________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ ] શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૧ બડીશમાં વળગેલા માંસ સમા
સુખના ચાહનારા સંસારીઓને પરિણામે અતિભયંકર વિષયે;
મરવાં પડે સત્તર સત્તર વાર એમાં આસક્ત અજ્ઞાની મસ્યો
ઘડીની ગણતરીમાં નિગદે આચરી નથી શકતાં હિત પ્રવૃત્તિઓ. ત્યાંના અતિ દીર્ઘ સંસારમાં. મિથ્યાભિમાનથી માનેલા
લાખ દુઃખના આલેખન મળે શોભાના સુખને અર્થે
સુખનાં સ્વપ્નને ય પિતાના હસ્તમાં જ દંડને ગ્રહી
નથી લખ્યો એકે અક્ષર છત્ર ધરનારા મનસ્વીની યમ,
સંસારના સંસરણું વેત્તાઓએ મહારાજ્યનાં મનાતાં સુખેય
નારકીની નિજ નોંધપોથીમાં. સૂથનાં નાશ કરનારાં
રડી રહ્યાં છે તિર્યો અને કલેશને જ કેવલદેનારાં હાય.
અને મિથ્યાભિમાની માનવીઓ ય શ્રમને હરવાના કરતાં
વિષયની પરિણામે અસુંદરતાનાં અતિશ્રમને ઉપજાવવાનું જ
ને મત્સ્યગલાગલ ન્યાયનાં પ્રતિગામી કાર્ય કરતું એ.
અરેરાટીભર્યા અરણ્યરુદન. વિઝાના કીડાના જેવાં
પ્રેમના છળથી છળાયાનાં નિર્જીવ જીવન જીવી જાણનારાઓ !
અને પશ્ચાત્તાપથી પછડાયાનાં અહીં તમારા સુખની
પાતાળમાં પેસી ગયેલાં સુખ કેવી ને કેટલી કદર કરવી ?
ન પ્રાપ્ત કરી શકે નિર્ભાગ્ય સુખની અભિલાષા હતાંય
એ પ્રેમની પાછળ ફના થનારાઓ. દુઃખને જ સમર્પો
ઓછાં દુખદાયી નથી હોતાં મીઠી લાગતી ખરજવાની ખણ.
પ્રેમની પાછળનાં મૂરવાં. વિશેષ દુઃખમાં પરિણમે
પ્રાપ્ત કરે પુગે દુઃખના પ્રતિકારની ક્રિયા
કોઈક એ કાલ્પનિક સુખને, દુઃખનાં જ સાધન સેવનારાઓને.
પણ તેમાંય હોય કેવલ અતીવ વિરૂપ છે વિષયની ચળ !
સુખના પડછાયાને પડછાયો જ. મીઠા નથી હોતા
વિશેષ વિષારી બને તલવારની તીખી ધાર પર હેપેલા
વિષયની વિશેષ રસખીલવણી. મીઠા લાગતા મધનો સ્વાદ. અતીવ પોષાતા અજ પરની ઈર્ષ્યા
સુંવાળા સાપના સરખો હોય પરિણામ પીછાન્યા પછી
ગલગલીયાં કરતો પલટી જાય ભયની ભાવનામાં
સ્થામાઓના શરીરનો સ્પર્શ. ઉત્તરાધ્યયનના વાછરડાને.
વિષને વરસાવે સળગી ઊઠેલા સ્વસ્થાનમાં
વિષારી વેલડીનાં ફૂલનાં મહિને દિવાળીનાં દર્શન
લીધાં દીધાં ચુંબનિયાં. એ દયા-દુઃખને જ વહેવરાવે
રેલાવે એ રસિકડાં સજજનોનાં વિવેકી હદયોમાં.
સંસારની રગરગમાં જાલીમ ઝેરને મૃત્યુની ભીતિથી ભાગતા
નવ નવ જાતિનાં ફૂલફૂલી
For Private And Personal Use Only