Book Title: Jain_Satyaprakash 1945 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521613/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 3 एक अलभ्य महाकाव्य ૪ ધન સાવાહ 興 વર્ષ ૧૦ : અંક ૧૧] . તંત્રી-ચીમનલાલ ગેાકળદાસ શાહ મુનસફ 4519 १. खरातपागच्छ किस गच्छकी शाखा थी : ૨ જૈન સાધુસંસ્થાની મહત્તા ૭. શાસ્ત્ર-માહાત્મ્ય ८ जैन इतिहासमें कांगडा www.kobatirth.org વિષય — દર્શ ન ૫ પ્રવચન-પ્રશ્નમાલા ૬ સૌ કાલીન સ્તૂપા અને શિલાલેખાના કર્યાં કાણું? —સમ્રાટ સંપ્રતિ કે મહુ'રાજા અશેાક ? ૧૦ ‘સરાક’» તિ પ્રત્યે આપણી ફરજ ११ सराकजाति-कोन्फ्रेन्स Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯ વિ. સ. ૧૫૪૨ માં લખાયેલ દેવદ્રવ્ય-પરિહાર ચૌપાઇ : શ્રી. મગળદાસ ત્રિ, ઝવેરી પૂ. મુ. મ. શ્રી ન્યાયવિજયજી डा. बनारसीदासजी जैन श्री પૂ. મુ. મ. શ્રી. ક્રાંતિસાગરજી શ્રી. મેાહનલાલ દી ચેાસી For Private And Personal Use Only FORTNIT કોલ (નચીન) R.રૂ૮૨ ૦૦૯ श्री श्री. अगरचंदजी नाहटाः ટાઇટલ પાનું ૨ શ્રી. પુ. ભાલાલ પ્રેમચંદ શાહ ૨૨૯ श्री. भंवरलालजी नाहटा २३० ૨૩૫ પૂ. ૬. મ. શ્રી. સિદ્દિમુનિજી પૂ. આ. મ. શ્રી વિજયપદ્મસૂરિજી ૨૪૧ લોગ ક [ ક્રમાંક ૧૧૯ iz ૨૪૪ ૨૪૬ ૨૫૦ ૩૧૫ ૨૫૮ ટાઇટલ પાનું ૩ લવાજમ વાર્ષિક એ રૂપિયા છૂટક ચાલુ અંક–ત્રણ આના नाकेका Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir खरातपागच्छ किस गच्छकी शाखा थी? लेखक-श्रीयुत अगरचन्दजी नाहटा, बीकानेर जैन प्रतिमालेखों द्वारा अनेकों नवीन बातोंका पता चलता है, जिन बातोंका ग्रंथोमें कहीं उल्लेख तक नहीं मिलता । उनमें बहुतसी जातियां एवं गच्छों के नाम भी ऐसे मिलते हैं जिनके विषयमें अन्य कोई उल्लेख नहीं मिलते, पर उनपर अभी विचार नहीं किया गया। ऐसे गन्छों के नामोंमें 'खरातपा' गच्छ भी एक है । इस गच्छके कई लेख हमारे देखने में आये । पर इस गच्छकी क्या मान्यता थी ? कौन २ आचार्य हुए ? कब यह गच्छ किसके द्वारा किस कारणसे प्रसिद्ध हुआ यह सारा वृत्तांत अज्ञात था। मुनि जयन्तविजयजी संपादित 'श्री अबुर्द प्राचीन जैन लेख सन्दोह' के लेखांक ६० में भी इस गच्छका एक लेखी छपा है । लेखोंके विशेष नामों की सूचीमें मुनिजीने तपागच्छके पश्चात् खरातपा और उसके नीचे वृद्धतपागच्छके लेखोंका निर्देश किया है, अतः यह गच्छ उनकी मान्यता अनुसार तपागच्छकी एक शाखाविशेष प्रतीत होता है । पर वास्तवमें बात यह नहीं है । लेखमें निर्दिष्ट आचार्यका नाम एवं उल्लेख उसे उपकेश गच्छकी शाखा सिद्ध करता है। पर इसकी उत्पत्तिके सम्बन्धमें निश्चित प्रमाण अभी ही हमारे देखने में आया है। श्रीमान् जिनविजयजी सम्पादित " विविधगच्छीय पट्टावलि संग्रह " के फरमे देखनेको मंगवाने पर उसके पृष्ठ ८ में मुद्रित उपकेशगच्छगुर्वावलीमें इस गच्छके सम्बन्धमें निम्नोक्त महत्त्वपूर्ण उल्लेख नजरमें 'आया, जो कि इस गच्छको उपकेशगच्छकी शाखा प्रमाणित करता है, एवं इस गच्छकी उत्पत्ति त्रिशृंगम ग्राममें महीपाल राजाके समय सं. १३०८ में हुई ज्ञात होती है। यह उल्लेख इस प्रकार है त्रिशृङ्गमाख्ये सद्ग्रामे महीपालस्थितं प्रभौ । 'खरतपा' बिरुदं जातं वस्वभ्राग्न्येक (१३०८) वर्षे च ॥२६।। मुनि ज्ञानसुन्दरजी आदिसे अनुरोध है कि वे इस गच्छकी क्या मान्यतायें थीं आदिके सम्बन्धमें विशेष ज्ञातव्य प्रकाशमें लावें। १ यह लेख इस प्रकार है-" ॥ ऊएसगच्छे सिद्धाचार्यसंताने श्रीखरातपापक्षे भ० श्रीश्रीश्री कक्कसूरिशिष्य प० मुक्तिहंस मु॥ कनकप्रभ" For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | | અ . अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश વર્ષ ૨૦ || વિક્રમ સ. ૨૦૦૧: વિરનિ. સં. ૨૪૭૧ ઈ. સ. ૧૯૪૫ क्रमांक િ૨ || શ્રાવણ શુદિ ૭: બુધવાર : ૧૫ મી ઓગષ્ટ | 23 જૈન સાધુસંસ્થાની મહત્તા [હિનીના મૂળ લેખક-પ્રો, જગદીશચંદ્રજી, એમ. એ.“વિશ્વવાણી” પત્રના સપ્ટેમ્બર ૧૯૪૨ ના અંકમાં પ્રકાશિત લેખ પરથી તારવીને ] અનુવાદક—શ્રીયુત પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, જ. મહાવીર અને બુદ્ધના સમયે પૂરણ કશ્યપ, મસ્કરિ ગોશાલ, અજિત કેશબલી, કકુલ કય્યાયન, સંજય વેલદિપુત્ર, જમાલિ, તિષ્યગુપ્ત, અશ્વામિત્ર, ગંગાચાર્ય, રાહગુપ્ત, ગાષામાહિલ આદિ સેંકડે યશવી ધર્માચાર્યો ભારતવર્ષમાં પેદા થયા, પરંતુ આજ તેઓ નામશેષ થઈ ગયા છે. જૈન સાધુઓ પર પણ અનેક આપત્તિઓ આવી અને તેમને અનેક ભયંકર ઉપદ્રવને પણ સામનો કરવો પડ્યો. છતાં જૈન સંસ્કૃતિ જીવિત રહી શકી. ભ. મહાવીર અને બુદ્ધિને યુગ શ્રમણ માટે અત્યન સંકટમય હતે. સાધુઓને દુર્ગમ પર્વત અને મરુસ્થળો પાર કરવાં પડતાં, રાષ્ટ્ર પરનાં આક્રમણના ઉપદ્રવે સહન કરવા પડતા. તેમને ગુપ્તચર, ચોર, લૂંટારા સમજીને પકડી લેવાતા. તરૂણ ભિક્ષાર્થે જતી શમણુઓની પૂડ પકડતા ને હેરાન કરતા. ચારે તેમને ઉપાડી જતા. સારા વિદ્યાના અભાવે રોગના ભેગા થવું પડતું. સ્મશાન પાલકને કર ન દેવાથી મૃત સાધુની વ્યવસ્થાનું કષ્ટ પડતું. દુભિક્ષ તે સાધારણ વાત હતી.૩ આવા આપતકાળમાં સંઘની વ્યવસ્થા કરતાં કરતાં જૈન સંસ્કૃતિને અક્ષરણરૂપે બનાવી રાખવી, એ જેન આચાર્યોની વ્યવહારકુશળતા સાબીત કરે છે. ભ. મહાવીરે અનેક ઉપસર્ગ સહતાં હતાં બાર વર્ષ વિહાર કરીને અંતમાં દેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, અને સાતમાં આવી સાધુઓને ઉપદેશ આપ્યો કે તે લકે પૂર્વ દિશામાં મગધ દેશ, દક્ષિણમાં કૌશાંબી, પશ્ચિમમાં પૂર્ણ અને ઉત્તરમાં કૃણાલ સુધી વિહાર કરે; એથી આગળ નહિ. જો કે પછીથી વિહારની સીમમાં વૃદ્ધિ થઈ અને સંપ્રતિ રાજની કૃપાથી સાડા પચીશ દેશ આર્યક્ષેત્ર મનાયાં. સંપ્રતિ રાજાનો ઉલ્લેખ જૈન ગ્રંથમાં બહુ સન્માન સાથે કરવામાં આવ્યા છે. આ સંપ્રતિ અશોકનો પૌત્ર યાને અશોકને અંધપુત્ર કુણાલને પુત્ર હતો. મૌર્યવંશની વિભૂતિનું ( ૧ ઉપાશ્રયમાં વેશ્યાઓના ઉપદ્રવ થતા. યક્ષને ઉપદ્રવ શાંત કરવા સાધુને રાત્રિભોજન કરાવતા. ૨ સાધુને વધ પાસે જવાની વિસ્તૃત વિધિનું વર્ણન બતકલ્પસૂત્રભાષ્ય'માં આવે છે. ૩ “એ સમયે લોકેનું ઘર ટોપલીમાં હતું.” - For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २३० ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष १० વર્ણન કરતાં વૃત્ત પસૂત્રમાઘ્યમાં મૌર્ય વંશને મધ્યમાં પૃથુદ્ધ અને આદિ અંતમાં હીન જવની માફક બતાવેલ છે. મહીં ચંદ્રગુપ્તને ખલ વાહન ચ્યાદિ વિભૂતિથી હીન કહેવામાં આવ્યા છે. બિંદુસારને તેથી મેટા, અશાકને તેથીયે મેટા અને સંપ્રતિરાજાને સર્વોત્કૃષ્ટ કહેવામાં આવ્યા છે. એ પછી પાછી હાનિ થતી ગઈ. અવતીના રાજા સંપ્રતિ જૈન શ્રમણુસંધના મહાન પ્રભાવક હતા. તેણે પેાતાને અધીન રાજાઓને એકત્રિત કરી ધર્મોપદેશ કર્યાં અને શ્રમણાતી ભક્તિ કરવાની આજ્ઞા કરી. રાજા સંપ્રતિ રથયાત્રામાં ભાગ 'सेतो बता, २थ पर पुष्य, गंध, यूर्ण, वस्त्र आदि भावतो तो, निर्मिमनी पूज ખૂબ ઠાઠથી કરતા હતા. સ'પ્રતિએ સાધુવેશ પહેરી પાતાના ભટ્ટોને સાધુઓને આહાર દેવાની વિધિ બતાવી, અને આંધ્ર, દ્રવિડ, મહારાષ્ટ્ર આ અનાદેશને જૈન શ્રમણેાને માટે વિહારયેાગ્ય અનાવ્યા. નિઃસ ંદેહ જૈન શ્રમણાએ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ ચતુર્વિધ સંધતું સુંદર સંગઠન કર્યું હતું. શ્રાવક, શ્રવિકા પેાતાના ધર્મગુરુએની ભિક્ષા આદિની વ્યવસ્થા કરતા, જ્યારે ધમ ગુરુએ પેાતાના ચતુર્વિધ સંધની દેખભાળ કરતા, ધર્મપ્રચાર અને આત્મસ શેાધનમાં પેાતાની સંપૂર્ણ શક્તિ લગાવતા હતા. વાસ્તવમાં જોઈએ તે। આ અત્યંત સુંદર કાર્યવિભાજન હતું. एक अलभ्य महाकाव्य [पं. रत्नकुशल गणिकृत श्रीखीमसीभाग्याभ्युदय महाकाव्य ] लेखक: श्रीयुत भंवरलालजी नाहटा, (बीकानेर). सतरहवीं शती में जैन कवियोंने गीर्वाण साहित्यकी अच्छी श्रीवृद्धि की है । इन साहित्य में दो प्रमुख गच्छ - खरतर और तपागच्छने विशेष भाग लिया है। सं. १६५० में जब कि खरतरगच्छीय उपाध्याय जयसोमने कर्मचंद्र मंत्रिवंशप्रबन्ध काव्यकी रचना की, उसी संवत् में तपागच्छीय पं. रत्नकुशलगणिने खीमसी भाग्याभ्युदय महाकाव्य की रचना की थी । दोनों काव्यों का उद्देश्य तत्कालीन दो जैनधर्मके प्रभावक मंत्रीश्वरों के कीर्तिकलापका वर्णन है । अप्रकाशित होने पर भी " कर्मचन्द्रमंत्रिवंशप्रबन्ध " प्रर्यात प्रसिद्धि में आचुका है, जब कि प्रस्तुत महाकाव्य अभीतक साहित्यसंसार में अज्ञात है । इसके रचयिता महाकवि पं. रत्नकुशलगणि सुप्रसिद्ध महाप्रभावक जैनाचार्य श्रीहीरविजयसूरिजी आज्ञानुयायी साधु थे । यहां इसी महाकाव्यका परिचय कराना अभिष्ट है । `आगराके श्रीविजयधर्मलक्ष्मीज्ञानमन्दिर के नं. २७ में इसकी त्रुटक प्रति है । यह ९ सगवाला महाकाव्य ७२ पत्रों में समाप्त होता है । एक पृष्ठ में ९ पंक्ति और प्रत्येक पंक्ति में लगभग ३९-४० अक्षर हैं । प्रथम सर्गमें श्लोक १४९, द्वितीयमें १४५, तृतीयमें ५१, चतुर्थमें ११५, पांचवें में ६२, छठ्ठेमें ७६, सातवेंमें ८९, आठवें में ११७, और नवें सर्ग ५७ श्लोक हैं । इसका दूसरा नाम 'पुण्यप्रकाश महाकाव्य ' भी है। इस प्रतिमें १ से For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५ ११ એક અલભ્ય મહાકાવ્ય [ २१ ५, ४१, ४२, तथा ५७ से ६० पत्र नहीं है। आदिके ५५ श्लोकोंके न होनेसे इसका प्रारंभिक अंश नहीं दिया जा सकता, किन्तु प्रत्येक सर्गका अन्तिम अंश और ग्रन्थकर्ताकी अन्त्य प्रशस्ति देनेके साथ साथ क्रपशः महाकाव्यका संक्षिप्त सार भी पाठकोंकी जानकारीके लिए दिया जाता है। इति श्रीमत्तपागगभट्टारकपरंपरापुरन्दर श्री श्री श्री श्री श्री श्रीहोरविजयसूरिसार्वभौमशिशुपंडित श्रीरत्नकुशलविरचिते महामंत्री चक्रवर्ती-चतुरनरपुरोवर्ति-महामंत्रिमुकुटमणि प्रतापतरणि महामंत्री साह श्रीखीमसीभाग्योदये महाकाव्ये नगरवंशजन्मभूम्यादिवर्णनः प्रथमः सर्गः ॥ १॥ इति श्रीमत्तपागच्छाधिराजभट्टारक श्री ५ श्रीहीरविजयामूरिसार्वभौमशिष्यमहाकवि पंडित. रत्नकुशलविरचिते मंत्रिचक्र चक्रवर्ति-चतुरनरपुरोवर्ति-साह श्रीखीमसीभाग्योदये महाकाव्ये स्वमप्रभावजन्मोत्सवलेखशालादिवर्गनो द्वितीयसर्गः ॥ २ ॥ इति श्रीमत्त मागणे गच्छाधिराज भट्टारकचक्रशक श्रीहरिविजय पूरोन्द्रशिशुगगि श्री आणंदकुशल पंडित श्रीरत्तकुशलकविविरतिते मंत्रिचकवर्ति-चतुरनर पुरोवर्ति साह श्री खीमसीभाग्याभ्युदयमहाकाव्ये शरीरावयवाणिग्रहणादिवर्णनस्तृतोयसर्गः ॥ ३ ॥ इति श्रीमत्तपागच्छाधिराज भट्टारककोटि कोटिकोटीर श्री ५ श्रीहरिविजयसूरिसार्वभौमशिशु गणि श्रीआणंदकुशल पंडित श्रीरत्नकुशलविरचिते मंत्रिचक्रचक्रवर्ति चतुरनरपुरोवर्त्ति साह श्रीखीमसीभाग्योदये महाकाव्ये प्रणमत्पृथ्वीपतिकोटिकोटिसंघटितपदकमल महाराजाधिराज श्रीजगन्नाथरणस्तंभदुर्गवंशमंत्रिगुणश्रवणादिव्यावर्णनो विविधार्थसार्थसमर्थश्चतुर्थः सर्गः ॥ ४ ॥ इति श्रीमत्तपागच्छाधिराज भट्टारक प्रभु श्रीहरिविजयसूरिसार्वभौमशिष्य पंडित श्रीरत्नकुशलविरचिते चतुरनरचक्र पर्ति सकलदानिजनपुरोवर्ति साह श्रीखीमसीभाग्योदये महाकाव्ये स्वामिप्रसादप्रसाददानरात्रिप्रमुखवर्णनः पंचमः सर्गः ॥ ५ ॥ इति श्रीमत्तपाधिराज भट्टारक श्रीहीरविजयसूरिसार्वभौमशिशु पंडित श्रीरत्नकुशलविरचिते मंत्रिचक्रवर्ति साह श्रीखीमसीभाग्योदये महाकाव्ये स्वामिदर्शनप्रभावमंत्रिपदमहोत्सवादिव्यावर्णनः षष्टः सर्गः ॥ ६ ॥ ___इति श्रीतपागन्छाधिराज भट्टारक श्री ५ श्रोहीरविजय पूरिशिष्य पंडित श्रीरत्नकुशलविरचिते चतुरनरचक्र चक्रवर्ति साह श्रीखोमसीभाग्याभ्युदये महाकाव्येऽपरनाम्नि पुण्यप्रकाशनाम्नि महाकाव्ये दानवर्गनो नाम सप्तमः सर्गः ॥ ७ ॥ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २३२] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ ___ इति श्रीमत्तपागच्छाधिराज भट्टारक श्रीहीरविजय पूरीन्द्रशिष्य पंडित श्रीरत्नकुशलमहाकविविरचिते चतुरनरचक्र चक्रवर्ति निस्सोमभाग्याधिक श्रीजिनशासनप्रभावकपुरुषपुरोवर्ति महामंत्रि साह श्रीखीमसीभाग्याभ्युदये पुण्यप्रकाशापरनाम्नि महाकाव्ये श्रीसंघाधिपतिकीर्तियशःप्रतापादिव्यावर्णनोष्टमः सर्गः ॥ ८॥ अन्त्य प्रशस्ति विश्वख्याततपागणाधिपतयः सार्वत्रिकख्यातयः सौभाग्याद्भुतभाग्यतोयपतयः सम्यक्रियानीतयः। श्रीभट्टारकहोरहीरविजयश्रीसूरयः संप्रति . भूपालप्रतिबोधका विजयिनः संति प्रसिद्धाभिधाः ॥ ४९ ॥ जगदनुपमरूपध्वस्तकंदर्पदर्पः शशिविशदयशोभिः शोभिताशेषविश्वः । नरपतिकृतसेवः श्रीतपागच्छसूरिश्चतुरिमसुरसूरिभूरि भाभासते स्म ॥५०॥ विनमदवनिपालश्रेणिसंसेविताहिस्तपगगतटिनीशप्रीतिपीयूषपादः । सनयविजय लक्ष्मीदेवने देवकीभूर्जयति विजयसेनः सूरिशार्दूलशवः ॥५१॥ स्वच्छे सूरिपुरन्दरस्य जयिनो गच्छेप्यतुच्छे गणैः संख्यानो वरिवर्ति पंडितगुणिक्षुल्लादिसंख्यावताम् । रत्नानामिव कांतकांतिसजुषां रत्नाकरस्य स्फुरत् ताराणां च यथा पृथुधुतिभृतां श्रीतारकाधीशितुः ॥ ५२ ॥ यद्वैराग्यमखंडितं त्रिजगतीलोकोपकारः परः शान्तं यस्य मनः शमोऽति बहुलो भाग्यं ह्यसाधारणं भास्वच्छीलगुणेन साम्यमवहत् श्रीस्थूलभद्रप्रभोरासीत् पण्डितमौलिमंडनमणिः श्रीजीवराजो बुधः ॥ ५३ ॥ श्रीमत्पण्डितचक्रवर्तिसदृशः श्रीजीवराजो बुधः श्रीमद्वीरविनिर्मितातुलतपस्तुल्यं तपस्तप्तवान् स्वात्मानं नहि केवलं स कृतवानत्यंतशुद्धं महानहश्छाशनमप्यहो रचितवान् दीपधुता घोतितम् ॥ ५४ ॥ तपःकर्मोत्साहा विजययुजआनंदकुशलगणीन्द्रा गंगायाः सलिलभरसंशुद्धमनसः ॥ सदा जाग्रद्भाग्याभ्युदयनिधयः शुद्धमतयः श्चिरं राजन्ते ते सुगुणमणिरत्नाकरसमाः ॥ ५५ ॥ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અંક ૧૧ ] www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક અલભ્ય મહાકાવ્ય आनंदप्रद - बिन्दु वाण - रसयुक्- शीतांशुवर्षे व्यधात् विज्ञानां हृदयंगमं च सुगमं क्वप्तेन्दिरासंगमम् । काव्यं नव्यमिदं विदं महृदयस्तेषां विनेयाग्रणीः श्रीमत्पण्डितरत्न रत्नकुशलो विद्वज्जनप्रीतये ॥ ५६ ॥ यावचंद्र दिवाकरौ क्षितितमः प्रध्वंसनायोद्यतौ प्रादक्षिण्यमुभौ शुभौ प्रकुरुतः स्वर्णाचलस्याभितः । तावत्मंत्रिशिरोविभूषणमणेः सौभाग्य संकीर्त्तनं काव्यं श्रीरुचिरं चिरं विजयितां सद्वाच्यमानं बुधैः ॥ ५७ ॥ इति श्रीमतपागच्छाधिराज भट्टारक श्री ५ हीरविजयसूरीन्द्र आचार्य श्री ५ श्री विजयसेनसूरि पण्डित श्रीजीवराजगणिशिष्य गण श्रीआनंद कुशलगगीन्द्रशिष्य महाकवि पंडित श्रीरत्नकुशल गणिविरचिते मंत्रिचक्रचक्रवर्ति चतुरनरपुरोवर्ति मंत्रिमुकुटमणि प्रतापतरणि संघाधिपति साह श्रीखीमसीभाग्याभ्युदय महाकाव्येऽपरनाम्नि पुण्यप्रकाशे च नवीनप्रासादनिर्मापणतीर्थयात्रा वापीसरोचनादिपुण्यवर्णन समाप्तोयं ॥ संलिखितं मुकुन्देन ॥ शुभं ॥ श्री ॥ छः ॥ मात्सर्यमुत्सार्य कृतज्ञलोकैः पुण्यप्रकाशभिधकाव्यमेतत् । संशोधनीयं परिवाचनीयं प्रवर्त्तनीयं हृदि धारणीयं ॥ १ ॥ || कल्याणमभ्युदयो भूयात् ॥ श्रीरस्तु ॥ श्रीः || [ २३३ महाकाव्यका संक्षिप्तसार तोडा नामका एक समृद्धिशाली नगर सुशोभित है । वहां ८४ वणिक्जातियोंमें प्रधान अग्रवाल जाति के मंत्रीश्वर अमरसी निवास करते थे । उनके अत्यन्त गुणवान् पुत्र मंत्रीश्वर भादराज हुए, जिन्होंने शत्रुञ्जयादि समस्त तीर्थोंकी यात्रा और नाना पुण्यकार्यों में प्रचुर द्रव्य व्यय किया था। इनके मामलि देवी नामकी विशिष्ट गुणशालिनी धर्मपत्नी थी । एक वार रात्रि के अन्तमें सुखशय्या पर पौढी हुई मामलि देवीने प्रथम सूर्य और फिर चंद्रका शुभ स्वप्न देखा । स्वप्नफलमें भाव तेजश्वी पुत्रोत्पत्तिका फल ज्ञात कर हर्ष पूर्वक गर्भकाल व्यतीत करने लगी । मंत्रीवर उसके दोहदों को शीघ्र पूर्ण करते थे । सं. १६०४ के शुभ दिवसमें ग्रहों के उच्च स्थानमें आने पर मामलि देवीने पुत्ररत्न को जन्म दिया। मंत्रीश्वरने इस अवसर पर बहुतसा दानपुण्य व जीमनवारादि उत्सव किये और पुत्रका नाम खामसी रखा । क्रमशः बालकके बड़ा होने पर उसे पाठशाला में उपाध्यायके पास विद्याध्ययन कराया जिससे वह अल्पकालमें सर्व कला-कौशलमें पारगामी हो गया । For Private And Personal Use Only खीमसी अंगलक्षणादि बड़े सुभग थे | तरुणावस्थामें आने पर पांच सुन्दर कन्याओंके साथ उसका विवाह किया गया । प्रथम स्त्री काश्मीर देवि और दूसरीका नाम लाडी था । Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७४ ] શ્રી જેને સત્ય પ્રકાશ [ 0 सांसारिक सुखभोगते हुए शुभ स्वप्नोंसे सूचित छजमल्ल नामक पुत्ररत्न हुआ इस उपलक्षमें म. खीमसीने दानपुण्य और उत्सवादि किये । पृथ्वीके मण्डन रूप रणस्तंभपुर (रणथंभौर) नगरमें कछवाहा नामक महाप्रतापी वंश है। इस वंशमें विजयी पृथ्वीराज और फिर भारमल्ल नामक कीर्तिशाली नरेश हुए। इनके पुत्र महाराजाधिराज जगन्नाथ सम्राट अकबर द्वारा सन्मानित और कछवाहा वंशमें मुकुटके सदृश थे। एक वार इन महाराजाको सभामें किसी सभ्यने महाबुद्धिशाली खीमसीकी महती प्रशंसा करते हुए कहा कि जैसे नंदके चाणिक्य, भीमके विमल, श्रेणिक अभयकुमार और वीरधवलके वस्तुपाल मंत्री सुशोभित थे इसी प्रकार आपके मंत्रीपदके योग्य सचिवेश्वर खीमसी हैं। महाराजाने इनकी प्रशंसा सुनकर हर्षित चित्तसे तत्काल मंत्रीमंडलमें प्रधान बनानेके लिए अपने हाथसे लिखित पत्र द्वारा आमन्त्रण भेजा। ___ महाराजाधिराजका आमन्त्रग पाकर खीमसी तत्काल शुभ मुहूर्तमें अच्छे शकुनोंसे सूचित हो रणथंभौर आये और महाराजासे मिले । वस्त्राभर गादि भेंट करने के पश्चात् महाराजाने उन्हें मंत्रीपदकी नियुक्तिरूप अपने राज्यभारको धुरा समर्पित करने का प्रस्ताव रखा और ज्योतिषी लोगोंसे शुभ मुहूर्त पूछा। सं. १६४८ पोष सुदि हेलि तिथि पुष्य नक्षत्रके दिन निर्दिष्ट शुभ मुहर्तमें बड़े भारी महोत्सवके साथ खीमसीको मंत्रीश्वरपदारूढ करके महाराजाने बड़ा सन्मान दिया और उसे राज्यसंचालन व दुर्दान्त शत्रुओंको वशमें करने आदिकी शिक्षाएं देकर अपने नगर भेजा। .. मंत्रीश्वर गर्ग गोत्रमें मुकुटके सदृश थे । उन्होंने ८४ वणिक्जाति तो क्या पर ब्राह्मण आदि प्रत्येक वर्गके लोगोंको वस्त्र, आभूषण, धनधान्यादिका प्रचुर दान किया । उसे जलधरकी तरह अक्षुण्ण दान देते हुए देख कर लोग साश्चर्य कहते कि रैवतगिरमंडन नेमिप्रभुकी अधिष्ठात्री अम्बिका देवी इनका खजाना परिपूर्ण रखती है। - मंत्रीश्वरने गिरनार प्रमुख समस्त तीर्थोकी यात्रामें, स्नात्रपूजादि विविध पुण्यकार्योंमें प्रचुर द्रव्य व्यय किया । रणथंभौर दुर्गमें कीर्तिस्तंभके सदृश जिनालय निर्माण कराके बड़े आडंबरके साथ तीर्थकर श्रीमल्लिनाथ प्रभुकी प्रतिमा की प्रतिष्ठा करवाई। पतनके श्रीमुनिसुव्रतस्वामीके मन्दिरका जीर्णोद्धार करवाके स्वर्ण कलशादिसे मन्डित किया। इसके सिवाय मंत्रीश्वर तीर्थयात्रा, शास्त्रलेखन, प्रतिमाप्रतिष्ठा इत्यादि शुभ कार्योंमें बराबर अपनी चपला लक्ष्मीका सदुपयोग करते रहते थे। उन्होंने शेरपुर नामक रणथंभौरके शाखापुरमें नंदनवनके सदृश सुन्दर बगीचा बनवाया और उसमें स्वच्छ जलका कुंआ भी निर्माण कराया । रावलापुरके पास विशाल और रमणीय तालाव बनवाया । इस प्रकार मंत्रीश्वर संघाधिपति खोमसोके बहुतसे कार्यकलाप हैं। For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir X આ દિ દેવ ના તે ૨ ભ વ માં નો ૫ હે લે ભ વ ધન સાર્થવાહ લેખક-પૂજય ઉપાધ્યાયજી મહારાજ શ્રી સિદ્ધિમુનિ [ગતાંકથી ચાલુ) [ ૩] ભાવનાની ભવ્યતા ચાલી ગઈ છે અધઃપતનશીલ ભાવગ્રંથીને મોકળી મેલી ધન સાર્થવાહના ભવ્યાત્માની આજના અપૂર્વ સુમુદ્દ. બાલકાલની અતિઅનાદિની ઉજવાયો એ વર શ્રેષ્ઠીને અને અવિકિની ચાલ. ધૃતપ્રદાનનો રેલમછેલ ભર્યો ન રુચે એને હવે આધ્યાત્મિક લગ્નોત્સવ. મેલી કર્મરજથી ખરડાયેલા અંગે પુદ્ગલનાં રમતિયાં સાથે અનાદિકાળથી સાથે ઉછરેલાં, રમવાની અજ્ઞાનભરી રીત. અને માર્ગનુસારિત્વનાએાસરી ગઈ છે એની ગેરસમજ, વિશિષ્ટ વાગદાનથી આકર્ષાયેલાં તાત્કાલિક નહિવતશા લાભમાં ધનનો આત્મા ને તેની પરિણતિનાં મનને સહજ મનાવવાની એ યોગ્ય યુગલીયાં, અને રજમાં રાજી થવાની.. કાળબળના મહામાહાથી મુખમીઠા “મમ મમ'ને વિષય માટે જાઈ ગયાં છે આજે કર્તવ્યની કલી કાઢી આપે સ્યાદાદના અબાધિત ને આગમિક એવો નથી રહો એ વ્યવહાર-નિશ્ચયના મહામન્ત્ર કાલો ભોળો બાલ. અનંતકાળે ય ન તૂટે એવા સહજ શુદ્ધતાની કેળવણુથી અણુબોલ્યા બેલકલથી. કેળવાઈ ચૂકયું છે એનું મિથ્યા મનાવવાની હોય મહત્વાકાંક્ષી મહામાનસ. અતીવ ભેદમાં સજાતીય ભેદભાવના વીતી ગયો છે એને સંસારીઓના નેહલગ્નમાં. અચરમાવર્તાની અયોગ્યતાને અલ્પ ભેદમાં અભેદ મનાય, આખા ય કૌમારકાળ. અભેદમાં અલ્પ ભેદ મનાય, મંડાઈ ચુકાયાં છે. એવી અતિજાતીય એકતા ધીર ને લલિત પગલાં સધાય છે આ આત્મિક લગ્નમાં. ધર્મની તાજગીભરી નવજુવાનીમાં. ભેદભેદના ભાવથી મનાયેલો પસાર થઈ ગયો છે. એ જ સીધો ને સોહામણો માર્ગ પૂર્વસેવાદિ કારણસેવાનો સમર્પે છે સર્વ જાતની ઉન્નતિ વચગાળાને કુમુહૂર્તોને કાળ, અને સર્વ જાતની સિદ્ધિઓ. અને અપૂર્વકરણદિના લગ્નગાળાએ ધન્ય આ અંતર્લગ્નનાં લગ્ન ! For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra X ૨૩૬ ] ભેદાભેદભાવ હવે આત્મના હૈયામાં સમાણી મહામિથ્યાત્વના ને મિથ્યાત્વના– એઝલના અંધેરપછેડા ઉપાડીને અને સમ્યગ્દષ્ટિનાં સુસૂક્ષ્મ તંતુઓને આ ને સ્વચ્છ ધુંટ એઢીને તે અનિવચનીય રૂપવતી સ્વચ્છાત્મપરિણતિ નવવધૂ. * * ધનશ્રેષ્ઠીના આત્માને પરમ સિદ્ધિની