૂર્ણ અને અંતે દારૂણુ વિપાકી. હેય છે એમાંનું કે સૌને બીભત્સ તરીકે સમજાતું અતી શરમજનક સંસારમાં. ન સમજવા દે સત્યને શીઘ્રતાથી માયાવી આચ્છાદન. કુત્સિતનાં જ કુતૂહલ હેય નિવિવેકી માનવતાને સૂમકંટાળાં ને ખુજલીયાળા કામિની-કૌવચનાં આલિંગન તનતાપને દેનારાં હેય નરકાદિ દુર્ગતિઓમાં જીવને જનમોજનમ. પામતી અનંતાં મૃત્યુ પુરુષની આકર્ષણ છુરીથી માનવંતી ય મહિલાઓ. શાણુમારથી ય વધારે શોભતી એ જાતવાનની કુલ મર્યાદાઓ તોડી ફાડી નાખતાં કામુકેના મલિન કરનાં દાન. યારોના ઉરમાંના ભય અજુગતાં સાહસ આદરાવી ભાન ભૂલેલી એ મહામાયાઓને પાડતા પાપાનુબંધી પતિપુત્રાદિની હત્યાના પાપમાં. વિષય-પ્રપંચની મેલી મીઠાશથી રગદોળી નાખતા નર પિશાચો પિતાના પંજામાં પડેલી પ્રમદાનું માનવતાભર્યું સુંદર જીવન. આર્તધ્યાનની અટવીમાં નાખી દુર્ગતિના દુર્ગમ પંથે દોરતા ભમરાઓની માફક ભમતા નવ નવ નેહી નર નફો કે કે કમનસીબ નારીઓને. વિષની વેલડીએના કરતાં જરાય ઓછાં નથી ઝેરી નરજાતિનાં ઝાડનાં ઝેર. અસ્થિર કરી મેલે બિચારી બાળાઓનાં અંતર પુરુષની છુપી ચંચળતા ભરી અવસરે આછી એાછી જણાતી ઇન્દ્રજાલીય સ્થિરતા જ. સળગાવી દે એ પુરુષે જ સ્વાભાવિક શરમાળ નારીએાની ગુણસમૂહની જનેતા આર્યજનની શી શરમને. નિર્લજજ બનાવી એમને કરાવે નારકીનાં પતન એઓ જ વિષયના ધૃષ્ટાઓ. સબળાને નબળી પાડી નારીજાતની મુસીબતમાં મેલી તેમને નસાડનારા નો નથી નસાડતા, કેવલ કાયાને જ, પણ નસાડે છે તેમના ચિત્તને ય દેવગુરુથી દૂર સુદૂર. પાતિવયના કારાગૃહમાં પૂરી ચૂરી નાખે ક્યારેક તેમની ભલેરી ધાર્મિક ભાવનાઓ એ જ અધાર્મિક સત્તાધારીઓ. ઈરછાએ કે અનિચ્છાએ ધકેલી દે અનર્થની ગર્તામાં આધીન બનેલી નારીઓને પુરુષનાં બલ પરાક્રમ. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir X ૧૮ ] માનિનીના મનમર્કટને લેભાવી નચાવે નરસ્વાર્થીએ યથેચ્છાનુસારે સંસારમાં. અ૫ કાલમાં જ ઊતરી જાય સુખની માન્યતાનાં ઘેન એમનાં પમનાં પગરખાં શી ગણના થતાં લાગેલા મન પરના મૂઢ મારથી. બળતાં ને ઝળતાં રતાં ને કકળતાં સંસાર પૂરા થાય છે સંસારની એ જાતિઓના. નેહના રંગોની અસ્થિરતા પડહ પીટી દુનિયાને દર્શાવતી ખીલી ન ખીલી સૌન્દર્યસંધ્યા ખેંચી લઈ જાતી માનવીને મૃત્યુના અંધારા તરફ. હસતાં ને ફરમને ફરતાં નાજુક નવલડીયાં ફૂલ્યાં ન ફૂલ્યાં પામતાં પામર પરિણામ કરમાવાની કરુણતાનાં આ અનાદિ સંસારની અતિવિષમ વિષવાટિકામાં. સ્નેહમાં ને વત્સલતામાં પ્રણયમાં ને પ્રણયાનુનયમાં રમતા હેય સ્વાર્થના સર્વે રેલાય ના ત્યાંથી સુખનાં અમૃત ભૂખ મમતાળુ આત્મામાં. અસ્થિર આલેખાયાં ચક્રવર્તીઓ ને દેવેન્દ્રોનાં સુખ જગતના સો શ્રેષ્ઠ પુરૂષોથી. જરા ય ઓછો હેતા ચક્રી સુભમ ને બ્રહ્મદરના અતિતૃષ્ણ ને ઈર્ષાષભર્યા અંતર બાળતા બળાપા. દિવ્ય પુરુષનાં ય શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ બળતાં હૈયાં હોય વૈર વિરોધ ને સેવાભાવથી. દુઃખના ભંડાર જ ભર્યું છે સંસારી આત્માના અંતરમાં. વેદાય ત્યાં શાતાદનીયન સ્વલ્પ જ ને નામને જ અસ્વાધીન સુખાનુભવ કયારેક, કુંભીપાકમાં ધકેલાઈ રહેલાં કતલના યંત્ર ભણું દોરાવાતાં ફાંસીના માંચડે મુકાવાતાં ગર્ભાશયના અંધારામાં ફેકાવાતા દીન પરાધીન 5 આવતા મહાદુઃખની વ્યાકુલતામાં ગુમાવી બેસે પોતાની સુખનાં ફાફાં મારવાની સમજને ય. કેવાં દુઃખ ને કેવી વિટંબના ! એની મીમાંસા ય ઉપજાવે કરૂણયની કમકમાટી. મહાનુભાવનાં કેમળ હૈયાંને. દુઃખના ને વિટંબનાના આ અપાર ને અગાધ દરિયામાં કવચિત કયાંથીક ટપકતાં શાતાદનીયનાં સુખ બિન્ડા નિશ્ચયથી સુખાભાસ છતાંય સુખના વ્યવહારે વ્યવહરાય વ્યવહારના સત્તાઓથી. પુણ્યોદયથી ૫માતાં એ પદગલિક સુખાય કહેવાયાં છે કાર્મગ્રંથિકેથી આત્મની સુપ્રવૃત્તિનાં જ પરિણામ. પણું ન હોય એ સાનુબંધી અચરમાવતું મહામલત્વથી. સરિતાના જલપ્રવાહના દીર્ધકાલીન સતત ઘર્ષણથી સહજ સંવૃત્ત બની જતા પથ્થરગલકની યમ, યથાપ્રવૃત્તિના ઘર્ષણોને For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ક ૧ 1 ક્રના ભારથી હળવા બનતાને સામાન્ય શુદ્ધિથી જાગતી શુભાનુષ્ઠાનની પ્રવૃત્તિ જ ઉપજાવે પ્રાયઃ સુખના અનુબંધ ચરમાવત ના મહેાદયકાલમાં. આત્માની એ સામાન્ય શુદ્ધિ અને તેનાં એ શુભાનુષ્ઠાન ઓળખાય અહીં ધમ યાગાદિ શબ્દાન્તરથી. નયકલ્પનાથી કુપે તેમાં અનેકાન્ત કાર્ય કારણુભાવ નિશ્ચય તે વ્યવહારના મહાવિકા. X X X અતીવ દુખદાયી ને વિબક આત્માને પ્રતિકૂલ સાધનરૂપી ક્રુતિની મહાગર્તામાં ધકેલાઈ જતા જંતુઓને ધારણ કરે અને સુસ્થાનમાં મૂકે એનું નામ ધર્મ. ચેાજે આત્મને મેાક્ષમાં અને મેાક્ષને અનુકૂલ સાધનામાં એનું નામ યાગ. એ ધર્માંના ચેાગથી શું શું નથી સધાતુ શું શું નથી સાંપડતું એના સમારાધક મહાશયેાને, ઇન્દ્રિયા અને મનને માજ આરામ અપનારાં શ્રેષ્ઠતાની પરિસીમા પન્તનાં અધર્ષીય પૌદ્ગલિક તત્ત્વ www.kobatirth.org ધનસા વાહ Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂરાં પાડતા એ મહાદાની ધ બ્યવહારી. શુભતા ને સિદ્ધિના ક્રયવિયથી નિશ્ચયની મહાશુદ્ધિ સમ તે મહાકલ્યાણના પ્રદાતા એ આસ્વાદ કરાવે આત્મને મેાક્ષસુધીનાં મૂળભૂત અંતરનાં લાટ્ઠાત્તર મહાસુખા. વાસુદેવનાં અને દાનવેન્દ્રનાં ચક્રવર્તીનાં અને દેવેન્દ્રનાં પૌલિક મહાસુખાને, અને વળી એથીય ચડતાં સમત્વના સર્વશ્રેષ્ઠ સુખાને સમપનારા એ ધર્મને ક્રાણુ ના અપનાવે મહાનુભાવ કૃતનું સજ્જન એ કૃપાળુની કૃપાએ જ અનુકૂળતા મેળવનારા અને સુખાનુભવ કરનારા શા માટે સાચવી ન રાખે સદાય એની સાક્ વફાદારી ? એને એક્ા બનનારાઓ ન મેળવી શકે ફરી એ અનુકૂલતા સુખદાયિની પારમેશ્વરી મહાકૃપા. ઉપદેશતા મહાનુભાવાએથી જ; “સમર્પી તે સમાયરે સુ તા તે સુ ંદર ભાવે ભાવની મુખ્ય પાચનતાએ પરસ્પરનાં પાષક અને ધર્મનાં એ ભવ્ય અંગો હળુકર્મી ભવ્યાત્માઓને, For Private And Personal Use Only 99 [ ૧૯ (ચાલુ) एक अप्रसिद्ध जैन महाकाव्य लेखक:- श्रीयुत भंवरलालजी नाहटा, बीकानेर