________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ ] પહાવાગરણ અને હિંસાનાં ગુણનિષ્પન નામ [ ૭.
(૨) ખેતી વગેરે પ્રવૃત્તિ તે “આરંભી. એ વડે કરાતું જીવનું ઉપમદન (અ, જ્ઞા.). (૩) “આરંભ' એટલે જીવને કરાતો ઉપદ્રવ અને “સમારંભ એટલે પરિતાપના. ઉપદ્રવ સાથેની પરિતાપના તે ‘આરંભસમારંભ (અ). (૪) આરંભ અને સમારંભ મોટે ભાગે
સમાન હોવાથી બેમાંથી એક અહીં ગણો(અ). ૩૬urt (૯) ૩પદ્રવળr; મકવળા જીવોને ઉપદ્રવ કરો તે. ૩મૂળ મૂત્રના સાત ઝાડને જમીનમાંથી ઉખેડાય તેમ જીવને રજો (૨)
શરીરમાંથી ઉખેડવો તે. कडगमहणं (१५) कटकमर्दनम् (૧) સૈન્ય વડે હુમલો કરી જીવનું મર્દન કરવું તે;
(૨) કિલિંજ વડે અર્થાત :લીલા લાકડાના પાતળા પાટિયા વડે આક્રમણ કરી છવનું મર્દન કરવું તે. આવા મર્દનથી જીવને નાશ
થાય છે. ગુorm gિur(૩) મુળાનાં વિરાધના જેની હિંસા કરાતી હોય તેના કે હિંસા કર
નારના ચારિત્ર વગેરે ગુણોનું ખંડન. घायणा (6) घातना ઘાત કરવો તે; વિનાશ. વિશે (૨૧) છવિ છેઃ શરીરનું છેદન. એથી દુઃખ ઉત્પન્ન થતું
હેવાથી તેમજ એ પ્રસ્તુત પર્યાય યાને અવસ્થાના નાશનું કારણ હોવાથી એ ઉપચારથી
પ્રાણવેધ છે. ગોવિદંતરર) વિસાતવારણઃ જીવનનો અંત આણનાર. તિવાણા (૧૦) ત્રિપતિના; (૧) મન, વચન અને કાયાથી રહિત કરવું તે;
अतियातना (૨) આયુષ્ય અને ઇન્દ્રિયથી રહિત કરવું તે,
(૩) અતિશય યાતના. કુત્તિવાળો (૧૮) ટુતિકાત નરક વગેરે દુર્ગતિમાં પાડનાર નિરાળા (૨૮) નિર્ધાના નિયપના. પ્રાણીઓના ખૂબ જતા પ્રાણને
નીકળી જવામાં પ્રયોજક તે નિયપના(અ.), ઉત્તમ વામજા (૧૭)મવસંતમાલ પરભવમાં સંક્રાન્તિ કરાવનાર અર્થાત આ
ભવ છોડાવી પરભવે લઈ જનાર પ્રાણથી વિયુક્ત બનનારાની જ પરભવમાં સંક્રાંતિ
સંભવે છે. ૧. અભયદેવસૂરિ, તીર, પ્રિધાન વગેરેમાં જેમ અ ને લોપ થાય છે તેમ અહીં અને લેપ સમજવાનું કહે છે. સર્વ શબ્દ આની પૂર્વે છે તો તેમાં જ ભળી ગયા મનાય તે કેમ?
- ૨. સંસ્કૃતમાં આની બે રીતે વ્યાખ્યા અભયદેવસૂરિએ કરી છે, પણ એનું - તાત્પર્ય એક જ છે.
૩. અભયદેવસૂરિએ આને બદલે ટીકામાં શિક્ષવા શબ્દો ઉલ્લેખ કર્યો છે.
For Private And Personal Use Only