વિજયસાધનાના અવ્યવચ્છિન્ન સતાનના માટે વી*લ્લાસના વિશેષ પ્રયાણુના વીરચિત પૂજદિન છે આજે આભ્યંતર દેશવ્યાપી દશહરા. હામી છે હુતાસણીમાં અંગ્રે પરપરિણતિની સાથે ખાંધેલી અભેદ્ય મેાહની મ્હેાખત, અને ઉજવાય છે અત્યારે આત્મપરિણતિની પ્રીતિને સમુવલ ને નિરુપાધિક નવખીયે। વસતાત્સવ. જાગી છે આજે www.kobatirth.org ધનની અંતર્ દીપિકામાં સવ તામુખે ઝળહળતી આત્મપ્રણયના આધ્યાત્મિક એધની લેાાત્તર દીવ્ય દીપાવલી. પેાતાને પેાતાનામાં જ વસવાની આજે પ્રારભાઈ છે પુણ્યાનુબંધી પુણ્ય પર્યુષણા. ખેલે છે દુનિયાના બાલા ય દિય ભુલાયા ન ભુલાય એવા હેાય છે અપૂ લગ્નેસવસમયના રસાવા, પણ પારખી શકે પ્રત્યક્ષથી એને પરમ રસના પરમેશ્વરા જ. છતાં લક્ષ્મી શકે એને શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ આગમાનુસારી લાક્ષણિ શ્રદ્ધાદિ સલક્ષણેથી. ધન સાર્થવાહની આત્મભૂમિમાં ધ્યેયતાના સુપ એધમાંથી મિત્રતાના મહાઆકાશમાર્ગે સતત વર્ષી રહી છે કરુણાની મળી ભીની ઝરમર. વાય છે અતીવ સુખદ સાં ભવવૈરાગ્યના રામાંચક વાયરા. વધુ વધુ ઉલ્લુસી રહી છે તત્ત્વાનુરાગી હરિયાળી તેમાં. મન્ત્ર પડયા છે ત્યાં તપનીય દશાવિશેષના તાપેા. અવનવી સામગ્રી સહ સમ્યકત્વની જાગેલી નિળતામાં અવતરી સુવિશેષ આભ્યંતર શાન્તિની સુપ્રસન્નતા ધનના અનાદિ કાલીન આત્મહદ. અહેા! કુવા ઊગ્યા છે! આજે ધન્ય પુણ્ય ધૃતના માટે વ્રતયેાગ્યતાના બ્રાહ્મોપનયનના સુશ્રાવણી પુણ્ય પદન. અતીવ અતીવ ઉલ્લાસમાં અંતર્ધાન થાય છે આજે ધનના પરિણત આત્મા એ નવ પરિણીતા આત્મપરિશુતિમાં. ગુ'જી ઊઠે છે એનું –તુંની એકતાનું અંતર્ગીન. લાકાતીત આ આજ અંતરે અલખેલી એ ! Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાળ્યું ભવ્ય ભલું તુજ રૂપ નિર્માળ રૂપની અલબેલી એ ! તારા આછા ધટમાંથી આંખડી અલખેલી એ ! "કે એધિપ્રકાશ અનૂપ For Private And Personal Use Only નિળ રૂપની અલબેલી એ ! Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અ ૧૧ ] તારી ભાલ ચપળતા તે ગઈ મન સા વાહ અલખેલી એ ! દેવી ખૂની ગંભીર ગુણસ્થિર નિમ ળ રૂપની અલબેલી એ ! તારા રાગ પ્રશસ્ત તે ઊભરે અલખેલી એ ! મારે અંગે રેલાય. શમનીર નિર્મળ રૂપની અલબેલી એ ! તત્રેાત બન્યાં અલી ! આપણે અલખેલી એ ! ભવભવના ભાગ્યા ભેદ, નિર્મળ રૂપની અલખેલી એ ! આાજ માંડથાં મ`ગલ અભેદ નાં અલખેલી એ ! મઢવા ભેદી એ ભવના ખેદ નિમળ રૂપની અલબેલી એ ! પ્રિય ! હુંમાં સમાવી મેં તુજને અલખેલી એ ! વળી મુજમાં સમાઈ છે તું જ નિળ રૂપની અલખેલી એ ! અહીં સર્વે વિરસ રસ વિશ્વના www.kobatirth.org અલખેલી એ ! એક સાચા સ્થાયી રસ હું જ નિમ ળ રૂપની અલબેલી એ ! હું છું તારા રુચિ તુ માહરી અલખેલી આ ! ગમે હાલ ન એવા મેાલ નિર્મળ રૂપની અલબેલી એ ! હને હુંનાં અમૃત આસ્વાદતાં અલખેલી એ ! હને હુંના કર્યો આજ કાલ નિર્મળ રૂપની અલબેલી એ ! મધુરાત મ્હાલે પ્રેમ પ‘ખીડાં અલખેલી એ ! વીતી રાત જીવન થાય ઝેર નિમ્`ળ રૂપની અલબેલી એ ! Acharya Shri Kailassagarsuri Gyanmandir હું હુંમાં નહિ દિન-રાતડી અલખેલી એ ! એમાં કાળ અનંત સુખહેર નિર્મૂળ રૂપની અલખેલી એ X * X સ` પ્રમાણેથી પર છે સમ્યગ્દષ્ટિ ને આત્મપરિણતિના [ ૨૩૭ અનુભવગમ્ય સુખાસ્વાદ અનુભવ વગરના “સ્થાને. અમૃતથીય પર છે એ અમૃત. અપ્રાપ્તપૂર્વ એ અમૃતની પાસે વામાવદનનું ઔષ્ઠામૃત કેવળ વિષયને વાગેાળનારુ મનાયું ધન શ્રેષ્ઠીના આત્માને. અવગણાયાં એનાથી હવે અસ્થિર ને અધૂરાં અમૃત સાગર સ્વર્ગ ને શશીનાં. હતા ન હતા થયા આજ પછીના સસાર એને. કર્મ આચરી રહ્યો છે આજે પૂર્વ ક્રમની પ્રેરણાથી એ ઔચિત્યને ક્રમ યાગી, પણ પાપની તાર શિલા પર માછાં હળવાં મંડાય છે એનાં નીરસ વિસ વેડનાં પગલાં. વાસ્તવિક શિષ્ટતાને પામેલી શુભ વિશિષ્ટ એની ચિત્તવૃત્તિ સત્કર્મોને જ સત્કારતી શુદ્ધ લક્ષ્યને જ સાધવા પ્રવૃત્તિને મીટ માંડી રહી છે. માળા લાગી છે મીઠાશ એને રામાઓના રમણીય ગાનની નવીન જાગેલી વિદુગ્ધતાએ વિરહી મનાવ્યે છે એને શ્રષાની સતત સેાખતના. કોક જાગ્યા છે. એને એની તીવ હોંશીલી વૃત્તિમાં For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૩૮ ] રસદાર ઘેબરના ભાજન શા સહ પ્રવૃત્તિના કાર્ડ. અત્યંત ને અનંત છે આ આત્મના એ અભિયાષ. એ અભિલાષનાં સ્વાદ ને સુખા ય શ્રી જૈન સત્ય પ્રકાશ અત્યંત ને અનંત છે. એ અભિલાષની પ્રેરણાથી આવશ્યક મનાઈ એતે ભવના વ્યાધિના વૈદ્યોની અને વૈવિદ્યાના પ્રણેતાની સુખદ સેવાવૃત્તિ. અનાદિ કાલીન એ આત્માના તથાભવ્યત્વને લઈ તેનામાં પ્રગટી હતી વિશેષ સમુજવલતાની વરખેાધિ નિર્માંળતા. સમ્યગ્દનની એ શ્રેષ્ઠતાએ સહજ સમપેલી યેાગ્યતા. અતિ સૂક્ષ્મ તત્ત્વગ્રાહિતાથી વિશેષ વિકાસ પામી હતી તેનામાં ધમ દેશના શુશ્રષાની તાલાવેલી સત્તુ માટેાપાતાં હતાં એનાં આજના અવશિષ્ટ દિનનાં ઔચિત્ય. એ ઔચિત્યામાંય આત્મતિના રસ રેલતી હતી અધ્યાત્મના ઊંડે પ્રણય દર્શાવતી અનાદિ કાલના ગાઢ એઝલમાંથી બહાર પડેલી. એલી નવવધૂ આત્મપરિણતિ. www.kobatirth.org X X × ધીરે ધીરે ઢળી રહ્યો છે પૃથ્વીપરનાં અજવાળાંના ગાળા, ભલેતે, એ પર પૃથ્વીમાં ચાઢ્યા જાય પોતાનાં અજવાળાં ઉઝરડીને; ભલેને, એની પાછળ આવે પૃથ્વીને નવ નવ રંગે રંગતી Acharya Shri Kailassagarsuri Gyanmandir [ વર્ષ ૧ ક્ષિત લટા કરીને ચાલી જતી ચંચળ હૈયાની રંગીલી સંધ્યા; બલેને, પછી પાથરતી આવે ઘેરા અધારાના એછાડ શરમને આચ્છાદન કરતી રજની, અંધારાં આવે છે વારાફરતી સમયના અજવાળામાં, અને એ નિશામાં પાઢ છે પ્રમાદશીલ સમગ્ર સૃષ્ટિ. પણ ધનના અભ્યંતરમાં હવે કિંચિત કુતૂલ નથી એવાં પામર પિરવત નામાં. કુતૂલ છે એને વીર્યાંલ્લાસની પરપરાને કાયમ કરી શુદ્ધાધ્યવસાયને વહેતા રાખવામાં, અને વરેલી આત્મનિમ ળતાને સદાય રાવચેતીથી સાચવવામાં, ૧ બધીય રીતે ચિન્તવવુ બહુ જ નિશ્ચિત બુદ્ધિથી શાસ્ત્રને; અધીય રીતે શકિત રહેવું આરાધન કરેલાય નૃપતિથી; બધીય રીતે રક્ષણૢ કરવી સ્વાધીન કરાયલીય યુવતિને; કયાંથી સ્થિરતા હાય શાસ્ત્રમાં રાજામાં ને યુતિમાં ! આવાં સુભાષિતાના પરિશીલનથી. અભ્રકપટ શા અંતરપટથી આવીને આખાય અંગે આલિંગ પરિણતિના પ્રકાશ ન અટક, અને એ અંતરપટેય "" સમૂળ ઉચ્છેદાય, એવી ઝંખના ઝંખી રહ્યો છે For Private And Personal Use Only १ शास्त्रं सुनिश्चितधिया परिचिन्तनीयमाराधितोऽपि नृपतिः परिशङ्कनीयः ॥ आत्मीकृताऽपि युवतिः परिरक्षणीया शास्त्रे नृपे च युवतौ च कुतः स्थिरत्वम् ॥ Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧] ધન સાર્થવાહ ૨૩૯ શ્રી ધન સાર્થવાહનો આવશ્યક આવશ્યક કરણું. એ વરબોધી મહાન આત્મા. નિશાએ નેતરેલાં અંધારામાં નિવૃત્ત થઈ ગયા છે અંતમુખે વળી છે આંખે નસીબના મેલા અધિકાર ક્યારના ય; જ્ઞાનક્રિયાની સુદઢ પાંખોથી યથાભવ્ય આવી મળે છે આત્માકાશમાં ઊડતા પુરુષસિંહને સમાહિત લક્ષ્મીઓ; ઉપાશ્રયમાંના મુનિમધુકરની. પણું અતિય વિષમ છે. વધારે પ્રકાશને પામી રહ્યા છે પ્રમાદના વીંઝેલા વાયરા. સ્વાધ્યાયના ભરપૂર તેલથી યથાશકન્ય સચેત ને સંસારસાગરમાં દ્વીપસમા સાવચેત છે સાર્થવાહ મુનિ પ્રદીપના અંતર દીપો. આવિર્ભવેલી સૂક્ષમ બુદ્ધિના બળે વધારે પ્રગતિમાન બની છે એ પ્રમાદને ઉદવામાં. કાયાની ગુપ્તિ ને યતના તાત્વિક બોધના પરિણામે દશવિધ યતિધર્મના પાલક એ ઉદભવી છે એ સમ્યગ્દષ્ટાને યતમાન યતિથી. તોના તરફ અદ્વેષતા. આદરે છે અતીવ એછી ઉપાધિ તાલાવેલી અનુભવે છે વેરણ નિદ્રાનો પ્રસાદ એની જિજ્ઞાસા અને શુશ્રષા અપ્રમાદી તાલીમ પામેલા એમને. વધારે વિસ્તૃત શ્રવણની, સૌમ્યતાથી સરી રહ્યો છે. અને માગે છે તે આત્મનિષ્ઠ શ્રવણેન્દ્રિયોને સવિશેષ મનન પરિશીલનને. અગાચર અથવા અ૫ગાચર ભાષાસમિતિને સુખદ નાદ પુનરુચ્ચારણ કરાયાં સમતાનાં શુભ ભાવનાના એ વાતાવરણમાં. સમતાના સાગર સમા આવી સાધુવસતિમાં ધર્મષાદિ મહામુનિવર્યોથી; પ્રવેશ કરે છે હળવે પગલે ભાવ સ્તવથી સ્તવ્યા સર્વે ભાવ શ્રાવક ધન સાર્થવાહ, પુણ્યપુરુષ શ્રી તીર્થકરોને; વંદન કરે છે એનું મસ્તક વંદન કર્યા વંદનીય ગુરુવર્યોને ભાવસારતાની વિશિષ્ટતાથી દ્વાદશાવર્તાદિ સવિધિથી; આચાર્યાદિક ભાવ યોગીઓને. દૈનિક પાપથી પાછા ફર્યા એઓ છે અતીવ મોંઘા મેઘા અનાદિ ધનુર્ધરોની શૌર્યવૃત્તિથી; પ્રશસ્ત પ્રેમના મેલાપ, કાયોત્સર્ગીરિ આલોચના આદરી અને અતાવ દુર્લભ છે પ્રાયશ્ચિત્તના પાણએ પખાળ્યાં આવાં ભાવમાં વંદન. દિવસનાં સંભવિત પાપને; આ દુર્લભતા મળે છે. આત્માને પ્રત્યાખ્યાન કયાં એમણે અનેક દુર્લભતાની પરંપરાએ જ. આવતી રાતનાં આહારદિન; આ રીતે પૂર્ણતાને પામી અનંતા પુદ્ગલપરાવર્તનાં– સુયત સમયની અનતાં કાલચક્રોમાં ભમતા For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪૦ ] અને ભાવમલથી ભારે થતા આ સંસારી જીવને, તથાભવ્યત્વની ભલમનસાઈથી મથાપ્રવૃત્તિકરણના યાગે ભાવમલથી આછાશ થવી, એ અતીવ દુર્લોભ છે દશ દૃષ્ટાન્ત દુČબ માનવતાથી, આય દેશોમાં દુલ ભ ઉત્પત્તિથી, ચેાગીએના કુલમાં દુર્લભ જન્મથી અને દુલ ભ સુપચેન્દ્રિય લાભાદિથી. ચરમાવત'માં આવેલા જીવતે અપુનબન્ધકતાના પ્રતાપે ખેદાદિ દાષાના પરિહાર, અદ્વેષાદ્વિ ગુણાની પ્રાપ્તિ, અસત્પ્રવૃત્તિના પરિત્યાગથી સત્પ્રવૃતિની પ્રવર્તી સષ્ટિ, યોગીશ્વરામાં ને ભાવયાગીઓમાંકુશલ ચિત્ત ને નમન સેવાદિ, સર્વાંત્ર પરા કરાદિ ને ભવેશદ્વેગ ઇત્યાદિ ચેાગનાં ખીજોનું ઉપાદાન એ જેમ અગમ તે અનુપ છે તેમ અતીવ દુર્લભ પણ છે ભાવમલની અપતાની પેરે જ. અપૂર્વ વીર્યોલ્લાસનાં ઉલ્લેસવાં, મેાહની અભેદ્ય ગ્રંથીના ભેદ, તાત્ત્વિક સનની પ્રાપ્તિ, એ પણ એવાં જ દુર્લભ છે. આ બધી દુર્લભતાઓને તાત્ત્વિક સફળતા સમર્પીતે અત્યારે મળેલી સંતસમાગમની સૌથીય મહામાંથી દુલભતાને સફળ કરી રહ્યો છે અતીવ ભાવુક એ શ્રેષ્ઠી પ્રેમ તે ભક્તિભાવથી ભરેલા શ્રી જૈન સત્ય પ્રકાશ Acharya Shri Kailassagarsuri Gyanmandir [ાક ૧૦ વાસ્તવિક વિશુદ્ધાશયથી. નથી કાઈ જાતની ઉપાધિ એ પ્રેમ ને ભક્તિમાં. અવ ઊંચે ઊડતા હાય છે સુગુણુ મહાત્માઓ પરના– નિરાશીઓના સ્નેહ સ્વ'નાં સાપાનેાથી અને સ્વર્ગની પેલીપારથી ય. For Private And Personal Use Only ન પહેાંચી શકે ત્યાં અને ન સમજી શકે તેને પ્રેમદાના પામર પ્રણયીઓ કે કાયા-માયાના, લાલચુએ. અમરતાથીય અતિ આગળ એ લેાકેાત્તર સ્નેહગમનમાં વિચરવા માટે જોઈએ પ્રકાશ ને પ્રવૃત્તિની મજબૂત પાંખેા. કારે કર્યો છે. કાઠીઆએ એ સચ્ચિત્તના મહાબળે. અજવાળાં અર્પી દેાડ કરાવી છે એ પ્રકારોને પ્રવૃત્તિએ. એ પ્રેમ-ભક્તિના સ્વાદો અશે આનંદ ને મહામીઠાશ અમૃતના કરતાંય અનંતગણી, ઝીલી રહેા અતિ રામાંચક દેહે સથા સાવધાન બનેલા ભાવી તીર્થંકરના આત્મા એ ધન સાવાહ ધ ચેષની દેશના–વર્ષોમાં. અનુભવા એ સુશ્રોતા આનંદ ને મહામીઠાશ. તૃપ્ત સુતૃપ્ત થાઓ એના ઉત્કર્ષ ગામી અંતરાત્મા. (ચાલુ' Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન-પ્રશ્નમાલા