कवि पुण्यकुशलकृत भरतेश्वर - बाहुबलि महाकाव्य की एक अपूर्ण प्रति तेरापंथी संप्रदाय - के पूज्य श्री तुलसीरामजी महाराजके पास थी । इसका पता हमें कई वर्ष पूर्व तेरापंथी साधुओं द्वारा ही मिला था । उन लोगोंको यह महाकाव्य बहुत पसन्द आया था इससे इसकी Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०] શ્રી જૈન સત્ય પ્રકાશ Pष ११ प्रशंसा करते हुए पूर्ण प्रति अन्वेषण करनेकी ओर हमें प्रेरित किया । हमें इस प्रतिको देखनेकी जिज्ञासा हुई और एक बार हम गंगाशहरमें स्थित तेरापंथी संप्रदायके पूज्यजीके पास गये। उन्होंने सहर्ष १६ वीं शतीकी लिखी हुई सुन्दर और अपूर्ण प्रति दिखाई । हमने उसे देखकर कुछ नोट करनेकी इच्छा प्रकट की तो उन्होंने अपने साम्प्रदायिक नियमकी आपत्ति दर्शाई, हमें तो इसीसे सन्तोष हुआ कि एवं उच्च कोटिका नवीन महाकाव्य मिला । गत वर्ष बंबई जाते हुए रेलमें तेरापंथी सभाके कार्यकर्ता गंगाशहरनिवासी भाई श्री नथमलजी बनोटने भरतेश्वर-बाहुबलि महाकाव्यकी प्रति आगराके श्रीविजयधर्मलक्ष्मी ज्ञानमंदिरमें होने व उसकी तेरापंथी समाज द्वारा नकल करवाकर अधूरी प्रतिको पूर्ण करवानेका शुभ संवाद दिया। हमने आगराके श्रीविजयधर्मलक्ष्मी ज्ञानमंदिरमें जा कर देखा तो इस महाकाव्यकी दो प्रतियां मिली जिनमें एक संवत् १६५९ की और दूसरी २० वीं शतोकी थी। संभवतः दूसरी प्रति पहलीकी नकल होगी, क्योंकि दोनो प्रतियोंमें ग्रन्थकारकी कोई प्रशस्ति नहीं है अतः इसका रचनास्थान, रचनाकाल आदिकी तिथि अज्ञात है। पहली प्रति संवत् १६५९ के भादवा वदि १३ के दिन लिखी हुई है। इसके पत्र ६६ हैं, प्रत्येक पृष्ठ में १४ पंक्ति और एक एक पंक्तिमें ४३-४४ अक्षर हैं। दूसरी प्रति १२२ पत्रोंकी और वीसवीं शतीकी लिखी हुई है । वह ग्रंथ १८ सोंमें समाप्त होता है जिनमें क्रमशः ७९, ९६, १०७, ७९, ८१, ७५, ८३, ७५, ७७, ७५, १०५, ७३, ६७, ७८, १३१, ८१, ८९ और ८३ श्लोक हैं। समस्त श्लोक १५३४ हैं, ग्रंथाग्रंथकी संख्या लिखी हुई नहीं है । ग्रंथके आदि और अंतिम श्लोकके साथ साथ प्रत्येक सर्गका अंतिम अंश दिया जाता है, ताकि प्रत्येक सर्गका प्रतिपादित विषय भी ज्ञात हो जाय। इस महाकाव्यके रचयिता कवि पुण्यकुशल तपागच्छीय पं. सोमकुशलके शिष्य थे और यह ग्रंथ श्रीविजयसेनसूरिके राज्यमें अर्थात् संवत १६५२-१६५९ के बीच में बना है। आदिः-अर्थार्षभिर्भारतभूभुजां बलाद् भूतातपत्रः स्वपुरीमुपागतः । विमृश्य दूतं प्रजिघाय वाग्मिनं ततौजसे तक्षशिलां महाभुजे ॥१॥ सर्गेोंके अंतिम अंश: इति श्री पं. सोमकुशलगणिशिष्य-पुण्यकुशलगणिविरचिते भरतबाहुबलिसंवादे महाकाव्ये भरतदूतागमो नाम प्रथमः सर्गः । इति श्री पं. सोमकुशलशिष्य-पुण्यकुशलविरचिते भरतबाहुबलिसंवादेमहा काव्ये दूत. वाक्योपन्यासवर्णनो नाम द्वितीयसर्गः ॥२॥ . इति श्री पं. सोमकुशलशिष्य-पुण्यकुशलविरचिते भरतबाहुबलिमहाकाव्ये दूतप्रत्यागमो नाम तृतीयसर्गः ॥३॥ इति श्री पं. सोमकुशलगणिशिष्य-पुण्यकुशलविरचिते भरतबाहुबलिभहाकाव्ये उन्माददीपनो नाम चतुर्थः सर्गः ॥४॥ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org म એક અપ્રસિદ્ધ જૈન મહાકાવ્ય । इति श्री पं. सोमकुशलशिष्य-पुण्यकुशलविरचिते भरतबाहुबलिमहाकाव्ये सेनासज्जीकरणसामग्रीवर्णनो नाम पंचमः सर्गः ॥५॥ इति श्री पं. सोमकुशलशिष्य-पुण्यकुशलविरचिते भरतबाहुबलिमहाकाव्ये प्रथमसेनानिवेशवर्णनो नाम षष्ठः सर्गः ॥६॥ इति श्री पं. सोमकुशलगणिशिष्य पुण्यकुशलविरचिते भरतबाहुबलिमहाकाव्ये वनविहार क्रीडावर्णनो नाम सप्तमः सर्गः ॥७॥ - इति श्री सोमकुशलशिष्य-पुण्यकुशलविरचिते भरतबाहुबलिमहाकाव्ये सैन्यप्रस्थान वर्गनो नाम अष्टमः सर्गः ॥८॥ इति श्री पं. सोमकुशलशिष्य-पुण्यकुशलविरचिो भरतबाहुबलिमहाकाव्ये देश-सीमाप्रापणो नाम नवमः सर्गः ॥९॥ इति श्री पं. सोमकुशलशिष्य-पुण्यकुशलविरचिते भरतबाहुबलिमहाकाव्ये सचैत्योघानाभिगमो नाम दशमः सर्गः ॥१०॥ इति श्री पं. सोमकुशलशिष्य-पुण्यकुशलविरचते भरतबाहुबलिमहाकाव्ये चरोक्तिविन्यासवर्णनो नाम एकादशसर्गः ॥११॥ इति श्री पं. सोमकुशलशिष्य-पुण्यकुशलविरचिते भरतबाहुबलिमहाकाव्ये रणात्साहदीपनो नाम द्वादशः सर्गः ॥१२॥ ___ इति श्री पं. सोमकुशलशिष्य-पुण्यकुशलविरचिते भरतबाहुबलिमहाकाव्ये बाहुबलिसंग्रामभूम्यागमो नाम त्रयोदशः सर्गः ॥१३॥ इति श्री पं. सोमकुशलशिष्य-पुण्यकुशलविरचिते भरतबाहुबलिमहाकाव्ये सैन्यसमागमवर्णनो नाम चतुर्दशः सर्गः ॥१४॥ इति श्रीतपागच्छाधिराजश्रीविजयसेनसूरीश्वरराज्ये पं. श्री सोमकुशलशिष्य-पुण्यकुशलविरचिते बाहुबलिमहाकाव्ये युद्धवर्णनो नाम पंचदशः सर्गः ॥१५॥ __इति श्रीतपागच्छाधिराजश्रीविजयसेनसूरीश्वरराज्ये पं. सोमकुशलशिष्य-पुण्यकुशल. विरचिते भरतबाहुबलिमहा काव्ये गीर्वाणवचःस्वीकारकरणो नाम षोडशः सर्गः ॥१६॥ इति श्रीतपागच्छाधिराजश्रीविजयसेनसूरीश्वरराज्ये पं. श्री सोमकुशलशिष्य-पुण्यकुशलविरचिते बाहुबलिमहाकाव्ये भरतबाहुबलिद्वंद्वयुद्धवर्णनो नाम सप्तदशः सर्गः ॥१७॥ पुण्योदयाद्भवति सिद्धिरिहाप्यशेषा, पुण्योदयात्सकलबंधुसमागमश्च । पुण्योदयात्सुकुलजन्म विभूतिताभः पुण्योदयाल्लसति कीतिरनुत्तराभाः ॥८३॥ इति श्रीतपागच्छाधिराजश्रीविजयसेनसूरीश्वरराज्ये पंडितश्रीसोमकुशलशिष्य-पुण्यकुशल. विरचिते भरतबाहुबलिमहाकाव्ये भरतबाहुबलिकेवलज्ञानोत्पत्तिर्णनो अटादशः सर्गः ॥१८॥ समाप्तश्चायं ग्रंथः ॥ संवत् १६५९ वर्षे भादवा वदि १३ दिने चेली हां (1) लेखतं ॥ जैन प्रकाशन संस्थाओंका कर्तव्य है कि ऐसे अप्रसिद्ध ग्रंथोंको शीघ्र ही प्रकाशित करे। For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂર્તિપૂજાને પ્રભાવ લેખક-પૂ. મુ. મ. શ્રી ભદ્રંકરવિજયજી [આ.મ.શ્રી.