________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ ઉતાવળmogો (ર૬) રતાપનાવઃ (૧) પરિતાપનપૂર્વકને આસવ.
(૨) પરિતાપના' નામનો આસવ.
પ્રાવધઃ પ્રાણાને નાશ. પાવજોવો (૧૯) पापकोपः (૧) અપુણ્ય પ્રકૃતિરૂપ પાપને વિસ્તાર કરનાર
–એને પુષ્ટ કરનાર (અ.). (૨) પાપરૂપ–પાપમય કેપ, કેમકે એ કેપનું
કાર્ય છે (અ.). પાવો (૨૦) पापलोभः (૧) પાપમાં આસક્તિ (અ.).
(૨) પાપરૂપ લોભ, કેમકે એ લેભનું કાર્ય છે. અથવા (૨૩)
અર્થ : ભય ઉત્પન્ન કરનાર. મગ્ન (૧૩)
मृत्यु મરણ નિપજવવું તે. માતા (૭)
Hrvi નાશ કરવો તે. ફુust (ર૯)
સ્ત્રના પ્રાણનો નાશ. કas (રપ)
વઝમ્, વઘેઃ (૧) વેજ. હિસાવજ સમાન હોવાથી એ
કરનાર ઘણે ભારે બની નરકે જાય છે.
(૨) સમજુ જનને માટે ત્યજવા લાયક દળા (૮)
वधना
વધ. વિવો (૨૭) વિનાશક પ્રાણને વિનાશ. વોક (૧૬) व्युपरमणम् પ્રાણથી જીવને અલગ કરવો તે. fÉવર્દિત્તા (૪) દિવિહિંat: (૧) હિંય જીવોની હિંસા. અજીવનો નાશ
हिंस्रविहिसा કરતાં કેટલીક વાર હિંસા થતી નથી; વાસ્તે અહીં
વિર્દિતાનું “fહૂં' એવું વિશેષણ વાર્યું છે. (૨) હિંસા અને વિહિંસા બંને માટે ભાગે સમાન હેવાથી બેમાંથી ગમે તેએકનું ગ્રહણ કરવું. (૩) હિંસ અર્થાત પ્રમત્ત એવી વ્યક્તિએ
વિશેષ રૂપમાં કરેલી હિંસા તે હિંઅવિહિંસા. હિંસાનાં ગુણનિષ્પન્ન નામો જે ક્રમથી મૂળમાં અપાયા છે તે કાંઈ હેતુ પૂર્વક જણાતું નથી. તેમ છતાં કોઈ વિશેષજ્ઞને એ સહેતુક લાગતાં હોય તો તેમને આ દિશામાં સપ્રમાણુ પ્રકાશ પાડવા વિનવું છું. ગોપીપુરા, સુરત, તા. ૨૫-૫-૪૫
૧. મૃષાવાદ વગેરે પણ આસવરૂપ છે, પરંતુ એ પ્રાણને નાશ નથી. એટલા માટે “પરિતાપન” એવું વિશેષણ વપરાયું છે.
૨. અહીં વધુ શબ્દ નાન્યતર જાતિનો છે; બાકી એ મોટે ભાગે તે નરજાતિનો છે.
૩. અભયદેવસૂરિ વિનો એવું પાઠાન્તર વધે છે. એનો અર્થ “સાવધ' એટલે “પાપસહિત' એવો થાય છે.
For Private And Personal Use Only