પ્રત્યેાજક-પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયપદ્મસૂરિજી. (ક્રમાંક ૧૧૭ થી ચાલુ) ૮૧ પ્રશ્ન—દ્શપૂર્વધરઃ શ્રીઉમાસ્વાતિ વાચકના ગુરુદેવનું નામ શું? ઉત્તર-આય મહાગિરિજીના ૧ બહુલ, ૨ બલિસ્સહ–ખે શિષ્ય થયા. રસહ શ્રીઉમાસ્વાતિવાચકના ગુરુ થાય. ૮૧. ૮૨ પ્રશ્ન—મહાગિરિજી મહારાજ અને સુહસ્તિસૂરિના નામની પહેલા મેાલાય છે તેનુ કારણ શું ? તેમાં ત્રિ આ શબ્દ ઉત્તર—શ્રીસ્થૂલિભદ્ર મહારાજે તે બંનેને બાહ્ય વયમાં યક્ષા નામની આર્યો (સાધી)ને સાંખ્યા હતા. તે સાધ્વીએ માતા જેમ ખાલકનુ પાલન કરે' તે રીતે તેનું પાલન કર્યું હતું. શા કારણથી તે બને-આ મહાગિરિજી, આય સુસ્તિસૂરિજી આ રીતે પ્રસિદ્ધ થયા, એમ શ્રીસેનપ્રશ્ન વગેરેમાં જાગ્યું છે. ૮૨. ૮૩ પ્રશ્ન—શ્રીઅવતીસુકુમાલને દીક્ષા દેનારા ક્રાણુ ગુરુ હતા ? ઉત્તર-શ્રી આ`સહસ્તિસૂરિ મહારાજ, “ નલિનીચુવિમાન ' નામના અધ્યયનને સાંભળતાં અવતીકુમાત્રને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. તેથી તેમણે પાછલા ભવમાં ભોગવેલા નિલનીમુવિમાનનાં સુખે વગેરે ખીના જાણીને વૈરાગ્યવાસિત થઈ આય સુહસ્તિસૂરિજીના હાથે દીક્ષા ગ્રહણ કરી. વિશેષ ખીના શ્રીપરિશિષ્ટપર્વાદિમાં જણાવી છે. ૮૨. ૮૪ પ્રશ્ન—નલિનીશુઅધ્યયનમાં શી બીના વર્ણવી હતી ? ઉત્તર—આ વિમાનનાં દેવાનાં સુખ, આયુ, પરિવાર વગેરે બીના વણુવી હતી. ૮૪, ૮૫ પ્રશ્ન—શ્રી સ્થૂલિભદ્રજી મહારાજના સ્વવાસ કઈ સાલમાં થયા? ઉત્તર – વીર નિ સં૦ ૨૧૫ માં શ્રીસ્થૂલિભદ્રમહારાજ દેવતાઈ ઋદ્ધિ પામ્યા એમ શ્રીપટ્ટાવલી વગેરેમાં જણાવ્યું છે. ૮૫ ૮૬ પ્રશ્ન-શ્રી સ્થૂલિભદ્રજીના રંગ પછી કયા કયા પદાર્થોં વિચ્છેદ પામ્યા? ઉત્તર- શ્રીસ્થૂલિભદ્રજીના સ્વવાસ પછી ૧ કલ્યાણુપૂર્વ, પ્રાણાવાયપૂર્વ, ક્રિયાવિશાલ, લાકમિંદુસાર–આ છેલ્લા ચાર પૂર્વી, ૨ વઋષભનારાય સધળુ, ૩ સમચતુરસ સંસ્થાન, ૪ મહાપ્રાણધ્યાન આ ચારે પદાર્થો વિચ્છેદ પામ્યા એમ પટ્ટાવલી વગેરેમાં જાન્યુ છે. ૮૬, ૮૭ પ્રશ્ન—દિવાલી પર્વની પ્રવૃત્તિ કઈ રીતે ક્યારથી થઈ? For Private And Personal Use Only ઉત્તર--- ચરમ તી કર શ્રીમહાવીરસ્વામી ગુજરાતી તિથિ પ્રમાણે આસેવદી અમાસે, અને શાસ્ત્રીય તિથિ પ્રમાણે કાર્ત્તિ કવદી અમાસે રાત્રી ચાર ઘડી બાકી હતી ત્યારે, નિર્વાણુપદને પામ્યા, એટલે સિદ્ધ થયા. તે વખતે હું મલકી, ને ૯ લેચ્છકી–૧૮ કૈાશલદેશના રાજાએ એકઠા થયા હતા. તેમણે વિચાયુ' Ý—આ ભરતક્ષેત્રમાં પ્રભુશ્રી મહાવીરદેવ ભાવ દીપક હતા, તેએશ્રી નિર્વાણપદને પામ્યા, તેથી આપણે દ્રશ્ય દીપક કરવા જોઈએ. એમ વિચારી દીવા પ્રકટાવ્યા. ત્યારથી દિવાલીપવ પ્રવદિવાલીપવની આરાધના કરનાર ભવ્ય વાએ, લે।૪। જ્યારે દિવાળી કરે, તે દિવસે દિવાળી કરવી, એમાં સ્વાતિનક્ષત્ર–મમાવાયાદિના વિચાર કરવાની જરૂરિયાત છે નહિ, એમ શ્રી શ્રાવિધિમાં જણાવેલા “ શ્રીશીરમનિયાળ હાથે હોાનુનાăિ ” પાઠનું રહસ્ય વિચારવાથી જાણી શકાય છે. ૮૭, ૮૮ પ્રશ્ન—સર્વાનુયાગમય પ્`ચમાંગ શ્રી ભગવતસૂત્રનાં પદે કેટલાં કહ્યાં છે? Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ ] - શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ ઉત્તર-૮૪૦૦૦ હજાર પદે જાણવાં, એમ શ્રી સમવાયાંગસૂત્રમાં જણાવ્યું છે. અહીં મતાંતર એ છે કે-શ્રી આચારાંગનાં ૧૮૦૦૦ પદ જાણવાં. તે પછીના સૂત્રકૃતાંબાદિનાં પદો બમણું બમણું જાણવાં. એટલે, શ્રી સૂત્રકૃતાંગનાં ૩૬ ૦૦૦ પદે, શ્રી સ્થાનાંગસૂત્રનાં ૭૨૦૦૦ પદે, શ્રી સમવાયાંગસૂત્રનાં ૧૪૪૦ ૦ ૦ પદે, શ્રી ભગવતીસૂત્રનાં-૨૮૮૦૦૦ પદો જાણવાં, એમ શ્રી નંદીસૂત્રમાં જણાવ્યું છે. ૮૮. • ૮૯ પ્રશ્ન–તીર્થ કરદેવને જન્માભિષેક ઈદ્રિાદિ દેવ મેરુ પર્વત ઉપર કરે છે, તે વખતે જલાદિથી ભરેલા એક કરોડ સાઠ લાખ કલશોથી અભિષેક કરે છે–એમ શ્રી કલ્પકિરણુવલી વગેરેમાં જણાવ્યું છે. આ સંખ્યા સમજવાનો ઉપાય શો? ઉત્તર–કલશેની ૬૪૦૦૦ સંખ્યાને અભિષેકની ર૫૦ સંખ્યાએ ગુણાકાર કરવાથી ૧૬૦૦૦૦૦૦ સંખ્યા આવે. કલશોની ૬૪૦૦૦ સંખ્યા લાવવાનો ઉપાય ટૂંકામાં આ પ્રમાણે જાણુ-૧ સેનાના કળશો, ૨ રૂપાના કળશો, ૩ રત્નના કળશો, ૪ માટીના કલશો, પનારૂપાના કળશે, ૬ સેનારત્નના કળશે, ૭ રૂપારત્નના કળશે, ૮ સોનું-રૂપું - રત્ન આ ત્રણેના કળશો, આ આઠ જાતિના કળશે અભિષેકમાં વપરાય છે. તે દરેક જાતિના આઠ આઠ હજાર કલશો જાણવા. તેથી આઠ હજારને આડે ગુણતાં ૬ ૪૦૦૦ થાય. હવે ૨૫૦ અભિષેકની સંખ્યા આ રીતે જાણવી. ભુવનપતિના ૨૦ ઇકો હોય છે, કારણું કેદરેક નિકાયમાં દક્ષિણ એણિન અને ઉત્તર શ્રેણિને એકેક ઈદ્ર હેય છે. એ જ પ્રમાણે વ્યંતરના ૧૬ ઈંદ્રો અને વાણુવ્યંતરના ૧૬ ઇંદ્રો હોય છે. વૈમાનિકના બે ભેદમાં કપિપન્ન બાર દેવકના ૧૦ ઈદ્રો હોય છે. કારણ કે-છેલ્લા ચાર દેવક (આનત-પ્રાકૃત-આરણઅય્યત)માં બન્ને દેવલોકે એકેક ઈંદ્ર હોય છે. એટલે નવમા-દશમા દેવલોકનો એક ઈંદ્ર અને અગીઆરમા–બારમા દેવલોકનો એક ઈંદ્ર તથા શરૂઆતના આઠ દેવેલેકના આઠ ઈંદ્ર. આ રીતે વિમાનિકના ૧૦ ઇદ્રો જાણવા. ૨૦૧૩+૧૦=૬૨ ઈદ્રોના ૬ર અભિષેક થાય છે. તથા મનુષ્યલોકના ૧૩૨ સૂર્યચંદ્રોના ૧૩૨ અભિષેક અલગ અલગ થાય છે. જંબદ્વીપના ૨ સૂર્ય ૨ ચંદ્રમા, લવણસમુદ્રના ૪ સૂર્ય ૪ ચંદ્રમા, ધાતકો ખંડના ૧૨ સૂર્ય ૧૨ ચંદ્રમા, કાલોદધિ સમુદ્રના ૪૨ સૂર્ય ૪૨ ચંદ્રમા-અડધા પુષ્કરદ્વીપના ૭૨ સૂર્ય ૭ર ચંદ્રમા. આ રીતે ૨+૩+૧+૨+૨=૧૩૨ થાય. તથા અસુરકુમારનિકાયની-દક્ષિશાસ્તરદિશાની દશ ઇંદ્રાણુઓના દશ અભિષેક જાણવા, ને નાગકુમારાદિ નવ નિકાયની બાર ઈદ્રાણુઓના ૧૨ અભિષે જાણવા. વ્યંતરની ચાર ઈદ્રાણીઓના ચાર અભિષેક, 'તિષીની ચાર ઈંદ્રાણીઓના ચાર, પ્રથમના બે દેવલોક (સૌધર્મ -ઈશાન)ની સેલ ઈંદ્રા એના ૧૬ અભિષેક જાણવા. આ રીતે ૧૯૪ ઈદ્રોના અભિષેકને ૪૬ ઈદ્રાણીઓના ૪૬ અભિષેક થાય. સામાનિક (ઈદ્રની સરખી ઋદ્ધિવાળા) દેવને ૧ અભિષેક, ત્રાસ્ત્રિક (ગુરુસ્થાનીય) દેવેને 1 અભિષેક, ચાર લોપાલ દેવના ચાર અભિષેક, અત્યંતર– મધ્યમ-બાહ્યસભાના દેને ૧ અભિષેક, સન્યાધિપતિ દેવોને ૧ અભિષેક તથા પ્રકીર્ણક દેવોને ૧ અભિષેક-આ રીતે સામાનિકાદિ દેવોના ૧૦ અભિષેક જાણવા. ૧૯૪+૪૬+૧૦૦ ૨૫૦ અભિષેક આ રીતે થાય છે. ૮૯ ૯૦ પ્રશ્ન–ચિત્ર માસની ઓળીના અને આસો માસની ઓળીના શરૂઆતના ત્રણ દિવસમાં કરેલો તપ કયા કયા તપમાં ગણી શકાય ને કયા ક્યા તપમાં ન ગણી શકાય ? ઉત્તર–તે ત્રણ દિવસ મહા અસજઝાયના કહેવાય છે, તેથી તેમાં કરેલો તપ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૪૩ અંક ૧૧ ] પ્રવચન-પ્રશ્નમાલા રોહિણી વગેરે સંલગ્ન તપ તથા વર્ધમાન તપ વગેરેમાં ગણાય, પણ ઉપધાનાદિની આલોચના, વીસસ્થાનક તપમાં ન ગણાય-એમ શ્રી એનપ્રશ્નનાદિમાં જણાવ્યું છે. ૯૦. ૯૧ પ્રશ્ન-ઋતુધર્મ સંબંધી ત્રણ દિવસને તપ કયામાં ગણાય ને કયામાં ન ગણાય ? ઉત્તર–હિણ, જ્ઞાનપંચમી, આઠમ, ચૌદશ, મૌન અગીઆરસ, વર્ધમાનતપ વગેરેમાં ગણાય, પણું વીસ સ્થાનક, ઉપધાનાદિની આલોચના, કમસૂદનતપ વગેરેમાં ન ગણાય. ૯૦. ૯ર પ્રશ્ન-જે ભવ્ય જીવોએ રહિણી વગેરે તપ ઉચ્ચય હોય, અથવા ઉકાળેલા પાણી પીવાનો નિયમ અથવા રાત્રિભેજનાદિ ન કરવાનો નિયમ ગ્રહણ કર્યો હોય, તેઓ “આજે બીજી તિથિ છે, પર્વ તિથિ નથી” આવા વિચારથી અથવા ગાઢ માંદગીવિસ્મરણાદિ કારણે તે પર્વ દિવસે ઉચ્ચરેલાં તપ ન કરી શકે અથવા લીધેલો નિયમ ન પાળી શકે અથવા ભૂતપ્રવેશાદિ કારણે પરાધીન હોવાથી વ્રતાદિ કે નિયમપાલન ન કરી, શકે, તે વ્રતને ભંગ કે નિયમનો ભંગ થાય કે નહિ? ઉત્તર–પ્રતાદિને ગ્રહણ કરનારા અને કરાવનારા બંને જાણકાર હેય, અથવા ગ્રહણ કરાવનાર ગુરુમહારાજ વગેરે જાણકાર હેય, તે શરૂઆતમાં ગુરુમહારાજદિની પાસે વ્રતાદિનું સંપૂર્ણ સ્વરૂપ વિધિવિધાન સાથે સમજી લે. ગુરુમહારાજાદિ તેની ગ્યતા પ્રમાણે દ્રવ્યાદિનો વિચાર કરી તમામ યોગ્ય સૂચના કરીને જ વ્રતાદિ ઉચ્ચરાવે. તે પ્રમાણે વ્રતાદિની નિર્દોષ આરાધના જરૂર થઈ શકે છે. કેટલાએક ભવ્ય જીવો પ્રભુપૂજદિનો નિયમ ગ્રહણ કરે છે, તેમણે જન્મ-મરણના સુતકાદિ કારણે અથવા આગાઢ (આકરી) માંદગી આદિ કારણે જરૂર જ્યણું સમજી લેવી જોઈએ. અનુપોભાવ (સરતચૂક સાવચેતી ન રાખવી તે)થી કે સહસાત્કારપણે અથવા ગીતાર્યાદિ મહાપુરુષોની આજ્ઞાદિ લઈને ખાસ આગાઢ કારણ ઉપસ્થિત થતાં કે સંપૂર્ણ અસમાધિ હોય ત્યારે લીધેલ વાલાદિમાં કાંઈક ખલન (ભૂલ) થાય, અથવા રાજાભિયોગાદિ કારણે તાદિની આરાધનામાં કંઈક ભૂલ થાપ, તેનાથી વ્રતાદિને ભંગ થતો નથી. માટે જ “અન્નત્થણાભોગેણં' વગેરે આગારનો પાઠ વ્રતાદિ ઉચ્ચરાવતાં બોલાય છે, ને શ્રી ગુરુમહારાજાદિ તે બધા પાઠ-આગારનો અર્થ પણ સમજાવે છે. અનુપગ વગેરે કારણે ગ્રતાદિથી વિરુદ્ધ ભક્ષણ વગેરે કદાચ થઈ જાય તો તે જ વખતે ખાધેલી ચીજ મેંઢામાંથી કાઢી નાંખવી જોઈએ. આ રીતે બીજી પણ ભૂલ તત્કાલ સુધારીને વ્રતાદિની પદ્ધતિ પ્રમાણે વર્તવું જોઈએ. એમ ન કરે, તે જાણી જોઈને તરત જ ગળે ઉતારે તે વ્રતાદિને ભંગ જરૂર થાય, એ વાત ન જ ભૂલવી જોઈએ. તથા ભૂતાદિ વ્યંતરાદિના વળગાડ વગેરે કારણે પરવશતા હોય, ત્યારે ગ્રતાદિની સાધના ચૂકી જાય, તોપણ વૃતાદિને ભંગ થતું નથી “વ્રતાદિને ભંગ થયે” એવી ખબર પડે કે તરત જ ભૂલ સુધારી લેવી, તેમાં બેદરકારી કરવી જ નહિ. તે પછી તે દિવસે વ્રતાદિની પદ્ધતિ જાળવવી, એમ જે જણાવ્યું કે, જેણે વૃતાદિથી વિરુદ્ધ ચીજ વાપરી, પણ ગળે ઉતારી નથી, તેને અંગે સમજવું. આખો દિવસ વીતી ગયા બાદ સાંઝે યાદ આવે કે આજે લીધેલ ગ્રતાદિની તિથિ હતી, અથવા ભ્રાંતિથી પહેલેથી જ એમ જાણવામાં હોય કે–આજે પર્વતિથિ નથી', તો બીજે દિવસે તે તપ કરી આપો, ને વ્રતાદિની પૂર્ણાહુતિ થયા બાદ-જે ત૫ જેટલા પ્રમાણનો કરવાનો હેય, તેથી વધારે કરી આપો. એમ નિયમાદિને અંગે પણ સમજી લેવું. વિશેષ બીના શ્રીશ્રાદ્ધવિધિટીકા, પ્રત્યાખ્યાનવૃત્તિ વગેરમાં જણાવી છે. ૯૨. (ચાલુ) For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૌર્યકાલીન સ્તૂપ અને શિલાલેખોના ર્તા કેણુ? -સમ્રાટ સંપ્રતિ કે મહારાજા અશક ? =[ડા. ત્રિ. લ. શાહની માન્યતા સંબંધી વિચારણા ] = = લેખક શ્રીયુત મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી, થાણું “ શ્રી જૈન સત્ય પ્રકાશ”ના ક્રમાંક ૧૧૫ તથા ૧૧૬-એ બે અંકમાં ડે. ત્રિ. લ. શાહે પ્રિયદર્શી સમ્રાટ અશોકની અનેક કૃતિઓને સમ્રાટ સંપ્રતિના નામ પર ચઢાવવાને પ્રયાસ કર્યો છે, અને સમ્રાટ સંપ્રતિના રસેડામાં રાજ-આજ્ઞાથી નિયમિત એ માર અને એક હરણનું માંસ રંધાતું હતું આ જાતને તેમણે પોતાનો અભિપ્રાય જાહેર કર્યો છે. સાથોસાથ પ્રિયદર્શીની ઉપમા મહારાજા અશકની નહીં પણ મહારાજા સંપ્રતિની હતી આ જાતના અભિપ્રાયને તેઓ વળગી રહ્યા છે, અને એમ કરીને તેઓ ઇતિહાસને અન્યાય કરી રહ્યા છે. આ માન્યતા “ શ્રી જૈન સત્ય પ્રકાશ”માં રજુ કરી જૈન જનતામાં સમ્રાટ સંપ્રતિ શું માંસાહારી હતા?