વિજયરામચંદ્રસૂરિશિષ્ય] કામશાસ્ત્રકાર વાત્સાયન મુનિ કહે છે કે “ જે જ્ઞાન શબ્દો દ્વારા આપી શકાય છે, તે પુસ્તમાં હોય છે. પરંતુ, જે સમજ શબ્દોઠારા આપી શકાતી નથી, તે કાર્ય ચિત્રોઠારા થઈ શકે છે. અંગ્રેજીમાં પણ કહેવત છે કે-“One picture is worth ten thousand words. એક ચિત્ર દશ હજાર શબ્દ બરાબર છે. જ્ઞાનના ગૂઢતમ રહસ્ય સમજાવવા માટે દરેક દેશના વિદ્વાનોએ સાંકેતિક ચિત્રો વડે, સંકેતો વડે, ગૂઢાક્ષરો (shortlands) વડે, ગૂઢ શબ્દ (codewords) વડે, રૂપકે વડે, તથા કથા (tables) વડે અને મતિ (models) વડે પ્રયાસ કર્યો છે. પરંતુ એ સર્વમાં મૂર્તિપૂજાના વિધાનમાં સમદષ્ટિ અને બુદ્ધિને જે ચમત્કાર દેખાય છે, તે બીજા કશામાં દેખાતું નથી. જ્ઞાનને જાણવાનું દ્વાર જે મૂર્તિ (Letter) છે, તે પછી જ્ઞાનસ્વરૂપ પર માત્માને જાણવાનું દ્વાર પણ મૂર્તિ (Image) જ હોય, એમાં આશ્ચર્ય નથી. મૂર્તિ કે તેની પૂજાનું ખંડન કરનારાઓ પણ પોતાના વિચારે બીજાઓ ઉપર ઠસાવવાને માટે અક્ષરાત્મક મૂતિઓનો જ આશ્રય લે છે, કારણ કે-તેઓના વિચારોનું પ્રતિપાદન કરનારાં પુસ્તકે નિરાકાર વિચારોને સમજાવનારી એક પ્રકારની મૂર્તિઓ જ છે. થોડામાં ઘણું અર્થોને બતાવવાનું કાર્ય આકૃતિ કે મૂર્તિ વડે જ થઈ શકે છે. મૂર્તિ પૂજકો “ મૂર્તિ કે તેની આકૃતિને જ ઈશ્વર કે પરમાત્મા માને છે,” એમ નથી, કિન્તુ એ આકૃતિ કે મૂર્તિ દ્વારા જ્ઞાત થતી જણાતી) કોઈ અન્ય અગમ્ય વસ્તુને જ ઈશ્વર કે પરમાત્મા માને છે. અને તે અગમ્ય ઈશ્વર કે પરમાત્માની જ અર્ચના પૂજના અને ભક્તિ મૂતિ મારફત કરે છે. અગમ્ય ઈશ્વરનું જ્ઞાન કે ધ્યાન કરવા મૂર્તિપૂજક મૂતિને આશ્રય લે, એમાં ખોટું પણ શું છે ? લાખ માઈલ વિસ્તારવાળી પૃથ્વીનું જ્ઞાન કે ભાન વિદ્યાર્થીઓને શું એક નાની માટલી જેવડા પૃથ્વીના ગેળા વડે કે ત્રણ સાડાત્રણ ફીટ ચેરસ નકશા વડે નથી કરાવી શકાતું ? અથવા આકાશમાં ઊગેલા બીજના ચન્દ્રમાને જોવા માટે, શું કઈ છાપરા ઉપર કે ઝાડની ટોચ ઉપર જોનારની દૃષ્ટિને આરંભમાં નથી સ્થાપન કરવી પડતી? પડે જ છે. અતિસ્થલ કે અતિસૂક્ષ્મ વસ્તુનું જ્ઞાન કરાવવા માટે મધ્યમ સ્થલ પદાર્થોનો આશ્રય આ જગતમાં સર્વ બુદ્ધિમાન પુરુષોને જે સર્વત્ર લેવો જ પડે છે, તો પછી ક્યૂલથી પણ પૂલ (જ્ઞાનસ્વરૂપે કાલોકવ્યાપી) અને સૂફમથી પણ સર્ભ (આકૃતિવડે સર્વથા અમૂર્ત) એવા પરમેશ્વર કે પરમાત્માનું જ્ઞાન કરાવવા માટે અને તેમના પ્રત્યે ભક્તિભાવ પ્રગટાવવા માટે શાસ્ત્રકાર મહર્ષિએને મૂર્તિની યોજના કરવી પડે, તેમાં આશ્ચર્ય શું છે? જે શિક્ષક વિદ્યાર્થીની બુદ્ધિમાં ઉતારવા માટે અનેક પ્રકારના જાણીતા પૂલ દષ્ટાંત આપી શકે છે, તથા આકૃતિઓ દોરીને વિષય સમજાવી શકે છે, તે શિક્ષક કુશળ શિક્ષક ગણાય છે. જેઓ તેમ કરી શકતા નથી, તેઓ ગમે તેટલા વિદ્વાન છતાં સફળ શિક્ષક થઈ શકતા નથી. પરમેશ્વર કે પરમાત્માનું જ્ઞાન સૌથી વધારે અગમ છે. એ જ્ઞાન આપવા માટે, સ્કૂલ મતિથી ગ્રાહ્ય એવા પ્રતીકે અને મૂર્તિઓની જના કરીને આપણું દિવ્યદર્શી મહર્ષિઓએ સાચે જ મોટી કુશળતા બતાવી છે. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ 1. મૂર્તિપૂજાનો પ્રભાવ [ ૨૩ ચાર નિક્ષેપનું મહત્ત્વ કઈ પણ વસ્તુના ઓછામાં ઓછા ચાર ધર્મ પ્રસિદ્ધ છે. નામ, આકૃતિ, દ્રવ્ય (અતીત, અનાગત ગુણયુક્ત વરતુ) અને ભાવ (વર્તમાન વિદ્યમાન ગુણયુક્ત વસ્તુ). . વસ્તુના આકાર અને ગુણરહિત ધર્મ, તે નામ. વસ્તુના ગુણરહિત પણ નામ તથા આકારસહિત ધર્મ, તે આકૃતિ. વર્તમાન ગુણ તથા આકાર સહિત તથા અતીત અનાગત ગુણ સહિત વરતુને ધર્મ તે દ્રવ્ય, અને અતીત અનાગત ગુણરહિત ૫ણું નામ આકાર અને વર્તમાન ગુણસહિત ધર્મ તે ભાવ. સમાન ગુણવાળા (તીર્થકરો) નાં ભિન્ન નામ, તથા એકનામ (મહાવીર) વાળાના ભિન્ન ગુણ દેખાય છે. તેમાં એકલો ભાવ નિક્ષેપ, કે એકલો નામ નિક્ષેપ કારણભૂત હેતે નથી, કિન્તુ દ્રવ્યાદિ અન્ય નિક્ષેપ પણ કારણભૂત છે. જગતના પદાર્થોના ત્રણ વિભાગ છે: હેય, સેય અને ઉપાદેય. જે પદાર્થો હેય, રેય અને ઉપાદેય હોય, તે પદાર્થો ચારેય નિક્ષેપે હેય, ય અને ઉપાદેય બને છે. જેમકે-મુનિઓને સ્ત્રી હેય છે. એટલે સ્ત્રીઓનું વર્તમાન શરીર (ભાવ નિક્ષેપ) જ નહિ પણ સ્ત્રીકથા (નામનિક્ષેપ), સ્ત્રીચિત્ર (સ્થાપનાનિક્ષેપ), તથા સ્ત્રીનું બાલ યા મૃતક શરીર (વ્યનિક્ષેપ) પણ વજર્ય જ છે. “ભગવાન મહાવીર' ઉપાદેય છે, એટલે ભગવાન મહાવીરને ભાવનિક્ષેપ (કેવળજ્ઞાન પામ્યા પછી ધર્મદેશના આપવા માટે સમવસરણમાં બિરાજમાન અવસ્થા) જ માનનીય છે, એમ નહિ, પણ ભમવાન મહાવીરનું નામ, આકાર, અને પૂર્વોત્તર અવસ્થા પણ માનનીય છે. ભારતભૂમિ એ ય છે, એટલે ભારતભૂમિનું નામ, તેને આકાર બતાવનારું ચિત્ર અથવા નકશો, અને એ ભારતભૂમિ ઉપર રહેલ નદીનાળાં, દ્વિપ, સમુદ્ર, પર્વત, અરણ્ય, મનુષ્ય, પશુ, પક્ષી અને અન્ય જંતુઓ વગેરે સઘળું રેય છે. એ રીતે શત્રુ (હેવ), મિત્ર (ઉપાદેય) કે અશત્રુમિત્ર (ય) ચારે નિક્ષેપથી હેય, રોય કે ઉપાદેય છે, કિન્તુ કોઈ એક જ નિક્ષેપથી નહિ. વસ્તુમાત્રમાં જેમ (નામાદિ ચાર ધર્મો પ્રસિદ્ધ છે, તેમ બીજા પણ અનેક (ક્રમભાવી, સહભાવી, સાધારણ અસાધારણુદિ) ધર્મો લોકમાં પ્રસિદ્ધ છે. સત્ત્વ, યત્વ, પ્રમેયત્વ, દ્રવ્યત્વ, વસ્તુત્વ આદિ પ્રત્યેક વસ્તુના સાધારણ ધર્મો છે, અને ચૈતન્ય, કર્તવ, ભોક્તત્વ, પ્રમાતૃત્વ, છેવત્વ, પુદ્દામલત્વ, ધર્મત્વ, અધર્મત્વ, આકાશત્વ, કાલસ્વાદિ વસ્તુઓના અસાધારણ ધર્મો છે. વળી જીવમાં જેમ ચૈતન્ય, કર્તવાદિ સહભાવી ધર્મો હોય છે, તેમ હર્ષ, વિષાદ, સુખદુઃખાદિ ક્રમભાવી ધર્મો હોય છે. પુદગલમાં જેમ રૂપ, રસ, ગંધ, સ્પર્શાદિ સહભાવી ધર્મો હેય છે, તેમ અણુત્વ, મહત્વ, સંખ્યા, પરિમાણ, સંયોગ, વિભાગાદિ ક્રમભાવી ધર્મો હોય છે. એ રીતે બીજ દ્રવ્ય માટે પણ સમજી લેવું. એ જ રીતે અસ્તિરૂપે સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવાદિગત ધર્મો અનંત હેય છે, અને એ બધા એક સાથે કહી શકાતા નથી, તેથી વસ્તુમાત્ર (શબ્દ દૃષ્ટિએ) અનિર્વચનીય પણ ગણાય છે. તથા વસ્તુ અને તેના અનંત ધર્મો પ્રત્યેક સમયે પરાવર્તન પામવા છતાં ત્રણેય કાળમાં કદી પણ સર્વથા નાશ પામતા નથી, તેથી વરતુમાત્ર (અર્થ દષ્ટિએ) “અખંડ' ગણાય છે. એવી અખંડ અને અનિર્વચનીય વસ્તુને વ્યવહારના ઉપયોગમાં લાવવા માટે તેના ખંડ અને ભેદની કલ્પના કરવી પડે છે. તે સિવાય, તેનું નિર્વચન થઈ શકતું નથી. એ કલ્પનાની વસ્તુને શાસ્ત્રમાં નિક્ષેપ શબ્દથી કહેવામાં આવે છે. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૧ વસ્તુમાત્રનો વ્યવહાર શબ્દ, અર્થ અને જ્ઞાનવડે થાય છે. એટલે વ્યવહાર ત્રણ પ્રકારના છે શાબ્દિક, આર્થિક અને બૌદ્ધિક શાબ્દિક વ્યવહાર નિર્વાહ “નામ” નિક્ષેપથી થાય છે. આર્થિક વ્યવહારનો નિર્વાહ દ્રવ્ય” અને “ભાવ” નિક્ષેપથી થાય છે. તથા બૌદ્ધિક વ્યવહારને નિર્વાહ “સ્થાપના નિક્ષેપથી થાય છે. જાતિ, ગુણ, ક્રિયા, કે દ્રવ્યાદિ નિમિત્તોની અપેક્ષા રાખ્યા વિના જ વસ્તુને ઓળખવા માટે, ઈચ્છાનુસાર કાંઈ પણ “સંજ્ઞા' રાખવી, તે વસ્તુને નામ નિક્ષેપ ( Name or negative aspect) છે. જેનું નામ થઈ ચૂક્યું છે, તેવી વસ્તુના સમાન આકારવાળી પ્રતિમા અથવા ચિત્રમાં તે વસ્તુની સ્થાપના કરવી, તે સદ્ભાવ અથવા તદાકાર, તથા ભિન્ન આકારવાળી વસ્તુમાં સ્થાપના કરવી તે અસદ્દભાવ અથવા અતદાકાર સ્થાપના નિક્ષેપ (Representative aspect) છે. ભવિષ્યમાં સાધુ પર્યાય પામવાની યોગ્યતાના કારણે કે ભૂતકાળમાં સાધુ પર્યાયનું પાલન થયું છે, તે કારણે વર્તમાનમાં તેને સાધુ કહે, તે દ્રવ્ય નિક્ષેપ (Privative side) છે. અને તત્પર્યાય પ્રાપ્ત વસ્તુમાં “તત’ વ્યવહારને ભાવ નિક્ષેપ (Model standpoint અથવા positive aspect) કહે છે. અપ્રસ્તુત અર્થ કે તેના ધર્મનું નિરાકરણ, અને પ્રસ્તુત અર્થ કે તેના ધર્મનું પ્રરૂપણ કરવા માટે નિક્ષેપની જરૂર છે. અયુત્પન્ન શ્રોતાની અપેક્ષાએ અપ્રરતુતનું નિરાકરણ, અને વ્યુત્પન્ન શ્રોતાની અપેક્ષાએ પ્રસ્તુતનું પ્રરૂપણ કરવાની જરૂર પડે છે. નિક્ષેપથી વ્યુત્પન્ન પણ પ્રસ્તુત અર્થવિષયક સંશય કે વિપર્યય નાશ પામે છે. અખંડ અને અનિર્વચનીય વસ્તુનું જ્ઞાન કરવા માટે તથા જ્ઞાન મુજબ વ્યવહાર કરવા માટે “નિક્ષેપ'ની અગત્ય છે. તે વિના વસ્તુની ઓળખ, મરણ કે ભક્તિ ઇત્યાદિ થઈ શકતાં નથી. એાળખ, સ્મરણ કે ભક્તિ ઇત્યાદિ માટે પૂર્વ પૂર્વ નિક્ષેપથી ઉત્તર ઉત્તર નિક્ષેપ અધિક અધિક સમર્થ છે. જેમ નામ, તેમ નિર્જીવ સ્થાપના પણ વિનયાદિ ગુણની સિદ્ધિ માટે પૂજનીય છે. દાખલા તરીકે–ગુરુની પાટ, પીઠ અને આસનાદિ પદાર્થો નિર્જીવ છે, છતાં પૂજનીય, માનનીય અને આદરણીય બને છે. કેટલાક કહે છે, કેભાવ એ જ વસ્તુ છે; ભાવશૂન્ય નામાદિ ત્રણ એ વસ્તુ નથી. તે સાચું નથી. ભાવ એ વસ્તુને પર્યાય હેવાથી જેમ વસ્તુ છે, તેમ નામાદિ ત્રણ પણ વસ્તુના જ પર્યાય હોવાથી વસ્તુ છે. “ઇન્દ્ર” કે “રાજા” શબ્દ કહેવાથી ઈન્દ્ર અને રાજાના કેવળ ભાવપર્યાયનો નહિ, પણ નામાદિ ચારે પર્યાનેં ખ્યાલ આવે છે. પછી જે વખતે જે પયયનું પ્રયેાજન હોય છે, તે પર્યાય માટે તે શબ્દની યોજના કરવામાં આવે છે. અથવા, નામાદિ ત્રણનો ઉપયોગ ભાવ લાવવા માટે જરૂરી છે. ભાવના અંગ અને કારણ તરીકે તેને ઉપયોગ છે. જિનેશ્વરનું નામ, જિનેશ્વરની સ્થાપના અને જિનેશ્વરને સિદ્ધશિલાગત આત્મા કે (અરૂપી) આકાર જેવાથી કે ધ્યાવાથી ભાવોલ્લાસનો અનુભવ થાય છે. જેમ જિનેશ્વરનાં તેમ અન્યનાં નામાદિ લેવાથી કે જેનાથી તેવા તેવા પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય જ છે. તફાવત એટલો છે કે ભિન્નવસ્તુગત નામાદિ ત્રણ ભાલ્લાસના એકાનિક કે આત્યંતિક કારણ નથી, કિન્તુ, ભાવ એ ભાલ્લાસનું એકાતિક અને આયનિક કારણ છે. અભિન્ન વસ્તુગત નામાદિ ત્રણ તે ભાલ્લાસના એકાતિક અને For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ | મૂર્તિપૂજાનો પ્રભાવ આત્મનિક કારણ છે. કારણકે–ભાવ જેમ વસ્તુધર્મ હોવાથી વસ્તુથી અભિન્ન છે, તેમ અભિન્ન વસ્તુગત નામાદિ ત્રણ પણ વસ્તુધર્મ રૂપ હેવાથી વસ્તુથી અભિન્ન જ છે. સર્વ વસ્તુઓને પિતપતાનું ઠાઈ સ્વતંત્ર નામ હેય છે, તેથી સર્વ વસ્તુઓ નામરૂપ છે. સ્વતંત્ર આકૃતિ હોય છે, તેથી તે વસ્તુઓ સ્થાપનારૂપ છે. સ્વતંત્ર કારણતા હોય છે, તેથી સર્વ વસ્તુઓ કયરૂપ છે અને સ્વતંત્ર કાર્યતા હોય છે, તેથી સર્વ વસ્તુઓ ભાવરૂપ છે. અભિધાન એ નામ છે, આકાર એ સ્થાપના છે, કારણુતા એ દ્રવ્ય છે, અને કાર્યતા એ ભાવ છે. જિનેશ્વરનું નામ એ જિનેશ્વરને ધર્મ ન હોય, તો તે નામના ઉચ્ચારણથી જિનેશ્વરની ઓળખાણ કેમ થાય? અને તે જ નામથી કેાઈ બીજાની ઓળખાણ કેમ ન થાય? પણ તેમ થતું નથી. જેમ જિનેશ્વરનું નામ તેમ આકાર. જેમ આકાર તેમ દ્રવ્ય, અને જેમ દ્રવ્ય તેમ ભાવ, એ ચારેય જિનેશ્વરને જ ઓળખાવે છે; પણ બીજાને નહિ. તેથી એ ચારેય જિનેશ્વરથી પૃથભૂત નહિ, પણ અપૃથભૂત છે, એમ માનવું જોઈએ. દુનિયાની બધી વસ્તુઓ–પિતાના અભિધાનથી નામાત્મક છે, આકારથી સ્થાપનાત્મક છે. કારણુતાથી દ્રવ્યાત્મક છે, અને કાર્યતાથી ભાવાત્મક છે. જેમ ઘટાદિ પૂલ વસ્તુઓ નામાદિ ચાર સ્વરૂપની છે, તેમ શબ્દાદિ સૂક્ષ્મ વસ્તુઓ અને જ્ઞાનાદિ અમૂર્ત વસ્તુઓ પણ નામાદિ ચાર પ્રકારની છે. ઘટને જેમ નામ, આકાર ઇત્યાદિક છે, તેમ શબ્દને અને જ્ઞાનને પણ છે. ઘટને સ્કૂલ આકારાદિ છે, તો શબ્દ અને જ્ઞાનને અનુક્રમે સૂક્ષ્મતર અને સુક્ષ્મતમાદિ આકારો છે. જ્ઞાનને રૂપ નથી પણ આકાર અવશ્ય છે. જેનશાસ્ત્ર મુજબ અમૂર્ત વસ્તુઓને રૂ૫ (colour) માનેલ નથી, પણ આકાર (form) માનેલ છે. નામ, સ્થાપના અને દ્રવ્ય; એ ત્રણમાં જેકે ભાવશૂન્યત્વ એ ધર્મ સમાન છે, તો પણ-અન્ય ધર્મોથી પરસ્પર ભેદ પણ છે. એ ભેદ પાડવામાં પણ એ પ્રત્યેકના નામાદિ ચાર ભિન્ન ભિન્ન છે, તેથી જ ભેદ પડે છે, પણ બીજાથી નહિ. મહાવીર શબ્દરૂપ નામને જેમ (૧) નામ છે, તેમ () (અક્ષરનો) આકાર છે. એ અક્ષર જે શાહી વગેરેથી બન્યા છે, તે (૩) દ્રવ્ય છે. અને તે અક્ષરોથી જે કાર્ય થાય છે, તે જ તેને (૪) ભાવ છે. એ જ રીતે સ્થાપનાને પણ નામાદિ ચાર છે, અને દ્રવ્યને પણ નામાદિ ચાર છે. સ્થાપનાનું સ્થાપના એવું (૧) નામ, તેની અમૂક (૨) આકૃતિ, તેનું અમૂક પાષાણાદિ (૩) દ્રવ્ય, અને તેનું અમૂક પ્રકારનું જ્ઞાનાદિ કરાવવા રૂ૫ કાર્ય એ (૪) ભાવ છે, તથા દ્રવ્યનું દ્રવ્ય એવું (૧) નામ, ઉન્હણ વિફણ-કંડલિતાદિ-આકારથી વિલક્ષણ નિર્વિકાર (૨) આકાર, પૂર્વોત્તરાદિ અવસ્થારૂપ (૩) દ્રવ્ય, અને અમુક પ્રકારના બોધને કરાવવાદિ કાર્ય રૂ૫(૪)ભાવ. એ રીતે નામાદિ ત્રણમાં જેમ પરસ્પર સમાનતા છે, તેમ પરસ્પર ભેદ પણ સિદ્ધ છે, અને તેનું કારણ પ્રત્યેકના નામાદિ ચાર ભિન્ન છે, તે જ છે જેમ દૂધ અને છાસમાં દ્રવ્યત્વ અને તત્વ સમાન છે, છતાં બન્નેનાં કારણુદિ, કાર્યાદિ અને સ્વરૂપાદિ જુદાં છે, તેમ નામાદિ ત્રણમાં ભાવશૂન્યત્વાદિ સમાન છે, તોપણું પરસ્પરના કારણુદિ, કાર્યાદિ અને સ્વરૂપાદિ જુદાં છે. ૧. નામ, સ્થાપના અને દ્રવ્ય, એ ત્રણનાં ત્રણ જુદાં નામો છે. ૨. નામ, સ્થાપના અને દ્રવ્ય, એ ત્રણના ત્રણ જુદા આકારે છે. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ ૩. નામ, સ્થાપના અને દ્રવ્ય, એ ત્રણના અનુક્રમે ઉચ્ચારનાર, ઘડનાર અને બનાવનાર જુદા છે. ૪. નામ, સ્થાપના અને દ્રવ્ય, એ ત્રણને અનુક્રમે સાંભળનાર, બેલાવનાર તથા અનુભવનારની બુદ્ધિએ જૂદી જૂદી થાય છે. ૫. નામ, સ્થાપના અને દ્રવ્ય, એ ત્રણ પ્રત્યે ક્રિયા ભિન્ન ભિન્ન થાય છે. નામ ઉચ્ચારણ કે લખાણ થાય છે. સ્થાપનાનું ઘડતર કે સ્થાપન થાય છે. દ્રવ્યનું ભૂત કે ભાવિ કાળમાં સાક્ષાત ભાવરૂપે પરિણુમનાદિ થાય છે. તથા ૬. નામના જાપનું, સ્થાપનાની ભક્તિનું તથા દ્રવ્યની આસેવનાદિનું ફળ પણ જાદુ જ મળે છે, તેથી તે ત્રણેમાં પરસ્પર ભેદ પણ સિદ્ધ છે. અખંડ અને અનિર્વચનીય વસ્તુને એળખવા માટે, ઓળખીને યાદ રાખવા માટે અને યાદ રાખીને તેની ભિન્ન ભિન્ન પ્રકારે સેવનાદિ કરવા માટે તે વસ્તુના એકલા ભાવ (Positive aspect)થી ચાલી શકતું નથી, કિન્તુ, તે માટે તેનાં નામ (Negative aspect), 791441 ( Representative aspect ) 242 Goulle (Privative or potential aspect) ની પણ જરૂર પડે છે. નામને વસ્તુની સાથે વાચવાચકભાવ સંબંધ છે; સ્થાપનાને વરતુની સાથે સ્થાપસ્થાપકભાવ સંબંધ છે, દ્રવ્યને વસ્તુની સાથે કાર્યકારણભાવ સંબંધ છે, અને ભાવને વસ્તુની સાથે તાદામ્યભાવ અથવા અભેદભાવરૂપ સંબંધ છે. એ ચારેય વસ્તુની સાથે જુદા જુદા સંબંધથી જોડાયેલ છે. એક સંબંધીનું જ્ઞાન અપર સંબંધીનું સ્મારક છે, એ ન્યાયે વરતુની સાથે સંબંધ ધરાવતા કઈ પણ એક સંબંધીનું જ્ઞાન સમગ્ર વસ્તુનું સ્મારક બને છે. નામ, સ્થાપનાદિ વસ્તુના સંબંધી છે, તેથી તે બધાનું કે તે બધામાંથી કોઈ એકનું જ્ઞાન, વસ્તુનું જ્ઞાન કરાવે છે, છતાં દરેકમાં જ્ઞાન કરાવવાની શક્તિ એક નહિ, પણ ભિન્ન ભિન્ન છે. નામ વસ્તુનું જ્ઞાન એક રીતે કરાવે છે, સ્થાપના જુદી રીતે, દ્રવ્ય વળી તેથી પૂરી રીતે, અને ભાવ વળી તેથી પણ જૂદી રીતે. પોતપોતાના સ્થાનમાં તે દરેકને સરખું મહત્વ છે. તો પણ સ્થાપનામાં વસ્તુનો બંધ કરાવવાની, તે બેધને ટકાવી રાખવાની, તથા તે બેધને જીવનમાં સક્રિય અમલ કરવાની, જે વિશેષ શક્તિ રહેલી છે, તે નામાદિ બીજાં ત્રણમાં નથી. મૂર્તિપૂજાને પ્રભાવ” સમજવા માટે એ વસ્તુને હજુ જરા વધારે સ્પષ્ટપણે સમજવાની આવશ્યક્તા છે. આગળ આપણે જોઈ આવ્યા, કે-મૂર્ત વસ્તુઓને તો આકાર છે જ, પણુ-અમૂર્ત વસ્તુઓને પણ આકાર છે, આકાર રહિત કઈ ચીજ આ જગતમાં છે જ નહિ. શબ્દને પણ આકાર છે, અર્થને પણ આકાર છે, અને જ્ઞાનને પણ આકાર છે. આકારરહિત શબ્દ, આકારરહિત અર્થ કે આકારરહિત જ્ઞાન શેધવું આ જગતમાં મુશ્કેલ જ નહિ કિન્તુ અશકય છે. એક શબ્દ બીજા શબ્દથી, એક અર્થ બીજા અર્થથી અને એક જ્ઞાન બીજા જ્ઞાનથી જે જાદું પડે છે, તેમાં મુખ્યપણે આકારભેદ સિવાય બીજું કયું કારણ છે ? (ચાલુ) For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नगरकोटके तीन स्तवन और विशेष ज्ञातव्य लेखक व संग्राहक-श्रीयुत अगरचंदजी नाहटा, बीकानेर 'श्री जैन सत्य प्रकाश' के क्रमांक ११७ से ११९ में डॉ. बनारसीदासजोका 'जैन इतिहासमें कांगडा ' शीर्षक लेख प्रकाशित हुआ है । हमारे संग्रहमें नगरकोटके तीन स्तवन हैं, जिनसे इस सम्बन्धमें कुछ नई जानकारी मिलती है, वे एवं कई अन्य ऐतिहासिक नवीन बातें जो मेरी जानकारीमें हैं, इस लेखमें प्रकाशित की जा रही हैं। १. जयसागर उपाध्यायने उक्त तीर्थको यात्रा सं. १४८४ में को थी उस समय चार मंदिरोंका उल्लेख किया गया है, पर इस लेखके साथ दी जानेवाली सं. १४९७ की चैत्यपरिपाटीमें पांच मंदिरोंका उल्लेख किया है वह पांचवां श्रीमाल धिरिया (धीरराज) कारित पासनाथ मंदिर प्रतीत होता है। 'विज्ञप्तित्रिवेगी 'में गोपाचलपुरमें धिरराजकारित शांतिनाथ मंदिरका उल्लेख है। संभव है चैत्यपरिपाटिका धिरिया और ये अभिन्न हों। २. नगरकोटके साधु क्षीमसिंहकारित खरतरविधिचैत्य-शांतिनाथकी प्रतिष्ठा जिनेश्वरसूरिजीके करनेका उल्लेख 'विज्ञप्तित्रिवेणी' में है, पर उसका संवत् नहीं दिया गया, जबकि 'खरतरगच्छगुर्वावली' जिसे हम श्रीमान् जिनविजयजोके सम्पादकत्वमें सिंघो जैन प्रन्थमालासे प्रकाशित करवा रहे हैं उसमें उसका निम्नोक्त उल्लेख है “सं. १३०९ श्रीप्रह्लादनपुरे मार्गशीर्ष सुदि १२ समाधिशेखर-गुणशेखर-देवशेखर साधुभक्त-वीरवल्लभमुनिनां तथा मुक्तिसुन्दरी साध्वी दीक्षा । तस्मिनेव वर्षे माघ सुदि १० श्रीशान्तिनाथ-अजितनाथ-धर्मनाथ-वासुपूज्य-मुनिसुव्रत-सीमंधरस्वामि - पद्मनाथप्रतिमायाः प्रतिष्ठा कारिता च सा. विमलचन्द्रहीरादि समुदायेन । तथाहि साधु विमलचन्द्रेण श्रीशान्तिनाथो नगरकोटप्रासादस्थो महाव्यव्ययेन प्रतिष्ठापितः, अजितनाथो बल साधारणेन, धर्मनाथो