—આ જાતની શંકાએ તેમણે ઉત્પન્ન કરી છે. આને જવાબ અમો નીચે મુજબ રજુ કરીએ છીએ, અને આશા રાખીએ છીએ કે ડે. શાહ શાસનહિતાર્થે તેનો વિચાર કરી પિતાના નિર્ણને ફરી તપાસી જશે. પ્રિયદર્શી ઉપમાધારક કોણ? (૧) સલોનના પાલી ભાષાના પ્રખર અભ્યાસી અને ઇતિહાસકાર મિ. ટરનર જણાવે છે કે-“દીપવંશ નામના પ્રાચીન અને પ્રામાણિક બૌદ્ધ ગ્રંથમાં સ્પષ્ટતાથી જણાવ્યું છે કે-“પિયદક્સન” ઉપમાધારક મહારાજા અશોક જ છે કે જેઓ મૌર્યવંશસ્થાપક મહારાજા ચંદ્રગુપ્તના પૌત્ર થતા હતા.” (૨) શોલાપુર પ્રાંતના “મસ્કિ' ગામમાંથી અશોકના બે ગૌણ શિલાલેખો મળી આવ્યા છે જેમાંના એક શિલાલેખમાં ટરનર સાહેબના સંશોધનને પુરતી રીતે પુષ્ટિ મળે છે. (૩) અશોચરિત્ર” નામના ગ્રંથમાં છે. ભાંડારકર જણાવે છે કે અમને સંપૂર્ણ ખાતરી થઈ છે કે માત્ર મહારાજા અશોક જ “પ્રિયદર્શિન' ઉપમાને ધારણ કરનારા હતા. (૪) આ મહારાજાના શિલાલેખોમાં ઘણું ઠેકાણે જણાવવામાં આવ્યું છે કેજવાબો પિત્ત ના પર્વ આg (દેવને લાડકે પ્રિયદર્શી રાજા આમ કહે છે). આ જાતના વાયથી અશોકની ઘણીખરી ધર્મલીપીઓની શરૂઆત થાય છે. (૫) અશોકના (પિતાના) શિલાલેખોમાં જ્યાં જ્યાં સાલ આવે છે ત્યાં ત્યાં મહારાજા અશોક પિતાના રાજ્યાભિષેકથી માંડી વર્ષોની ગણત્રી લખતા આવ્યા છે. (૬) મહારાજા અશોકનો રાજ્યકાળ ઈ. સ. પૂર્વે ૨૭ થી ૨૩૫ એટલે મ. નિ. સં. ૨૫૫ થી ૨૯૨ નો એટલે ૩૭ વર્ષને આવે છે. જ્યારે સમ્રાટ સંપ્રતિનો જન્મકાળ મ. નિ. સં. ૨૭૦ માં થયો છે. તેમને મ. નિ. સં. ૨૮૬ માં અવંતીના શાસક તરીકે રાજ્યભિષેક થયો છે, અને તે જ સમયે અવંતીમાં રહેતા આ રાજવીને મ. નિ. સં. ૨૮૭ માં, માત્ર ૧૭ વર્ષની ઊગતી અવસ્થામાં જ, જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થયેલ છે. આ કાળે તેમને મગધના પાટવી કુંવરની પદવી પ્રાપ્ત થાય છે (. નિ. સં. ૨૮૫). તેઓ કદાપિ કાળે મગધમાં રહ્યા જ નથી, તે જ માફક મહારાજા અશોક કદાપિ કાળે અવંતીમાં રહ્યા For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧ | મૌર્યકાલીન સ્તૂપ અને શિલાલેખેના કર્તા કેણુ? [ ર૪૫ નથી. અવંતીને આ રાજકુટુંબ અને મગધમાં વસતા આ રાજકુટુંબમાં રાજકારણના અંગે સખત આંતર કલહ હતો. મહારાજા સંપ્રતિએ મ. નિ. સં. ૨૮૭ માં તેમના પૂર્વ ભવના મહાન ઉપકારી સમર્થ યુગપ્રધાન આચાર્યદેવ શ્રીમદ્દ આર્ય સુહસ્તિના પ્રતિબોધથી અને પિતાની માતા સરતદેવી કે જેઓ અવંતીના નગરશેઠની ધર્માત્મા પુત્રી હતી તેમની પ્રેરણાથી શત્રુંજય તીર્થને સંધ આદિ અનેક ધર્મકાર્યો કરી જૈનધર્મને દીપાવ્યો હતો, અને મ. નિ. સં. ૩૨૨-૨૩ માં અવંતીમાં જ સ્વર્ગવાસી બન્યા હતા. વળી મહારાજા સંપ્રતિનાં ધર્મકાર્યો મહારાજા અશોકની જેમ કીર્તિની જાહેરાતસમાં કે દેખાવ પૂરતાં ન હતાં. એ ધર્મકાર્યો પાછળ “કલિંગને મહાન હત્યાકાંડ નું પ્રાયશ્ચિત્ત તેમને કરવાનું ન હતું તેમજ મગધના કારાગાર જેવો ઘોર પાપામાર તેમના (સમ્રાટ સંપ્રતિના) હાથે થયો હતો જ નહિ કે તેમને જાહેરમાં “પ્રિયદર્શી' કે “દેવાનુપ્રિય’ કહેવરાવી પિતાની અપકીતિને ઢાંકવાની હોય. મહારાજા અશોકે તો પાપના ઢાંકપીછોડા માટે જ અને જગત તેમને દાનવીર અને મહાન ધર્માતા કહે તેની ખાતર જ કીર્તિસ્તંભો ઊભા કીધા હતા અને ધર્મલીપીઓ કરાવી હતી. જ્યારે મહારાજા સંપ્રતિએ જેન રાજવી તરીકે અનેક જિનમંદિરો કે જિનબિ કરાવ્યા છતાં કોઈ પણ સ્થળે પિતાનું નામ લખાવ્યું નથી. જે ભવભીરુ રાજવી જયાં પ્રાતમાઓ નીચે નામ લખાવવામાં પણ બાધ ગણતા હતા ત્યાં કઈ રીતે રતૂપ અને શીલાલેખોના તેઓ કર્તા હોઈ શકે? પૂર્વકાલીન સેંકડો એવા ગ્રંથો અત્યારે વિદ્યમાન છે કે જેમાં કર્તાઓનાં નામ પણ નથી. કીર્તિદાનને જૈનધર્મમાં હલકું ગયું છે. આને ખુલાસે સમર્થ જૈનાચાર્યો પાસેથી મળી શકે એમ છે. ડો. શાહ આ સંબંધી ફરી વિચાર કરે અને પછી નિર્ણય કરે કે સ્તૂપના નિર્માતા કોણ હતા ?-મહારાજા અશોક કે મહારાજા સંપ્રતિ ? મહારાજા સંપ્રતિ માંસાહારી હતા કે મહારાજા અશેક? " મહારાજા અશોકના ચૌદ શિલાલેખમાંથી તેમણે કાતરાવેલ પ્રથમ શિલાલેખમાં લખ્યું છે કે-“હવે આ ધર્મલિપિ લખાઈ ત્યારે સુપાર્થે ત્રણ પ્રાણીઓ હણાતાં હતાં બે મેર, એક હરણ, પરંતુ એ હરણ નિયમિત હણુ નહિ” હવે પછીથી આ પ્રાણુઓને પણ હણવામાં આવશે નહિ.” જુએ . ભાંડારકરકૃત “અશોકચરિત્ર'ને ગુજરાતી અનુવાદ, પાનું ૧૬, પ્રગટ કર્તા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, મહારાજા અશાકનો સ્વર્ગવાસ મ. નિ. સ. ર૯૫ માં મગધ પાટલીપુત્રમાં થયેલ છે. યુગપ્રધાન આ. આર્ય સુહસ્તિનો સ્વર્ગવાસ મ નિ. સં. ૨૯૧ માં મગધ ખાતે થએલ છે. મહારાજા સંપ્રતિને જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ મ નિ સે. ૨૮૭ માં થઈ, ૨૯૫ સુધી મહારાજા અશોક વિદ્યમાન હતા. જ્યારે તેઓ ચુસ્ત બૌધધમાં હતા ત્યારે મહારાજા સંપ્રતિ ચુસ્ત જૈનધમી હતા. મહારાજા સંપ્રતિના હાથે, તેમને જાતિ-સ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ બાદ, મહારાજા અશેકનાં વિદ્યમાનકાળ સુધીનાં ૭ વર્ષમાં, અનેક જૈનમંદિરો બંધાયાં અને અનેક ધર્મકાર્યો થયાં, તેમજ અનેક માણસે જૈનધર્મના અનુયાયી બન્યા. વળી જેને ધર્મને મુખ્ય સિદ્ધાંત “અહિંસા vમો ધર્મ” ને છે અને મહારાજા સંપ્રતિ બાર For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૧૦ વ્રતધારી રાજવી હતા, ત્યારે તેઓ પેાતાના રસાડામાં આહાર માટે નિયમિત એ મેરનું અને એક હરણુનું માંસ રધાવતા હતા તે કેમ માની શકાય ? હું પ્રંચ્છું છું કે ડા. શાહે આના ખુલાસા આપશે. જો આને ખુલાસા તે બહાર ન પાડે તે પેાતાના વિધાનમાં તેઓએ ભૂલ કરી છે એમ કહી શકાય. ડા. શાહને અમેા ખાતરી આપીએ છીએ ૐ આ ચર્ચાને અમે કાઈ પણ રીતનું ખાટું સ્વરૂપ નહિ આપીએ. પરંતુ પ્રાચીન ઇતિહાસમાં કાળગણુનાના મતભેદના કારણે, ડે।. શાહુ જેવા ખંતીલા સંશોધકને પણ ધ્રુવા ખાટા ખ્યાલ બંધાયા છે તેનું દર્શન કરાવવાની ઈચ્છાથી જ આ લેખ લખ્યા છે, એટલું જણાવી આ લેખ પૂરા કરીએ છીએ. શાસ્ત્ર-માહાત્મ્ય લેખકઃ—પૂજ્ય મુનિમહારાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી) ( ગતાંકથી પૂ) આ જ વસ્તુમાટે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે અજ્ઞાનક્રિયા દૈવી નિરર્થક છે— मासे मासे तु जो बालो, कुस्सग्गेण तु भुंजए । न सो सक्खायधम्मस्स, कलं अग्घर सोलसिं ॥ ભાવા—ઢાઈ અજ્ઞાતી મનુષ્ય (અજ્ઞાન તપરવી) મહિને મહિને દાભની અણી ઉપર રહે તેટલું અન્ન ખાઇને ઉમ તપ કરે તે પશુ તે માણુસ-અજ્ઞાન તપસ્વી ઉત્તમ પુસ્ત્રાએ બતાવેલા ઉત્તમ ધર્માંતા સેાળમા ભાગને પશુ ન પડેાંચે. અર્થાત્ કાઈ અજ્ઞાની ગમે તેવાં આકરાં તપ કરે છતાંયે તે શ્રી તીર્થંકર ભગવંતે કહેલા ઉત્તમ ધર્મના સાળમા ભાગે પણ પહેાંચના નથી. શ્રી તીર્થંકર ભગવંતે કહેલ આજ્ઞા મુજબ તપ કરનારનું તપ જ મેાક્ષદાયક છે, અને એ આજ્ઞા બરાબર સમજવા માટે શાસ્ત્ર એ જ મુખ્ય સાધન છે. આપણે એ તે જોયું કે શાસ્ત્ર ઉપર ભક્તિ-બહુમાન રાખવાથી એકાન્ત લાભ જ છે, પરન્તુ આ ભક્તિ સફલ ત્યારે જ કહેવાય કે શાસ્ત્રના ઉપદેશ પ્રમાણે આચરણ કરાય. આ માટે મહાપાધ્યાય શ્રી યશવિજયજી પેાતાના શાસ્ત્રાષ્ટકમાં કથે છે કે शास्त्रोताचारकर्ता च शास्त्रशः शास्त्रदेशकः । शास्त्रैकदृग् महायोगी प्राप्नोति परमं पदम् ॥ શાસ્ત્રમાં કહેલ આચારનું પાલન કરનાર, શાસ્ત્રના જાણનાર, શાસ્ત્રને ઉપદેશ કરનાર, શાસ્ત્રરૂપી અતીય ચક્ષુધાળા એવા મદ્રાયેાગી પુરુષ પરમપદ-મેક્ષપદને પામે છે. શાસ્ત્રના જાણકાર બન્યા, શાસ્ત્રપારગામી બન્યા, પણ જે તે પ્રમાણે આચરણ ન હોય તે શાસ્ત્ર એ શાસ્ત્રનુ માટે પણ એક સંસાર-ઉપાધિરૂપ છે. તે જાવતાં સૂરિપુર દર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ યામબન્દુિમાં લખે છે કે— "विद्वत्तायाः फलं नान्यत् सद्योगाभ्यासतः परम् । तथा च शास्त्रसंसार उक्तो विमलबुद्धिभिः ॥ વિદ્વત્તાનું—પાંડિત્યનું કુલ સમ્યગ્ યાત્રાભ્યાસ સિવાય બીજું નથી. અને જો તેમ ન હાય તા પિતા કહે છે કે એને માટે તેા શાસ્ત્ર એક પ્રકારના સંસાર છે. અર્થાત્ શાસ્ત્રન બનીને મન વચન અને કાયાના યાગને સન્માર્ગે–સમ્યગ્ માગે વાળે, એવી ક્રિયા કરે તે જ શાસ્ત્રજ્ઞાન સંસાર પાર કરાવનાર બને છે, નહો તે। શું તે માટે પણ કહે છે~~ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૧૧ ] શાસ્ત્રમહાય [ ૨૪૭ पुत्रदारादिसंसारः पुंसां सम्मूढचेतसाम् । विदुषां शास्त्रसंसारः सद्योगरहितात्मनाम् ॥ મૂખ પુરુષને પુત્ર, સ્ત્રી અદિ સંસાર જેમ ભવભ્રમણને હેતુ છે તેમ જે શાસ્ત્રને આત્મા સમ્યગુ વેગથી રહિત છે તેને માટે તો શાસ્ત્ર ૫શુ સંસાર છે-ભવભ્રમણને હેતુ છે. અર્થાત મોહલુખ્ય પ્રાણીને જેમ સ્ત્રી, પુત્ર, ઘરબાર, લક્ષ્મી ઉપર ખૂબ જ મમત્વ હોય છે, તેમ જે શાસ્ત્રને વિદ્વાન અને સારો ઉપદેટા છે, તેનું જે તે પ્રમાણે આચરણ ન હોય તે પેલા મૂઢની માફક શ સ્ત્ર પણ તેને માટે તો સંસાર-પરિભ્રમણનો હેતુ બને છે. આ જ વસ્તુ શ્રી જિનભદ્રમણિ ક્ષમાશ્રમણ વિશેષાવશ્યક ભાષામાં કહે છે કે सुयनाणम्मि वि जीवो, वटुंतो सो न पाउणइ मोक्खं । जो तवसंजममइए, जोगे न चहए वोढुं जे ॥ તપ અને સંયમ રૂપ મને ન વહન કરી શક્તો શ્રવજ્ઞાની છત –એકલા બુતજ્ઞાનમાં વર્તતો જીવ–મેક્ષ પામતો નથી. હજી આગળ પણ એ જ મહાત્મા ફરમાવે છે ગદ થઈનિઝામોવિ gિછ મf वारण विणा पोओ न चएइ महष्णवं तरि । तह नाणलद्धनिजामओऽवि सिद्धिवसहिं न पाउणइ । निउणोऽवि जीवपोओ, तवसंजममारुयविहूणो ॥ संसारसागराओ उच्छुड्ढो मा पुणो निबुड्डेजा । चरणगुणविप्पहूणो बूडा सुबहुंपि जाणंतो ॥ ભાવાર્થ–કુશળ ખલાસીવાળું વણિકનું વહાણ અનુકૂળ પવન વિના જેમ સમુદ્ર તરીને તેના ઈષ્ટ સ્થાને નથી પહોંચી શકતું, તેમ જ્ઞાનરૂપી કુશળ ખલાસી યુકત છ રૂપે વહાણ તપ અને સંયમ રૂપે પવન સિવાય મોક્ષ ભૂમિએ-સિદ્ધિાસ્થાને નથી પચતું. હે મહાનુભાવ, મહામુશ્કેલીએ માનવભવ પામી સંસારસાગરના કિનારે આવ્યો છે તે ચરણકરણદિ તપ સંયમાદિ ગુણ રહિત બનીને તેમાં–સંસાર સમુદ્રમાં–હૂબ નહીં. તું ગમે તેવાં શાસ્ત્રો જાણતા હોઈશ, શ્રતજ્ઞાની હોઈશ, એથી એમ સમજતો હોઈશ કે હું શાસ્ત્ર મલે સંસાર તરી જઈશ તો તું ભૂલે છે. કારણ કે ઘણાયે શ્રુતજ્ઞાનીઓ પ્રમાદને વશીભૂત થઈ ડખ્યા છે. માટે શ્રતજ્ઞાનીનું ઘમંડ છોડી, શાસ્ત્રાનુસારી અનુષ્ઠાન, ધર્મક્રિયા, તપ સંયમાદિનું આચરણ કર, અપ્રમત્ત બની ચરગુ-કરણદિ ક્રિયામાં તત્પર બન, જેથી તું જરૂર તરી શકીશ. ભાષ્યકાર –“સંગમલિબ્રિાહિમ, તત્યેવ કુળો નિકા” સંયમ અને ક્રિયારહિત જીવ પુનઃ સંસારમાં ડૂબે છે. અર્થાત એલો નાની–સંયમદિ ક્લિારહિત જ્ઞાની-સંસારસમુદ્રમાં ડૂબે છે. ભાષ્યકારઃ—“રિવાળિો , ગુરૂ નાનો કદાકાળી” - સહિયારહિત જ્ઞાની પુરુષ પણ અજ્ઞાનીની માફક ડૂબે છે. નિશ્ચય નથી તો ક્રિયારહિત મહાજ્ઞાનીને પણ અજ્ઞાની જ કહ્યો છે. આગળ નિર્યુકિતકાર કહે છે – सुबहुंपि सुयमहीयं किं काहिती चरणविप्पहूणस्स । अंधस्स जह पलित्ता दीवसयसहस्तकोडीवि ॥ ઘણું સાર શ્રત ભણ્યો હોય–શાસ્ત્ર પારગામી થઈ ગયો હોય પણું ચારિત્ર રહિતનું તે જ્ઞાન અજ્ઞાન જ જાણવું. કારણું કે તેના જ્ઞાનનું એને કાંઈ ફળ નથી. અધિળો આગળ લાખ્ખો કરોડ દીપ કરો પણ જેમં નકામા છે તેમ ચારિત્ર રહિત મનુષ્ય ગમે તેટલું ભર્યું હોય પણે તેનું ફળ તેને ન હોવાથી તે કાંઈ જ કામનું નથી. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧છે. ભાષ્યકાર તો કહે છે કે ચારિત્ર વિનાનું જ્ઞાન સર્વથા નિષ્ફળ જ છે એટલું જ નહીં, પણ પઠન, ગુણન, ચિંતનાદિ કલેશફલવાળું છે. જેમ ગધેડાને ચંદનનો ભાર નિષ્ફલ વહન કરવાથી કલેશ થાય છે તેમ ચારિત્રરહિત જ્ઞાનીનું સમજવું. ક્રિયારહિત શાસ્ત્રજ્ઞાન કેવું છે તે માટે ખુદ નિયુકિતકાર પણ કહે છેઃ "जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणस्स । . एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सोग्गइए ॥" જેમ ચંદનને ભાર વહન કરનાર ગધેડે, તેના ભારને ભાગીદાર છે, કિન્તુ ચંદનની સુવાસનો ભાગી ભાતા નથી, તેમ ચારિત્ર રહિત એવો જ્ઞાની માત્ર જ્ઞાનને ભાગી છેજ્ઞાનસંપાદન કાર્યના કષ્ટને ભાગી છે, પરંતુ સદ્દગતિ– સિદ્ધિ ગતિને ભાગી નથી થઈ શકતો. આ જ વસ્તુનું વિશેષ સમર્થન કરે છે– ના જાશા, દલા ત્રાળ કિયા” ક્રિયા વિનાનું જ્ઞાન નિષ્ફલ છે, અને જ્ઞાન વિનાની ક્રિયા નિષ્ફલ છે. संजोगसिद्धीय फलं वयंति, न हु एगचक्केण रहो पयाइ । अंधो य पंगू य वणे समेच्चा, ते संपउत्ता नगरं पविठ्ठा ॥ ભાવાર્થ – જ્ઞાન -ક્રિયાને સંગ હેય તો જ શ્રી તીર્થકર ભગવંતોએ મોક્ષફલ કહ્યું છે. લેકમાં પણ જોઈએ છીએ કે એક પિડાથી રથ નથી ચાલી શકતો, તેમજ બળતાં વનમાં આંધળો ને પાંભળો એ ભેગા થવાથી પોતાના ઈષ્ટ સ્થાનમાં-નગરમાં પહોંચી શક્યા. જ્ઞાન-ક્રિયાદિની મહત્તા જૂઓ नाणं पयासयं सोहओ तवो संजमो य गुत्तिकरो । तिण्हं पि समाओगे, मोक्खो जिणसासणे भणिओ ॥ જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે, અને સંયમ ગુપ્તિ કરનાર છે. એ ત્રણેનો યોગ હેય તો જ જિનશાસનમાં મોક્ષ કહેલ છે.” ક્રિયા-સંયમ વિનાના જ્ઞાનને, ભલે તે પ્રકાશક હોય છતાં યે. સાથે અને કારોદિ વિશેષણ આપ્યું છે, માટે શાસ્ત્રજ્ઞાન પણ સંયમ-શુદ્ધ ક્રિયાપૂર્વકનું જ સફલ છે. એટલા જ માટે મેક્ષમાર્ગ દર્શાવતાં વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજ કહે છે “રસથવનશાનચરિત્રાદિ મોક્ષના ” શનશિયાખ્યાં મોક્ષ નો પણ આજ અર્થ છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પણ કહે છે – . શિયાવિતિં દૂત શાનમાત્રાનર્થાત્ ” ક્રિયારહિત જ્ઞાન અનર્થ-અસફલ છે-મોક્ષ ફલદાયક નથી. કેવો જીવ પોતે તરે અને બીજાને તારે તે માટે ઉપાધ્યાયજી કહે છે ज्ञानी क्रियापरः शान्तो भावितात्मा जितेन्द्रियः । स्वयं तो! भवाम्भोधेः परांस्तारयितुं क्षमः ॥ સજ્ઞાની, યિામાં વપર. શાંતસ્વભાવી. ઉપરમાદિ વડે જેણે પોતાનો આત્મા ભાવિત કર્યો છે, તે ઈદ્રિય વિજયી એવો આત્મ પિતે સંસારસમુદ્રથી તરે છે, અને બીજા ને સંસાર સમુદ્રને પાર પમાડવા સમર્થ થાય છે. હજી આગળ વાંચો – स्वानुकुलां कियां काले ज्ञानपूर्णोप्यपेक्षते । प्रदीपः स्वप्रकाशोपि तैलपूादिकं यथा ॥ જેમ દીપક સ્વતઃ પ્રકાશક છે છતાં તેમાં તેલ પૂરવું, વાટ ઠીક કરવી વગેરે ક્રિયાની For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૧૧ ] શાસ્ત્ર-માહાત્મ્ય | ૨૪૯ જરૂર પડે છે તેમ જ્ઞાનથી પરિપૂર્ણ-પૂ'જ્ઞાની પણ સ્વભાવાનું કુલ—આત્માને અનુકુલ ક્રિયાની અપેક્ષા રાખે છે. અર્થાત્ પૂર્ણ જ્ઞાનીને પણુ સ્વભાવાનુકુલ ક્રિયા કરવી પડે છે. (જ્ઞાનસાર) મહેાપાધ્યાયજી મહારાજ તે ત્યાં સુધી કહે છે કે— Acharya Shri Kailassagarsuri Gyanmandir पीत्वा ज्ञानामृतं भुक्त्वा क्रियासुरलताफलम् । साम्यताम्बूलमास्वाद्य तृप्तिं यान्ति परां मुनिः ॥ જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને, ક્રિયારૂપ કલ્પવલ્લીના સ્વાદુ ફૂલના આઢાર કરીને, સમતારૂપી તાંબુલનું આસ્તાદન કરીને મુનિ-સાધુ પરમ તૃપ્તિને પામે છે, અર્થાત્ પરમ જ્ઞાન, શુદ્ધ ક્રિયા અને સમતાના બળે સાધુપુરુષેા પરમપદને પામે છે. મહાન નૈયાયિક, પ્રભાવક, આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજ પેાતાના સન્મતિતમાં ક્રિયારહિત જ્ઞાનની અને જ્ઞાનરહિત ક્રિયાની અનુપયાગિતા બતાવતાં કથે છે— णाणं किरियारहियं किरियामेत्तं च दो वि एगंता । असमत्था दाएउं जम्म-मरणदुक्खमाभाई ॥ ક્રિયા વિનાનું જ્ઞાન, જ્ઞાનશૂન્ય ક્રિયા આ બન્ને એકાન્તવાદ હાવાથી જન્મ-મૃત્યુના દુ:ખથી નિ યપણું અપાવવા સમ નથી. આ જ વસ્તુનું શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આ રીતે પ્રતિપાદન કર્યુ છે. (6 ,, नाणस्स समस्त पगालणार, अन्नाणमोहस्स विवजणार | रागस्स दोसस्स य संखपणं, एगन्तसोक्खं समुवेइ मोक्खं ॥ સર્વ પ્રકારના જ્ઞાનને નિર્દેલ કરવાથી, અજ્ઞાન અને મેાહ મમત્વના ત્યાગ કરવાથી, રાગ અને દ્વેષના સંપૂર્ણ ક્ષય કરવાથી, એકાંતિક મેાક્ષસુખની પ્રાપ્તિ થાય છે. ઉપસંહાર : સુરી વાચા આ લેખ વાંચી સમજી શકયા હશે કે શાસ્ત્ર-અભ્યાસની સાથે શાસ્ત્ર પ્રમાણે શુદ્ધ ક્રિયા કરવી, શાસ્ત્ર પ્રમાણે સદાચારી થવું અને શાસ્ત્ર પ્રમાણે સારા ચેનિષ્ઠ બનવું એ પણ એટલું જ આવશ્યક છે. ના, તપ અને સંયમ મેાક્ષફલદાયક છે. જ્ઞાન વસ્તુ સ્વરૂપ બતાવે છે, સન્માગ બતાવે છે, તપ કર્મ પુંજને બાળીને ભરમ કરે છે અને સંયમ આસવદ્વાર બંધ કરે છે જેથી ભવ્ય પ્રાણીને મેક્ષદ્વાર જલદી ખુલી જાય છે. છેલ્લે શાસ્ત્રનું મહત્ત્વ વર્ણવી લેખ પૂરા કરું છું— तयनियमनाणरुक्खं आरुढो केवली अभियनाणी । तो मुयइ नाणबुड्ढ, भवियजणविबोहणद्वार || तं बुद्धिमरण पडेण गणहरा गिणिहउं निरवसेसं । तित्थयर भासियाई गंधति तओ पवयणट्ठा ॥ તપ, નિયમ અને ઝુનરૂપી વૃક્ષ પર આરૂઢ થયેલા અતત જ્ઞાની કેવલી મહારાજ શ્રી સન સČદર્શી શ્રો તીર્થંકર ભગવત ભવ્ય જનેના આધ માટે તે વૃક્ષપરથી જ્ઞાનરૂપી પુષ્પની વૃષ્ટિ કરે છે. તે જ્ઞાનરૂપ પુષ્પને શ્રી ગણુધર ભગવંતા બુદ્ધિરૂપી પટમાં ગ્રહણ કરીને, શ્રી તીર્થંકર ભગવાએ કહેલ વચનાને પ્રવચન માટે ગુંથે છે. અર્થાત શ્રી તી કર ભગવતાએ પ્રરૂપેલુ, શ્રી ગણધર મહારાજોએ યુથતુ એવું જિનપ્રવચન છે. તેના ઉપર આદર ભક્તિ અને શ્રદ્ધા રાખી, એ જિનપ્રવયના ઉપદેશાનુસાર જે ભવ્ય પ્રાણી પેાતાનું જીવન બનાવશે તેનું જરૂર કલ્યાણુ લશે, તે પ્રાણી એક્ષફળ પામશે. (સંપૂર્ણ) For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जैन-इतिहासमें कांगड़ा लेखक:--डा. बनारसीदासजी जैन, लाहौर (क्रमांक ११७ से शुरू : गतांकसे क्रमशः इस अंकमें सम्पूर्ण ) CRUISION ठOOKOn नदी-नाले | उ.जयसागरकी नगरकोट-यात्रा पुरानेव्यासका अनुमानित माग संघ जानेका सुखा भामार्ग पठानकोट 004 Ent तलबाXगा भनमानित-मार्ग संघवापस आने का अनुमानित मागे बर्तमाम रेलमार्ग पर्पत-प्रदेशा रावी नदी - स्यासनदी , सप्तरुद्र ३ सर ..सप्तकट re 971 १ e -हरयाणा जालंधर A तलपारक रायविंडर सतलूजनही निश्चिन्दीपुर ++++ नुध्याना -- ---.-----42 ++++++ ++++++++++ M दीपालपर घारानदी पाकपरन अब अनेक पहाड़ों, नदियों और जंगलोंको पीछे छोडता हुआ संघ गोपाचलपुर३३ तीर्थमें आ पहुंचा। यहां विरिराजके बनवाये शन्तिनाथके मंदिर के दर्शन किये । पांच दिन वहां रह कर संघ विपाशा नदीके किनारे पर बसे हुए नन्दवनपुर३४ (नदौन)में आया । यहां महावीर भगवान्के भव्य मंदिरके दर्शन किये । नन्दवनपुरसे संघ कोटिल्लग्राम३५ आया और पार्श्वनाथकी यात्रा की । वहांसे कूच करके पर्वतोंके शिखरोंको लांघ कर कोठीपुर ३३. गोपाचलपुर आजकलका गुलेर है जो कांगड़ेसे आठ-दस मील दक्षिणमें है। इसका पुराना नाम ग्वालियर था, क्योंकि एक गोवालियेसे निर्दिष्ट भूमि पर इसे हरिचन्दने सं. १४६२ में बसाया था। ३४. नन्दवनपुर आज-कलका नादौन है । यह ब्यासके बायें तट पर स्थित है। कांगडेसे २० मील दक्षिणको है। गुलेर इसके रास्तेमें पड़ता है। राजा संसारचन्दको यह स्थान बड़ा प्रिय था । यहां उसने एक सुन्दर बाग लगवाया था। किसी समय यह स्थान बड़ी रौनक पर था । लोगोंमें कहावत है-आयेगा नादौन, जायेगा कौन । ३५. कोटिल्लका आधुनिक रूप कोटला है.। इसका अर्थ है छोटा कोट या किला । इस नामके बहुतसे स्थान हैं । कभी एक. कोटलेको दूसरे कोटलेसे पृथक् करनेके लिये उसके साथ एक और शब्द जोड दिया जाता है । जैसे मालेर कोटला, कोटला पठानां । For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म १३ ] જેન-ઈતિહાસમેં કાંગડા [२५१ नगर३६ में आया और वहां महावीर भगवान्के दर्शन किये । इस नगरमें श्रावकोंकी संख्या बहुत थी इस लिये संघ वहां दस दिन ठहरा। ग्यारहवें दिन चलकर कुछ दिन बाद संघ सप्तरुद्र ३७ नामक बडे प्रवाहवाले जलाशयके पास पहुंचा । यहांसे संघ चालीस कोसका जलमार्ग नावों द्वारा पूर्ण करके देवपालपुर पत्तनमें वापिस आगया । यहां दस दिन तक आनन्दपूर्वक ठहर कर फरीदपुरकी ओर चल पडा । पाठक देखते हैं कि वर्तमान अवशेष और विज्ञप्तित्रिवेणिका वर्णन एक दूसरेका कैसा समर्थन करते हैं। वर्तमान अवशेष विज्ञप्तित्रिवेणि १. किले में अम्बिका देवी मंदिरके पास दो | १. किलेमें आदिनाथ भगवान्का बडा भव्य छोटे २ जैन मंदिर । एकमें आदिनाथकी ____ मंदिर। पासमें शासनदेवीअम्बिकाकी मूर्ति। | २. नगरमें तीन मंदिर । प्रतिमा जिस पर सं. १५२३ का लेख है।। १. क्षीमसिंहनिर्मित शान्तिनाथ मंदिर २. नगरमें इन्द्रेश्वरके मंदिरके मंडपमें दो | २. राजा रूपचंदनिर्मित महावीरमंदिर । जिनप्रतिमायें, एक पर पुराना लेख । । ३. आदिनाथका मंदिर । इनके अतिरिक्त यात्रासंघने त्रिगर्तदेशके चार और मंदिरोंके दर्शन किये-१. गोपाचलपुर, २. नन्दवनपुर, ३ कोटिल्लग्राम और ४. कोठीपुर । इन सबको मिलाकर त्रिगर्तकी पंचतीर्थी कहना चाहिये । याद रखना चाहिये कि कांगडा केवल श्वेताम्बर तीर्थ नहीं था । जैसा कि कनिंघम साहिबने लिखा है, यहांके दीवान दिगम्बर जैन थे। इस लिये यहां पर दिगम्बर मंदिर भी अवश्य बने होंगे जिनके अवशेष सावधानीसे खोज करने पर मिल सकेंगे, यदि वे भूकंपादिसे सर्वथा नष्ट न हो चुके हों। विज्ञप्तित्रिवेणिमें यह नहीं बतलाया कि संघ किस दिन यात्राके लिये फरीदपुरसे निकला, यहां कोटिल्लग्रामसे या तो कुटलैहड़का तात्पर्य है जो नादौनसे २० मील दक्षिणको है, या फोटलाका तात्पर्य है जो नूरपुरके पास है । यदि कुटलैहड़ है तो संघ दोआबमें हो कर ही सप्तरुद्र पर भागया होगा, और यदि कोटलासे तात्पर्य है तो संघ नूरपुर, पठानकोटके रास्ते वापिस आया होगा । ३६. कोठीपुरनगरका निर्णय नहीं हो सका । कोठी या कोटी नामके एक-दो स्थान अव भी मिलते हैं । यह नगर पर्वतोंके मध्यमें था और यहाँ श्रावकोंकी बडी भारी बसती थी। (पर्वतदेशमध्यगं नानाविधश्राद्धसंकुलम् ।) ३७. सप्तरुद्र । यह स्थान ब्यासके किनारे दीपालपुरसे ४० कोस (६०-६५ मील) पूर्वको होना चाहिये जहांसे नावों द्वारा संघ दीपालपुर आया । . For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २५२ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष १० और यात्रा करके किस दिन यहां वापिस आया । तथापि इसमें दो तिथियों का निर्देश है जिनके आधार पर यात्रा - समयका अनुमान किया जा सकता है । इनमेंसे एक तिथि है वैशाख शुदि ११ ( माधवमासि धवलैकादशीवासरे । पृ. ३५ ) ३८ | उस दिन हिरियाणा में जो शायद आज-कल के हरीके पत्तनके पास था और जहां चार देशों की सीमायें मिलती थीं, भारी जलसा किया गया । ३९ वहां वर्षाके कारण संघको पांच दिन रुकना पडा । अतः हिरियाणासे यात्रीगण ज्येष्ठ वदि १-२ ( गुजराती वैशाख वदि १-२ ) को आगे चले होंगे । हिरियाणा से कांगडा १२५ मीलके लगभग है । १०-१२ मील प्रतिदिन हिसाब से यह मार्ग १०-१२ दिनमें तय हुआ होगा । कांगडेमें संघ ज्येष्ठ शुद्धि ५ को पहुंचा । रास्तेमें ५-७ दिन और कहीं ठहर गया होगा। कांगडेमें १० दिन ठहर कर आषाढ वदि १ (गुज़राती ज्येष्ठ वदि १) को वापिस हुआ । वापिसीका मार्ग पहले रास्ते से काफी भिन्न प्रतीत होता है । आषाढ शुदि १४ को चातुर्मास प्रारम्भ हो जाता है, अतः संत्र २० दिनमें सप्तरुद्र तक आ गया होगा । वहांसे दो-तीन दिनमें नावों द्वारा दीपालपुर वापिस आकर और ५-७ रोज दीपालपुर में ठहर कर आषाढ शुदि १३-१४ तक फरीदपुर वापिस आ गया होगा । इस प्रकार हमारा अनुमान है कि संघ फरीदपुर से वैशाख शुदि १ या उससे दो-चार रोज आगे पीछे चला होगा और आषाढ शुदि १३-१४ को वापिस आ गया होगा । कुल अढाई मास, या दो चार दिन न्यूनाधिक, यात्रामें लगे । -xxx विज्ञप्तित्रिवेणिकी अपनी प्रस्तावना में पृ. ९५ पर श्रीमान् जिनविजयजी लिखते हैं३८. अपनी प्रस्तावनामै श्रीमान् जिनविजयजी माधवसे चैत्र मास लेते हैं, लेकिन कोर्षों में वैशाख दिया है । जैसे वैशाखे माधवो राघो......। अमरकोश, ४ । १६ । वैशाखे राधामाधवौ । हेमचन्द्रकृत अभिधानचिन्तामणि, २ । ६७ । चैत्र मानने से हरियाणासे कांगडा तक ५० दिन लगते हैं, लेकिन वापिसी पर कांगडेसे फरीदपुर तक आने में एक माससे अधिक नहीं लगता, क्योंकि कांगडेसे ज्येष्ठ पूर्णिमाके अगले दिन चल पडते हैं और चतुर्मास प्रारम्भ होनेसे पहले फरीदपुर आ जाते हैं । कुछ दीपालपुर भी ठहरते हैं । अगर जानेमें दो मास लगें, लगना संभव नहीं । बीचमें दस दिन कोठीपुर और तो वापिसीमें केवल १५ दिन ३५. हिरियाणाको हरीकेपत्तनके निकट मानने में यह आपत्ति है कि विज्ञप्तित्रिवेणिके अनुसार हिरियाणासे आगे पहाडी रास्ता था । तत्र (हिरियाणा स्थाने ) महात्रतमिता वासरा अवस्थानमवेक्ष्य लग्नाः । अथ सपादलक्षपर्वतभुवं सह संघेनोल्लङ्घयितुं यथावत् प्रवृत्ताः पृ० ३६ । लेकिन हरीकेपत्तनसे मीलों तक मैदानी रास्ता हैं । अलबत्ता होशियारपुर के निकटवर्ती हरियाना स्थानसे पर्वतप्रदेश शुरू हो जाता है लेकिन वहां चार देशोंको सीमायें नहीं मिलतों । For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org जैन विद्या भवन, कृष्णनगर, लाहौर. आषाढ कृष्णा ८, सं. २००१. ११] જૈન ઇતિહાસમે કાંગડા [ २४३ 66 -P क्या ही अच्छा हो यदि इस नामशेष तीर्थका फिर पुनरुद्धार किया जाय । पंजाब और मध्य प्रान्त के जैन समुदायका कर्तव्य है कि वह अपने निकटके इस महातीर्थ का उद्धार करे।" श्रीमान् जिनविजयजीके इन वचनोंसे प्रेरित होकर पंजाब में आचार्य श्रीमद् विजयवल्लभसूरिजीने इस तीर्थ पुनरुद्धारका प्रयत्न किया । सं. १९९७ में स्वयं आचार्य महाराजने गरमीसरदीके परिषहों को सहते हुए बडे उत्साह के साथ इस भव्य तीर्थ की यात्राकी, परंतु खेद है कि सरकारने आचार्यश्री की साथ पूरी नहीं होने दी। अभी कुछ नहीं बिगडा । यदि श्वेताम्बर और दिगम्बर दोनों मिलकर उद्यम करें, तो आशा है कि उन्हें सफलता प्राप्त हो । सबसे पहले दोनों संप्रदायोंकी एक साझी कमेटी बनाई जाय जो इस रमणीय प्रदेशका अच्छी तरह निरीक्षण करे और आपस में अपने २ तीर्थका निर्णय करके गवमिंटसे लिखा पढी करे । (सम्पूर्ण) Acharya Shri Kailassagarsuri Gyanmandir परिशिष्ट १. आदिनाथ भगवान् की मूर्तिके नीचेका लेख । डा. बूल्हर इसे पार्श्वनाथ की मूर्तिका लेख कहते हैं . ( Epigraphia Indica Vol. I p. 120 ) | यह लेख कांगडा शहरमें इन्द्रेश्वरके मन्दिर में आदिनाथकी गद्दी पर खुदा है। इसमें आठ पंक्तियां हैं । वहांके लोग इस मूर्तिको भैरवको मूर्ति समझकर इसकी तेल और सिंधूरसे पूजा करते हैं। तेल और सिंधूरका इस पर इतना दल चढ गया है कि लेखके कई अक्षर बिल्कुल मद्रम पड़ गये हैं । अंतिम पंक्ति तो टूट ही गई है । इसके अक्षर सारदा लिपिके हैं । इसमें सं. ३० दिया है जो सप्तर्षि या लौकिक संवत् है । इसमें शताब्दियां छोड दी जाती हैं । इस लिये शताब्दीका निर्णय नहीं किया जा सकता, संभवतः नवमी शताब्दीका होगा । लेख (१) ओम् संवत् ३० गच्छे राजकुले सूरिरभूद(२) भयचंद्रमाः [1] तच्छिष्योमलचंद्राख्य [स्त](३) पदांभोज षट्पदः [ ||] सिद्धराजस्ततः ढङ्गः ( ४ ) ढङ्गादजनि [च]ष्टकः । रल्हेति गृ[िहणी] [त(५) स्यं ] पा - धर्म - यायिनी । अजनिष्टां सुतौ (६) [तस्य ][ [ जैन ] धर्मध (प) रायणौ । ज्येष्ठः कुण्डलको I For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - ५५४.] શ્રી જૈન સત્ય પ્રકાશ [वर्ष १० (७) [८] [ता] कनिष्ठः कुमराभिधः । प्रतिमेयं [व] (८) ........जिना................नुज्ञया । कारिता................॥ - अनुवाद . ओम् । सं. ३० में राजकुल गच्छमें अभयचन्द्रसूरि हुए। उनके शिष्य अमलचन्द्र थे। उनके चरणकमलोके भ्रमर समान सिद्धराज हुआ । उसके बाद ढङ्ग, और ढङ्गसे चष्टक उत्पन्न हुआ। उसकी भार्या रल्हा थी जो (पार्श्व ?) धर्मको मानने वाली थी। उसके जैन धर्ममें तत्पर दो पुत्र हुए-बडा कुण्डलक, और छोटा कुमार ।........की आज्ञासे यह प्रतिमा बनाई गई है। नोट लेखमें आया 'गच्छ' शब्द कह रहा है कि अभय चन्द्रसूरि श्वेताम्बर थे। जैन न्यायके सुप्रसिद्ध ग्रन्थ 'सन्मतितर्क' पर टोका करनेवाले तर्कपञ्चानन अभयदेवसूरि राजगच्छके ही थे। कदाचित् ये ही इस लेखके अभयचन्द्रसूरि हो । २. कीरग्राममें बैजनाथ-मंदिरका जैन लेख भगवान् महावीरको प्रतिमाकी गद्दोके तीन तरफ खुदा हुआ है । यह अब तक साफ २ पड़ा जाता है । इसको केवल दो पंक्तियां हैं। इसमें बतलाया है कि दोल्हण और आल्हण नामके दो बनियोंने कीरग्राममें महावीरका मंदिर बनवाकर यह प्रतिमा स्थापित की थी। ये दोनों भाई ब्रह्मक्षत्रगोत्रके गुजराती बनिये थे। यह गोत्र पंजाबमें नहीं मिलता, गुजरातमें अब तक विद्यमान है। लेख ___ओं संवत् १२९६ वर्षे फागुण वदि ५ रवौ कीरनामे ब्रह्मक्षत्रगोत्रोत्पन्न व्यव. मानपुत्राभ्यां व्य० दोल्हणआल्हणाभ्यां स्वकारित श्रीमन्महावीरदेवचैत्ये ॥ श्रीमहावीर जिनमूल बिंब आत्म श्रेयो[0] कारितं । प्रतिष्ठितं च श्रीजिनवल्लभसूरिसंतानीयरुद्रपल्लीय श्रीमदभयदेवसूरिशिष्यैः श्रीदेवभद्रसूरिभिः ॥ अनुवाद ओं सं. १२९६ में फागन बदि ५ रविवारके दिन कोरग्राममें ब्रह्मक्षत्रगोत्रीय व्यवहारी मानूके पुत्र व्यवहारी दोल्हण और आल्हणने अपने बनवाये श्रीमहावीर भगवान्के मंदिरमें महावीरकी मूल प्रतिमा अपने पुण्यार्थ बनवाई। इसकी प्रतिष्ठा जिनवल्लभसूरिसन्तानीय रुगपल्लीय अभयदेवके शिष्य भद्रसूरिने कराई । For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ. સં. ૧૫૪ર માં લખાયેલ દેવદ્રવ્ય-પરિહાર ચોપાઈ સંગ્રાહક તથા સંપાદક—પૂજ્ય મુનિ મહારાજ શ્રી કાંતિસાગરજી સાહિત્યકાર, નીચે આપવામાં આવેલ ચોપાઈના રચના-સમયને કવિએ સ્પષ્ટ નિર્દેશ નથી કર્યો, તે પણ બે વસ્તુઓ એના રચના-સમય અંગે અસ્પષ્ટ પ્રકાશ પાડે છે: એક-એલી ૪૫મી કડીમાં જણાવ્યા મુજબ શ્રી સમસુંદરસૂરિજીની કૃપાથી આ કવિતા રચાયાનું લખ્યું છે તે ઉપરથી માલુમ પડે કે આ કવિતાના રચયિતા યા તે શ્રી સોમસુંદરસૂરિજીના શિષ્ય હશે યા એમની આજ્ઞામાં રહેનાર હશે. બીજી કવિતાના છેડે પુષિકામાં જણાવ્યા મુજબ આ કૃતિ સં. ૧૫૪૨ માં લખવામાં આવી, તેથી એટલું સ્પષ્ટ થાય છે કે એની રચના સં. ૧૫૪ર પહેલાં થઈ હશે જ. કવિતાનું મુખ્ય વસ્તુ ધાર્મિક હોવા છતાં ભાષાની દષ્ટિએ અને ખાસ કરીને પ્રાચીન ગુજરાતી કે અપભ્રંશના અભ્યાસીને પગી છે, તેથી અહીં પ્રગટ કરી છે. નિસુણુઉ શ્રાવક જિણવર ભગતિ, તિમ કરિની જિમ આતમ સકતિ , તિમ કરિવઉં જિમ નવિ છીપીઈ, ચિરકાલિઈ નિરમલ દીપીઈ છે ૧ | જિસુવિ બાધઈ બહુ સંસાર, એઈઈ કુલિ લાભઈ અવતાર નરયતણ ગતિ છેઅણુ બદ્ધ, તકે ટાલે જિગુદવિ સÉ ૨ | આઠ પગારી પૂજા કર, વલતઉ કાંઈ રાખે ધરઉ કર જોડી ભાવઉ ભાવના, ગુણ ગાઉ પરમેસરતણુ | | ૩ | જિમ કુંબિણિ બીગુલ ભારસ૩, દેવતણુઉ કવિ જાણે ઈસિલ ! કેવલિ કહિ નિર તું જાણિ, વાવતાં ધરિ મટી હાણિ ૪ સાલિ રાધિ ઘી ભજન કરી, થાઉં માહિ વિષ આકરી તે પાહિ અધિકેરઉં જાણિ, તિણિ કારણિ એ કીજઈ કાણિ ગુરુ વંદઉ દેવપુજા કરઉ, દેવતણુઉં કાંઈ રાખિ ધરઉ . આતમસહિ જd કીજઈ સાર, તઉ પામી જઈ મખદુવાર કેદ છે જે જિણ સિરિ દિઈ એક જ ફૂલ, તેહ તણુઉં કુણુ કહિસિઈ મૂલા પાંચ કુલ મનિ સુધી ભાઉ, કમરપાલ ગુજરધરરા ' ૭" જિમ એહજિ તિમ વલતઉં જેઈ, દેવતણુઉ ઉપવઈ કેઈ ! કેવલનાણુ અણુપરિ કહઈ, સાતે નરણે તે દુખ સહઈ છે ૮ ! જે નર નિમલ કરઈ વિવેક, નવિ છીપઈ લોહડીઉ એક વરિ પર ધરિ સિરિપિટલ વહઈ, દેવતણુઈ કવિ નવિ વિવાહરઈ છે એકિ લેઈ માંઈ વિવચાઉ, બોલાવ્યા તે વીટઈ વાઉ. . પછઈ પગ આપીનઈ રહઈ, જિણવેર પિતા અહાર કઈ વરિ વણસેવી પેટભરેવિ, જલ દેવઉ.