विमलचन्द्रपुत्रक्षेमसिंहेन...." ____अर्थात् उक्त शांतिनाथमूर्तिकी प्रतिष्ठा बहुत द्रव्यव्ययसे क्षेमसिंहके पिता साधु विमल. चन्द्रने सं, १३०९ के माघ सुदि १० को (प्रह्लादनपुरमें) श्रीजिनेश्वरसूरिजीसे कराई थी। ३. जयसागरजीके पश्चात् ये मन्दिर कबतक विद्यमान थे इसका कोई निश्चित प्रमाण उपलब्ध नहीं था, पर इस लेखमें दिये जानेवाले नं. २-३ के स्तवनोंसे सं. १६३४ या इसके कुछ पीछे तो विद्यमान थे और साधुलोग यात्रार्थ जाते थे, यह सिद्ध है। इसके पश्चात् इनका विनाश कब हुआ यह तो निश्चित नहीं पर सं. १८७४ चैत्र सुदि ७ को श्रीज्ञानसारजीरचित जिनप्रतिमास्थापनग्रन्थके अनुसार, उस समयसे पूर्व ही कांगडेकी प्रतिमा क्षेत्रपालरूपसे पूजी जाने लगी थी यह सिद्ध ह, यथा.... "जिम उत्तर दिशामें कांगडो तीर्थ छे ते सेतुंजाजीना कितरमा एक उद्धारनी प्रतिमाने क्षेत्रपाल करी पूजै छै ते जैनीने वांदवी पूजवी नहीं ।" यहां, यहाँकी प्रतिमा शत्रुजयके कितनवे उद्धारको कही गई है वह दूरवर्ती प्राचीन For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २८ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष ११ इतिवृत्तकी जानकारीका अभाव हो कारण है। इसका वास्तविक वर्णन कनकसोमरचित स्तवनमें प्राप्त है जो इस लेखके साथ प्रकाशित हो रहा है। ४. मन्दिरोंका विनाश हमारे ख्यालसे सं. १६८३ के लगभग हुआ होगा। उस समय नगरकोट पर जहाँगीर के हुकमसे अलपखाने क्यामखां के साथ घमासान युद्ध किया था, लूट खसोट भी हुई थी। इसका विस्तृत वर्णन हमारे संग्रहके अलफखांके रासा एवं पैडीमें पाया जाता है । अलपखांका पुत्र दौलतखां यहांका सूबेदार रहा था इसका भी उल्लेख ऊक्त रासेमें है। श्री नगरकोटचैत्यपरिपाटी (सं. १४९७) देस जलंधर भत्तिभरे वंदिसु जिणवर चंद । ठामि ठामि कउतिग कलिय विहसिय तरु बहु कंद ॥१॥ पगि पगि सीतल विमल जल सीयल वाय पयार । गोपाचल सिरि संतिजिण सयलसंति सुहकार ॥२॥ विसमा मारग घाट सवे विसम गंग पयाल । सवालाख पचय सिहरे निम्मल नीर विसाल ॥३॥ बाणगंग बहु विमल जल वहइजि बारह मास । गढ मढ मंदिर वावि सर दीसइ देव निवास ||४|| नीला अइगरुआ तरव विहसिय वेलि अपार । दोसइ बहुपरि फूल फल विकसिइ भार अढार ॥५॥ इय विसमइ गढ किंगडइ ए हूं चडिओ चमकंत। राय सुसरमा हिमगिरि आणी मूरति कंत ॥६॥ एक राति प्रासाद वर अंबाई किय चंग । तिह थिर थापिय आदि जिण दिनि दिनि हुइ उछरंग ॥७॥ आलिग वसही वंदियइ ए मणिमय बिंब चउवीस । धन्न मुहूरत धन्न दिण धन्न वरस धन्न मास ॥८॥ रायविहारह वीर जिण निम्मल कंचण काय । निम्मिय देवल अइविमल रूपचंद सिरि राय ॥९॥ सिरियमाल घिरिया भवणि पूजउ जिणवर पास । आदिनाथ चउथइ भवणि पणमिय पूरिय आस ॥१०॥ धवलउ ऊचउ पंचमउ ए खरतर तणउ प्रासाद । सोलसमउ सिरि सति जिण दीठइ हुइ आणंद ॥११॥ आज मणोरह सवि फलिय आज जनम सुपवित्त । निम्मल निम्मिय अज्ज मए दसणनाणचरित्त ॥१२॥ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - અંક ૧ ] નગરકેટકે તીન સ્તવન ઔર વિશેષ જ્ઞાતવ્ય [२४ कर जोडी प्रभु वीनवु ए राखि राखि भव वास । देहि बोहि चउवीस जिण सासय सुक्ख निवास ॥१३॥ संवत चउदसताणवइ (१४९७) ए जे वंदिय जिगराय । चेईहर पडिमा थुणिय भगतिहि पणमिय पाय ॥१४॥ इय सासय जे देवकुल नंदीसर पायाल अमर विमाणे बिंब जिण ते वंदउ सविकाल ॥१५॥ ॥ इति श्रीनगरकोटचैत्यपरपाटी ॥ कई वर्ष पूर्व आत्मानंद (गुजरांवालासे प्रकाशित) वर्ष ४ अं. १ में हमने ऐसी हो एक नगरकोट विनति प्रकाशित की थी। कनकसोमरचित नगरकोट-आदीश्वरस्त्रोत्र णमवि गुरुचरणकमल निज हाथ जोडी, करिसु तवन श्रीऋषभना मान छोडी। जिम सेजि तीरथ लाभ लेखइ, तिम नगरकोटइ कह्या अति विशेष ॥१॥ जिम राउ रुपचंद आगइ विचार, गुरे लाभ अति कह्यो सेत्रुञ्जि सार । महिम सुणिय सिधखेत्रनी रूपचंदइ, लीय उ अभिग्रह अन्न नउ तित्थ वंदइ ॥२॥ कहां देस जालंधर अतिहि दूरि, कहां सेज शिखर मनि भाव पूरि । गुरे अंबिका ध्यानि करि निकटि आणी, जिनशासन उन्नति लाभ जाणी ॥३॥ कहइ अंबिका कवण काजइ हकारी, गुरे वात जे कहीय तेहिज सकारी । निशि देहरउ करिय प्रतिमा अणाइ, तहां धवलगिरि हती ते अति बगाई ॥४॥ दीय दरस सुपिणइ देवो राउ ऊठउ, तुम्ह ऋषभ आदीसर देव तूठउ । करीय पूज करि पारणउ देवि भाखड़, जय सबद कुग गुरु बिना माम राखइ ॥५॥ तिहां खाल विणु पाणीय रहइ नाही, इसी महिम सुणि यात्र अनेक जाही । हूअउ अम्ह मनि भाउ यात्रा कराणी, तिम भवियण सुणउ मीठी कहाणी ॥ढाल ॥ देस जालंधर देवथानक जगि जाणियइ रे साल ताल देवदारु । परघल रे परपल वावि नदी जल पूरियउ जी। सतलज महानदी नावा सुखि ऊतरीजी, सवा लाख गिरिराजि । मटिया रे मटिया परवत बेलि अकूरियउजी ठामि ठामि संघ देरादे करि ऊतरइजी, कोईन भंजइ डाल। तरवर रे तरवर फूल पगर महकी रह्या रे। राजपुरा जिहां पवन छत्तीस अंतरि वसइजो, नीझरणेहि निवाण । सुखमइ रे सुखमइ संघ सहु तिहकणि वहइ रे ॥८॥ ॥७॥ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [30] શ્રી જૈન સત્ય પ્રકાશ जिहि पातालगंगा खलहल खलहल वहइ रे, लोक करइ तिहां न्हाण | वाणी रे वाणी कोइल करइ टहूकडाजी । इक इक थकी ऊकालो चढतां दोहिली रे जिहां विनायक वात । तिकगि रे तिहणि नगरकोट देख्या दूकडा रे गढ कांगडा नगर पेख्यां हरख्यां सहु रे वोर लंकडिया तीरि । आव्या रे आव्या बाणगंगा पगि वटि तरी रे ॥ पहिरी धोवति उज्जल सब संघ मिली करी रे, फलनालेर चढाइ । भेटचा रे भेट्या आदीसर चक्केसरी रे बइठा पदमासन भगवंत सुहामना रे, नयणे देख्या स्वामि । वलिवल रे चलवलि दीजइ दान उवारणाइ रे । संतीसरि महावीर भुवणि पूजा करी रे भावन भावइ संघ । जइचंद रे जइचंद राजमहल कइ बारणइ रे तूं जगनायक तूं जगबंधव तूं धणी जी करि सेवकनी सार । सिवसुख रे सिवसुख दीजइ सामी सासता रे | पूजा गीत भगति करि देव जुहारिया रे फल्या मनोरथ काम । सब मनि रे सब मनि पूगी मन महि आसता रे Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ कलश ॥ इणिपes आदि जिणंद मेटी कुशलखेमइ निज धरई । सब संघ आवइ ऋद्धि पावइ सुक्ख थावइ बहु परइ । इम महिमा जाणी भाव आणी करइ यात्रा आदरइ । सिद्धक्षेत्रनउ ते लाभ पामइ कहइ कनक सुविस्तरइ For Private And Personal Use Only [ ৭৭ ॥९॥ ॥१०॥ ॥११॥ ॥१२॥ ॥१३॥ ॥ इति श्री नगरकोट श्रीआदीश्वरस्तोत्रम् ॥ सं. १६३४ वर्षे कृतं पं. कनक सोमगणिना ॥ साधुसुंदररचित नगरकोटमण्डन श्री आदीश्वरगीतम् नाभि भूपाल कुल चंदलउ हंसगति श्री जिनराय रे । देव नर नाथ प्रणमइ सही भाव करी जेहना पाय रे नगरकोट प्रभु भेटियइ आदि जिणेसर सार रे । अद्भुत महिमा जेहनी सेवतां वइ भव पार रे ॥ आंकणी ॥ कांगुडइ देहरउ दीपतउ देखतां हुइ आणंद रे । दुख दारिद दूर करइ सुक्ख तरुवरतणउ कंद रे नीरनिधि भूरि गंभीरिया धरणिधरसार पार धीर रे । सोवन वरण सोहामणउ पंचसय धनुष सरीर रे ॥१॥ ॥२॥नः ॥ ॥३॥० ॥ Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મઝિમિકા શાખાની ઉત્પત્તિનું સ્થાન લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી) મુંબઈના ભારતીય વિદ્યાભવન તરફથી “ભારતીય વિદ્યા” નામનું એક માસ નીકળે છે. એના સંપાદક છે ભારતીય પુરાતત્તના સમર્થ અભ્યાસી અને જૈન ઇતિહાસ અને સાહિત્યના સમર્થ પંડિત શ્રીજિનવિજયજી. એ ભારતીય વિદ્યાને હમણાં ત્રીજો ભાગ -એક વાર્ષિક અંક નીકળ્યો છે. આ અંક ખાસ સ્વ. બાબુ શ્રી બહાદુરસિંહજી સિંથીના મૃતિગ્રંથ રૂપે છે, છતાં એમાં બીજા વિષયના મહત્ત્વના લેખે પણ છે. શ્રીમાન જિનવિજયજી બાબુ બહાદુરસિંહજીનાં સ્મરણો લખતાં ચિત્તોડ ના આવેલ “માધ્યમિકાનગર”ને પરિચય આપે છે. આપણે કલ્પસૂત્રમાં આવતી “બિકાનાહાહા” (માધ્યમિકાશાખા) આ નગરમાંથી નીકળી એમ તેઓ જણાવે છે. આ મનિઝમા શાખાને ઇતિહાસ કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં આ પ્રમાણે મળે છે "थेराणं मुट्टियसुप्पडिबुद्धाणं कोडीयकाकंदगाणं वग्यावश्चस्सगुत्ताणं इमे पंच थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया होत्था, तंजहा-थेरे अज्जइंददिन्ने, पियग्गंथे, थेरे विज्जाहरगोवाले कासवगुत्ते ण, थेरे इसिदत्ते, थेरे अरिहत्ते । थेरेहिंतो ण पियग्गंथेहिंतो इत्थणं मज्झिमालाहा निग्गया..." ભાવાર્થ–સ્થવિર સુસ્થિત અને સુપ્રતિબદ્ધ, કે જેમણે ક્રોડવાર સૂરિ મંત્રનો જાપ કર્યો હતો, તેઓ કાર્કદી નગરીના હતા અને વ્યાઘાપત્ય ગોત્રના હતા. તેમના પાંચ શિષ્યો સ્થવિર આઈન્દ્રદિન, પ્રિયગ્રંથ, કાશ્યપગાત્રવાળા સ્થવિર વિદ્યાધર ગોવાલ, સ્થવિર વિદત્ત અને સ્થવિર અરિહદત્ત. સ્થવિર પ્રિયગ્રંથથી “મજિઝમા” શાખા નીકળી. .. કલ્પસૂત્રની સ્થવિરાવલીના જણાઝા મુજબ ઉપર્યુક્ત સ્થવિર સુતિ અને સુપ્રતિબદ્ધ, સમ્રાટ સંપ્રતિપ્રતિબંધક, આર્ય સુહસ્તિ સૂરિજીના શિષ્ય હતા. જુઓ એ જ સ્થવિરાવલી "थेरस्सणं अजसुहत्थिस्स वसिहस्सगुत्तस्स इमे दुवालस थेरा अंतेवासि અઘિ અમિcomયા દુઘા ભાવાર્થ-નંદા-ગેરે અમરકોr ૨ ગરમ २ मेहगणि ३ य कामढ्डी ४ मुठ्ठिय सुप्पडिबध्धे ६ रक्खिय ७ तह पूजतां पाप नासह सदा आपदा नावए अंगि रे । संपदा वेगि आवी मिलइ अहनिसइ उल्लसइ अंगिरे। જાનમાં आगलइ नाटक नाचियइ धरिय संगीत निज चित्त रे। उत्तम थानक जाणिनइ वावरे श्रावक वित्तरे વાનગી जननि मरुदेवि उयरे धर्यउ गुणभर्यों सुजस निवास रे। केवलनाण सूरिज जिसउ करइ त्रिण भुवनि प्रकास रे દાનની तित्थना सुगुण इण परि भणइ सुगुरु साधुकित्ति पास रे। साधुसंदर रंगइ करी दरसणइ तोसभर थाइ रे ગાન ગારિ नगरकोटकी देवीका छंद भी जैन कवियोंका बनाया हुआ उपलब्ध है। For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ रोहत्तेय ८ अ ॥ १ ॥ इसिगुत्ते ९ सिरिगुत्ते १० गणोअ बम्भे ११ गणीय तह सोमे १२ दसदोअ गणहरा खलु पर सीसा सुहत्थिस्स ॥ २ ॥ 17 66 ઉપર્યુક્ત ખાર શિષ્ય આ સુહસ્તિસૂરિજીના છે અને તેમાં પાંચમા અને છઠ્ઠા નંબરમાં શ્રી સુસ્થિત અને સુપ્રતિબદ્ધનાં નામ આપણુને ષ્ટિગાચર થાય છે. આ સુસ્થિત અને સુપ્રતિબદ્ધ કે જેમણે ક્રોડવાર શ્રીસૂરિમ`ત્રના જાપ કર્યાં હતા તેથી કૌટિક કહેવાતા અને તેમનાથી આજે વર્તમાન દરેક સાધુસમુદાયના કૌટિકગણુ કહેવાય છે તે નામના ગણુ (ચ્છ) નીકળ્યા છે. ‘ થયં ોહિયાને' નામથળે નિવે આ અને આચાય પહેલાં ભગવાન મહાવીરથી આઠમા પટ્ટધર સુધીનો મચ્છ નિમ થચ્છ કહેવાતા. આ એ રિપુંગવાથી કૉંટિગણુ (ગચ્છ) સ્થપાયા છે. 39 .. Acharya Shri Kailassagarsuri Gyanmandir મા સુસ્થિત અને સુપ્રતિબદ્ધના પાંચ શિષ્યા પૈકીના એક પ્રિયગ્ર થી મઝિમા શાખા નીકળી છે. આ પ્રિયમ થસૂરિજી કાણુ પરિચય સ્થવિરાવલીની ટીકામાં ઉપાધ્યાયજી વિનયવિજય મહારાજ આ 66 અજમેરની નજીકમાં રહેલા હર્ષીપુર નગરમાં કે જ્યાં ત્રસે જિનમ'શિ હતાં, ચારસા લૌકિક મદિરા હતાં, અઢારસા બ્રાહ્મણેાનાં ઘર હતાં, છત્રીસસે। વિષ્ણુકાનાં ધર હતાં, નવસા બગીચા, સાતસે। વાવા, અસે। કૂવા અને સાતસે। દાનશાલાએ હતી, અને જે સુભટપાલ રાજાનું હપુર કહેવાતું હતું, એ હÖપુર નગરમાં શ્રી પ્રિયગ્રંથસૂરિજી મહારાજ પધાર્યાં હતા. એક વાર બ્રાહ્મણાએ માટા યજ્ઞ આરંભ્યા અને તેમાં બકરાને હેામવાની— ખારાના બલિદાનની તૈયારી થઈ રહી હતી. આ સમાચાર સાંભળી ત્યાં બિરાજમાન સૂરિપુંગવ શ્રી પ્રિયગ્ર થસૂરિજીએ એને બચાવવાને નિશ્ચય કરી, વાસક્ષેપ મંત્રીને શ્રાવકાને આપીને કહ્યું. આ વાસક્ષેપ બકરા ઉપર નાખી આવેા. શ્રાવકાએ તેમ કર્યું એટલે બલિદાન માટે તૈયાર કરેલા મંત્રબલથી અંબિકાથી અધિષ્ઠિત થયેલ બકરા માનવી ભાષામાં ખેાયો— हनिष्यथ नु मां हृत्यै, बन्धीताऽऽयात मा हत । युष्मद्वन्निर्दयः स्यां चेत् तदा हन्मि क्षणेन वः ॥ १ ॥ यत्कृतं रक्षसां दंगे कुपितेन हनुमता । तत्करोम्येव खस्थो वः कृपा चेन्नांतरा भवेत् ॥ २ ॥ શિષ્યરત્ન આચાય હતા તેમના ટૂંક પ્રમાણે આપે છેઃ For Private And Personal Use Only ભાવા—તમે મને બલિદાન આપવા માટે હશેા છે. પણ જો હું તમારી જેમ નિર્દય હાત તા એક ક્ષણવારમાં તમારા નાશ કરત. જે મારામાંયા ન હોત તા ાધાયમાન હનુમાને યુદ્ધમાં રાક્ષસેાની જે દશા કરી એવી જ દશા તમારી પણ હું કરત. कस्त्वं ? प्रकटयात्मानं, तेनोक्तं पावकोऽस्म्यहम् | ममैनं वाहनं कस्माजिघांसथ पशु वृथा ॥ ३ ॥ हाऽस्ति श्रीप्रियग्रंथः सूरीन्द्रः समुपागतः । तं पृच्छत शुभं धर्म समाचरत शुद्धितः ॥ ४ ॥ यथा चक्री नरेन्द्राणां धानुष्काणां धनंजयः । तथा घुरिस्थितः साधुः स एकः सत्यवादिनाम् ॥ ५ ॥ ततस्ते तथा कृतवंतः Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ભાવાર્થ:-તું ક્રાણુ છે ? તારી જાતને તે પ્રગટ કર ! તેણે કહ્યુંઃ હું અગ્નિ છું. અને મારા વાહનરૂપ આ પશુને નિરર્થક શા માટે હા છો ? અહીં પ્રિયગ્રંથ નામના આચાય પધાર્યા છે તેમને સાચા ધર્મ કયો તે પૂછો અને તે પ્રમાણે આચરણ કરો. જેમ રાજાએમાં ચક્રવતી અને ધનુર્ધારીઓ માં અન છે એ પ્રમાણે એ આચાર્ય સત્યવાદીઓમાં શ્રેષ્ઠ છે. આ પ્રમાણે સાંભળીને એ લોકેાએ એ પ્રમાણે કર્યું. આવી રીતે આ શ્રી પ્રિયગ્રંથસૂરિથી મનિઝમિકાનગરમાંથી મજિઝમિકાઝ શાખા નીકળી. એમનો સમય વીરનિર્વાણુ સંવત ૩૦૦ થી ૪૦૦ ની વચ્ચેનો લાગે છે કારણ કે શ્રી આર્ય સુહસ્તિસૂરિજી મહારાજ વીરનિર્વાણ સંવત ૨૯૧ માં સ્વર્ગે પધાર્યા છે. જુઓઃ " स च आर्यसुहस्ती त्रिंशत् ३० गृहे, चतुर्विंशति २४ व्रते, षट्चत्वारिंशत् ४६ युग प्र० सर्वायुः शतमेकं १०० परिपाल्य श्रीवीरात् एकनवत्यधिकशतद्वये ર૧૨ માર્ણા ( ઉ. શ્રીધર્મસાગરજીકૃત તપાગચ્છ પટ્ટાવલી, પટ્ટાવલી સમુચ્ચય–પૃ ૪૫ ). આ આર્યસહસ્તી સૂરિજી મહારાજની પાટે કૌટિક ગુચ્છસ્થાપક શ્રી સુસ્થિત અને સુપ્રતિબદ્ધ આવ્યા અને તેમના શિષ્ય પ્રિયગ્રંથસૂરિજી થયા. એટલે વીરનિર્વાણુ સંવત ૩ ૦૦ થી ૪૦૦ ની વચમાં જ તેઓ થયા એ નિર્વિવાદ સિદ્ધ થાય છે, અને એ શાખા પણ એ સદીમાં જ નીકળી એ પણ એટલું જ સિદ્ધ થાય જ છે. - ઉપર જે હર્ષપુર નગરનો ઉલ્લેખ થયો છે તે હર્ષપુર નગર આજે પણ વિદ્યમાન છે. અજમેર અને કિસનગઢના ખૂણામાં અજમેરથી છથી સાત ગાઉ ઉપર આવેલું હાંસેટીયું ( હાંસોટ) એ જ પુરાણું હર્ષ નગર છે. આજે પણ હાંસેટીયાની ચેતરફ જૂનાં ખંડિયેરા અને કુવા અને વાવો પુષ્કળ છે. તેમજ ચોમાસાની ઋતુમાં જૂના સિક્કા, પ્રાચીન ઈંગ અને બીજા' પણ મહત્ત્વનાં પ્રાચીન સ્થાપત્યો ઉપલબ્ધ થાય છે. ઉપયુક્ત મધ્યમિકા નગર અત્યારે તે ધ્વસાવશેષ રૂપે:જ છે. તેનાં જૂનાં ખંડિયેરે, જૂના પથ્થરો અને મોટી છૂટ સંબંધીનું વિસ્તૃત વર્ણન- આકિ ચેલાજીકલ સવે 'ના રીપેટમાં લેખક મઢાયે વાંચેલું અને તે આધારે આ સ્થળ એ જ છે એમ નક્કી કર્યું છે. લેખક મહાશય એ સ્થાનનો પરિચય આપતાં લખે છેઃ “ અહીં ‘હાથીવાડા’ નામનું પ્રસિદ્ધ સ્થાન છે, જ્યાં પાંડવોના હાથી બંધાતા. રામચંદ્રજી પણ અહીં આવેલા વગેરે અનેક દંતકથાઓ સંભળાય છે. સિંધીજી તો અહીંથી જૂની મોટી ઈટો પણ સાથે લઈ ગયા.” જેનસ'ધનું કર્તવ્ય છે કે જૈનસંધની પ્રાચીન જાહોજલાલીસમાં અવાં સ્થાનોની શોધખોળ કરી, ખોદાણ કામ કરાવી પ્રાચીન સમારકે-સ્થાપત્ય જગત સમક્ષ મૂકે. આ ઐતિહાસિક, વૈજ્ઞાનિક યુગમાં આ અણમૂલ જ્ઞાનધન–આ પ્રાચીન સહિત્યના પણ ઉપાસક થવાની જરૂર છે. 1 x ભોપાલગઢના જેનરન વિદ્યાલય તરફથી હિન્દી ભાષામાં પ્રગટ થતા 'જિનવાણી ” માસિકના વર્ષ ૩ અંક ૭ ના પૃ. ૧૧૬ ઉપર આપેલ “ મહાન મદ્દાવી રહ્યા ચાવાર્થપરંપર' શીર્ષક લેખના પૃ ૧૧૭ ઉપર ભગવાન બુદ્ધના મધ્યમ માર્ગના જૈનાએ સ્વીકાર કરવાથી આચાર્ય પ્રિયગ્રન્થના સમયમાં “મજિઝમિલા” શાખા નિકળ્યા-રી જે કાલ્પનિક વાત લખી છે તેનો જવાબ શ્રીમાન જિનવિજયજીના આ મજિઝમિકા નગરવાળા લખાણુથી બરાબર મળી રહે છે. આવી આવી કેવળ બુદ્ધિબળવાળી ક૯૫નાઓનો આધાર લેવામાં આવે તો તે ગમે તેવી ઇતિહાસસિદ્ધ સાચી ઘટના માટે પણ ગમે તેવી કુટ કલ્પના કરવી અશકય નથી. પણ એથી અર્થ શું સરી શકે ? For Private And Personal use only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri jaina Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશ. - દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અ'ફ : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચના એક આના વધુ). (2) દીપોત્સવી અંક ભેગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 વષ" પછીનાં સાતસે વર્ષના જેન ઇતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ સચિત્ર અંક H મૂલ્ય સવા રૂપિયા. (3) ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક : સમ્રા વિક્રમાદિત્ય . સંબધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમૃદ્ધ 240 પાનાંના દળદાર સચિત્ર અક : મૂલ્ય દાઢ રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંકે ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી - અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. - કાચી તથા પાકી કાઇલો * શ્રી જૈન સત્ય પ્રકાશ'ની ત્રીજી, ચોથા, પાંચમા, આઠમા, નવમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીતા બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દોરેલું સુંદર ચિત્ર. ૧૦””x૧૪”ની સાઈઝ, સોનેરી બાડર. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચના દોઢ આના ). a —લખા— શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ શિગભાઈની વાડી, ઘીકાંટા. અમદાવા. મુદ્રકઃ-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજયે પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, છે. એ. નં. 6 શ્રી ભક્તિ માર્ગ કાર્યાલય-અમદાવાદ. પ્રકાશક:-ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, શિંગભાઈની વાડી, ઘીકાંટા રેડ-અમદાવાદ For Private And Personal use only