મ કરિસિ દેવિ ! હંતા સારુ એજિ જુમતિ, વેચી જઈ જે ધરિ હુઈ સકતિ ૧૫ I૧ ૦| For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ ૧૨ ૧૩ ૧૪મા II૧૫ ૧૬ાા II૧ શા ૧૮ ૧લા લઘુઉ કણ વડનઉ વિસ્તાર, દેવતણુઉ. જાણુઉ વ્યવહાર ! કીડી મેલઈ જલ લિઈ વહી, જિણવર કવિ ઇમ જાણુઉ સહી એકિ જિષ્ણુમંદિરિ હિરઈ માલુ, પામઈ સુખ અનંત કાલ ! - તિણિ દેવઈ બહુ દિણુ જે ગમઈ, તે મૂઢા પોતઉં નીગમઈ જઉ સકીઈ તઉ લખ વેચાઈ, નહીં ત૬ મનિ ભાવને ભાવીઈ ! અવર હંગારગ એહજિ દાખીઈ, આપણાઉં નિરમલ રાખીઈ માંદઈ માણુસિ દિ પુણ્ય વર૬, કાઈ જિણવર લેખઈ કરઉI કઈ મેહુઉ જ્ઞાન ભણી, કાઈ આપ સુહાસિણું માણસ મરતાં બહુ બહુ રેઈ, તસ નામિં દેહરઈ બલિ ઢોઈ તેહ તણુઉ હિવ વિસ્તર જોઈ, ઈણિપરિ દેરઈ દ્રવિ વિવ હાઈ મેહુઈ ફલ ખારિક ખજૂર, મેહઈ ગોહાં ભરી કપૂર નાલિકેર આંબાની સાખ, મેહુઈ કેલાં કિસિમિસિ દાખ નારિર વરસેલાં સેલડી, ખસ ખસ તિલ ધાણી સુખડી ફૂલ ઝાઝાં વણસવતીતણું, કયરી કાલા જાંબૂ ઘણાં કરણ ખડખૂજાં ચીભડાં, રાયણુ કરમદ કેઠીબડાં ! બીજઉરાં ટીંડસ લીંબૂ, ફલ હૈયાં દીસઈ જૂજૂ આ ભિવંગ એલચી કેવડી૩ કાથ, કરઈ સફલ નિય દાહિણ હાથ પૂગીફલ અણઆલાં પાન, બહુ વણસઈ ફૂલ કોરાં ધાન મુંગ ચુલા તૂરિ મસૂરિ, ઢિગલા કરઈ અતિ આણંદ પૂરિ માષ મઠ જવ સાઠી સાલિ, ભીની ભલી ચિણાની દાલિ બહુ ભેદે છઈ તંદુલ ઘણા, મેરુ ભરાવઉ સોહામણું ! કાંગ કુલત્ય અધિકરી જાણિ, અનઈ જિ કે વરતઈ તે આણિ હવ નિસણુ સાલણે વિવેક, નાનાવિધ જે છઈ અનેક પાપડ વડી તિ કોરાં વડાં, સાલેવડ પૂડો ઘારડ ટીંડૂરાં તીરઈ ચીભડાં, રચનાં દીસ અતિ અડાં માઠા લાડૂ મરકી સેવ, ભજીઓ ખાજાં આણુ હેવ સેવ સુંડાલી નઈ લાવણી, ઢાઈ ધામિણિ હરષિ હસી ખીર ખાંડ ઘી ભરી થાલ, સેહઈ પૂજ ભલો સુવિશાલ એકિ કસ્તૂરી કાતઇ સૂત્ર, તે રાખઈ નીય ઘરનું સુત્ર ! પેટ વંચી દિઈ પહિરામણી, ધન ધામિણિ તે સિદ્ધિવામિણ ઝાલર ચમર સેનાના દંડ, ઓરિસ કેસર સૂકડિ ખંડ છેતી આ સાવત્ અતિ ઘણું, જિણવર નિરમલ અંગભૂતણું રમે રાંક ૨૩ t૨૪ રિપ પારકા ભારણા For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૧ ૩૪ એક ૧૧ ] દેવદ્રવ્ય-પરિહાર ચોપાઈ એકિ મેહઈ એકિ લેઈ ખાઈ, તે માણસ અવતરીઆં કાઈ ! કઈ તસ લોહડધું જડિઉં કપાલ, કઈ છવિસિઈ ઘણેરઉ કાલ પર૮ જિ કવિ ખાઈ સુખ વાંછતિ, ને નર ભૂલા રાનિ ભમંતિ વહારઈ તે સિવસુખ લઈ, કેવલનાણી ઈશુપરિ કહઈ રહા ખાઈ પીઈ પહિરઈ વિલસંતિ, કરતિ વછઈ દાન દીતિ યણ વિહુણા સેવઈ રાન, તે મૂઢા સિરિસાનન કાન તરુ અરિ ભીતરિ લાગઇ ઘણુઉ, તિમ જાણુઉ કવિ જિર્ણવર તણુ તીણુઈ કરી જે માનઈ ભાગ, તે મૂઢા સિરિ આણુઈ રાગ ૫૩૧૫ વરિચિહિ જાલા કીજઇ પ્રસ, વરિ લીજઈ દેસંતર દેસી વરિ ઘર ઈંડિઅ ભીખ મેવિ, દેવતણુઉં કાઈ નવિ વિ T૩૨ દેવતણુઈ કવિ લમી અંત દેવહ કવિ કુલ જઈ નિકલંત દેવહ કવિ કીતિ નિગમઈ, દેવહ કવિ નીચી ગતિ રમઈ. પૂર્વ ભવંતરિ વણિમ મહાર, કરતુ દેવતણુઉ વ્યવહાર બાજીઈ લેઈ કરતુ વ્યવસાય, કાલ વિશેષિઈ પહુત આય ૩૪ તિણિ વ્યવસાઈ દંતુ લાહ, કરતુ કુટુંબત નિરવાહ તે આપ્યા વિણ સોઈ જ મરઈ, કુટુંબ સહિત નરગે અવતરઈ ૩પા નરયાગઈ દુખ બહુ કાલ, તપછઈ અટવી સીઆલ | ગુરુવયણે પશ્વાતાવ કર, અણુસણ લઈ સુગતિ અણસઈ ૩૬ દેવતણ કવિ ખાઈ નિસંક, કિમ રલિસિઈ તે મૂરખ રંક પરભવતણી તે ન જાણુઈ સાર, તેહનાં દુખ ન લાભઈ પાર પાછા દેવ ન માગઈ લાંઘી કરી, દેવ ન માગઈ હડી કરી ઘરિ રાખતાં નેટ બેડિ, માગ્યા વિણ દિલ બે કર જોડિ ૩૮ દેહરઈ રમલિ કરઈ જે ચિડાં, દેવતણું કણ ખાઈ બાપડાં તે નવિ જાણુઈ ધમ અધમ્મ, તિણિક કારણિ તે બાંધઈ કમ ૩૯ નખમાહિ સૂકડિનઉ લવલેસ, બાલસા નર બાલઈ દેસા તેહ પાહિં અધિકેરેઉં કરઈ, અમૃતવેલિ જિમ વિષ સંચરઈ ૪૦૧ એક નયરિ બિ વણિમ વસંતિ, એક બલ બલોઉ એક હુતિ દુમ્બલે લક્ષમી બલી હરઈ, ત૬ દુમ્બલ મનિ ચિંતા ધરઈ ૪૧ બલી તે માંઈ બહુ આવાસ, તઉ દુબલિ લાધઉ અવગાસ દેહરાનું રોડઉં ભલઉં કરઈ, તઉ બલીઆની લક્ષ્મી હરઈ " કરાઈ દુમ્બલિ બલીઆ કીધી હાણિ, ઉદુમ્બલ મનિ રહિ છાણિ દેવ તણુઉ કવિ ઇશુપરિ જાણિ, ઈમ સાંભલીઈ આગમવાણિ ૪ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉ૫૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [[વર્ષ ૧ એકિ નર જિણસાસણિ સિણુમાર, સાતે બેત્રે કઈ જિ સારા મન હરષિ જે ઉત્સવ કરઈ, સિધિરમણિ તે છણિપરિ વરવું ૪૪મા સેમસુંદરસૂરિ તણુઈ પસાઈ, અલિઅ બિન સવિ દૂરિ ભાઈ ! કીધી ઉપઈ પણુયાલીસ, જિણ ચકવીસહં નામઉં સી ૪પા | ઇતિ શ્રીદેવદ્રવ્યપરિહારચઉપઈ સમાપ્ત છે સંવત ૧૫૪ર વર્ષે કાટ વટ ૧૧ દિને શ્રીમતિ કાનગરે પૂજ્ય પં. શુભવીરગણિપાદ શિષ્ય ૫૦ અભયકલ્યાણગણિ તિલકકલ્યાણુગણિભિલેખી. શ્રી રસ્તુ સરાક” જાતિ પ્રત્યે આપણું ક્રૂરજ લેખક –શ્રીયુત મોહનલાલ દીપચંદ ચાકસી. પર્યુષણ પર્વ આવી રહ્યું છે, એટલે એ અંગેનાં આવશ્યક કા સ્મૃતિપટમાં તાજા થાય એ સહજ છે. અમારી પડ, સ્વામીવાત્સલ્ય, તપ-આચરવું, ખમણ-ખામણુ અને ચૈત્યપરિપાટી આદિ કરણુઓ આપણું ચક્ષુ સામે તરવરી રહેવાની. એ સંબંધમાં અઠ્ઠાઈધરના વ્યાખ્યાનમાં અને પવિત્ર ક૯૫સૂત્રમાં આવતાં વર્ણને ઠીક ઠીક પ્રકાશ ફેકે છે. આ ઉલ્લેખ કરીને જે એક વાત યાદ કરાવવા જેવી છે તે છે સ્વામીવા સલ્યની. અલબત્ત, આજે પહેલાંની માફક જમણે કરી સ્વધન બંધુઓની ભક્તિ થઈ શકે તેમ નથી જ. રેશનીંગના યુગમાં એ શક્ય નથી. વળી વાતાવરણુ જેવાં કેવળ જમણુ કરી એ ધર્મ બજવ્યાને આનંદ માનવો એ વધારે પડતું પણ ગણાય. એક ટંકના મિષ્ટાન્નથી સમાનધમ ઉદ્ધાર કરવાને સાંકડો અર્થ એ પાછળ રહે પણ નથી. જયાં એની મહત્તા દાખવતી વેળા એ ગુણને સર્વશ્રેષ્ઠ બતાવાયા છે ત્યાં એ જમણ ઉપરાંત સમાનધર્મીને વસ્ત્ર-પાત્ર અને અન્ય પ્રકારતી સહાય આપી પિતાના સરખો ઋદ્ધિ સંપન્ન બનાથવાની વાત દીવા માફક પ્રકાશી રહેલી દષ્ટિગોચર થાય છે. દુન્યવી સર્વ સમપણેમાં સ્વધર્મબંધુપણાનો નાતે સૌની મોખરે આવે છે. જે સ્વામીવાત્સલ્યની આવી મહત્તા જણાવી છે, એ મહત્ત્વના સાધનને ઉપયોગ, એકધારા પ્રયાસથી જેનસમાજના સૂત્રધારો અને શ્રીમતોએ હવે જૈનધર્મ પાળતી-છતાં ભુલાયેલી એવી પલ્લીવાલ, સરાક આદિ જાતિઓનું સંગઠન સાધવાને કરવાનો છે. કલકત્તાની શ્રી જૈનધર્મ પ્રચારક સભાએ પ્રગટ કરેલ અંગ્રેજી પુસ્તક “Saraks'માં જુદા જુદા આંગ્લ શોધકોએ લીધેલી નોંધોમાંથી જે ઉતારા આપવામાં આવ્યા છે એ ઉપરથી સરાક જાતિનાં મૂળ ઠેઠ શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમય સુધી પહોંચતાં જણાય છે, અને શ્રાવક અને સરાક એક જ અર્થમાં વપરાતા શબ્દો પુરવાર થાય છે. જેમ જેમ ઇતિહાસમાં ઊંડા ઊતરતા જવાશે અને શોધખોળના ક્ષેત્રમાં પ્રગતિ થતી રહેશે તેમ તેમ આવા તે કેટલાયે પદડા ઉચકાશે. જૈન આગમ-ગ્રંથમાં અને ત્યારપછી રચાયેલ સાહિત્યમાં એવા સંખ્યાબંધ ઉલ્લેબ દષ્ટિગોચર થાય છે કે જેની For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક ૧૧ ] 'સરાક' જાતિ પ્રત્યે આપણી ફરજ [ ૨૫૯ પાછળ પુરાતત્ત્વ શેાકેાની આંખ કરે તે ઘણું ઘણું નવું જાણવાનું ઉપલબ્ધ થાય. એથી જૈનધમની પ્રાચીનતા ઉપર પ્રકાશ પડશે જ, પણ એ ઉપરાંત આગમ-પ્રથામાં મળી આવતી કંડિકાઓ સત્યથી ભરપૂર છે એની પશુ જૈનેતર જનતાને પ્રતીતિ થશે. જૈન સમાજે–શ્રીમંતવગે—પેાતાનેા ધનપ્રવાહ આ દિશામાં વાળવાની ખાસ અગત્ય છે. પવિત્ર પર્વના દિનેમાં લક્ષ્મીને વ્યય તેા રાખેતા મુજબ થશે, પણુ એમાં દેશકાળની અગત્યના વિવેક ઉમેરવા હોય તે! સૌ પ્રથમ લક્ષ્ય આ પ્રકારના ખાતાને નવપવિત કરવામાં આપવાનું છે. જે જૈનધમ ને વર્ષોંથી વીસરી ગયા છે અને પ્રચારના કે ઉપદેશના અભાવે કિવા ભારાભાર અજ્ઞાનતાના કારણે જે જૈનધમ થી સાવ વિખુટા થઈ પડયા છે, એમને પુનઃ સમાજમાં મેળવાનું મહત્ કા સંગીન પાયાપર મૂકવાની અત્યારે વિશેષ જરૂર છે. જૈનધર્મ પ્રચારક સભાને સારા પ્રમાણમાં સહાય આપી એટલી સદ્ધર બનાવવી ઘટે છે કે માત્ર અગાળના અમુક પ્રદેશમાં જ નહીં, પણ સારાયે પ્રાંતમાં-અને એ પ્રાંતની આસપાસના બીજા પણ દેશમાં જોરશેારથી પેાતાનું કામ આગળ ધપાવ્યે જાય, અને સ્વધર્મી ભાઈઓમાં પ્રભુ શ્રીમહાવીર દેવના સંદેશાને સારા પ્રમાણુમાં વિસ્તારી સાચું સ્વામીવાત્સલ્ય કરે. સરાક જાતિ સંબંધી કેટલીક નોંધ આ પ્રમાણે મળે છે They are represented as having great scruples against taking life. They must not eat till they have seen the sun, and they venerate Parswanath. There are several colonies of the same people in Chutia Naghur proper. p. 13. ભાવાય તે જીવવધ કરવાના વિરાધી હાઈ જીવદયા પાલન કરનારા છે, સૂર્યોદય સિવાય મુખમાં અન્ન મૂકતા નથી. તેઓ શ્રી પાર્શ્વનાથને પૂજે છે. તેઓની વસ્તી છેટાનાગપુર તરફ વિશેષ છે. Reference is made elsewhere to a peculiar people bearing the name of Sarak of whom the district still contains a considerable number. These people are obviously Jain by origin,... their ancestors are also credited with building the temples at Para, Charra, Boram and other places. p. 39. ભાવા — —તદ્દન એક જુદી જ જાતના કે જેને સરાક તરીકે સંબધમાં નોંધ મળે છે. એ જાતિ આ જિલ્લામાં સારા પ્રમાણુગાં છે. ધર્મને માનનારા છે. તેઓના પૂર્વજોએ પારા, ચરા, મારામ વગેરે અધાવેલાં હતાં એવી નોંધ પ્રાપ્ત થાય છે. For Private And Personal Use Only ઓળખાય છે. એમૂળથી તેઓ જૈનસ્થળામાં દેવાલયેા The word Sarak is daubtless derived from sravaka, the Sanskrit word for a hearer'. Among the Jains the term is used to indicate the laymen or persons who engaged in secular pursuits, as distinguished from the · Yatis', the monks. p. 42 Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir "શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ ભાવાર્થ–સરાક શબ્દ એ શ્રાવકમાંથી નિકળ્યો છે. સંસ્કૃતમાં શ્રાવકને અથ શ્રેતા યાને સાંભળનાર થાય છે. જેમાં આ શબ્દ (શ્રાવક) તેઓને માટે વપરાય છે કે જેઓ સાધુ યાને યતિધર્મ નથી પાળી શકતા, પણ સંસારમાં રહેલા હોય છે અને અર્થ -નામ ઉપરાંમ ધર્મની સાધના કરે છે અને સાધુ પાસે જઈ ઉપદેશ સાંભળે છે. The Jainism was a prevalent religion in Bengal even in the late Pala period (eir-880-1200 A. D.) is proved by the recent discovery in Rajshahi of a rare image of Rishabhanatha the first Jain Patriarch.. There are abundant evidences from which it can safely be inferred that until the seventeenth century A. D. Jainism was widely current throughout Bengal specially in the northern and western parts. p. 57. ભાવાર્થ–પાલ” વંશના રાજ્યકાળ સુધી (ઇ. સ. પૂર્વે ૮૮૦ થી ઈ. સ. ૧૨૦૦) ને પ્રાચીન સમયમાં જેનધર્મ પ્રચલિત હો એવી નોંધ રાજશાહી જિલ્લામાંથી પ્રાપ્ત થયેલ પ્રથમ તીર્થકર શ્રી ઋષભનાથની મૂર્તિ ઉપરથી મળે છે. સંખ્યાબંધ પુરાવા પરથી એટલું ખાત્રીપૂર્વક કહી શકાય તેમ છે કે જેનધર્મ ઈ. સ. ના સત્તરમા સૈકાપર્યત બંગાળમાં–ખાસ કરી ઉત્તર અને પશ્ચિમના પ્રદેશમાં–વિશાળ પ્રમાણમાં પ્રવર્તતો હતો, - આ બધા ઉલ્લેખ જૈનધર્મનું ગૌરવ વધારનાર છે અને તેથી જ આગામી પર્વમાં જે સંસ્થા એ પ્રકારના કાર્યમાં રત છે એને સારા પ્રમાણમાં ધનથી નવાજી સંગીન બનાવવા વિનંતી છે. વિનંતી શ્રી પર્યુષણ મહાપર્વના શુભ પ્રસંગે, સમિતિને સહાયતા કરવાને ઉપદેશ તે તે ગામના શ્રી સંઘોને અને શ્રીમંત સદ્દગૃહસ્થોને આપવાની પૂજ્ય આચાર્ય મહારાજ આદિ સર્વ મુનિવરોને અમે વિનંતી કરીએ છીએ. વ્યo For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सराकजाति-कान्फ्रन्स, पावापुरी जैनजगतमें " सराकजाति " से प्रायः कोई भी व्यक्ति अज्ञात नहीं होगी, इसका श्रेय स्व. परमपूज्य न्यायविशारद न्यायतीर्थ उपाध्याय श्रीमंगलविजयजी महाराज साहब एवं बाबू साहब बहादूरसिंहजी सिंघोको है कि जिन्होंने इतने लम्बे समयसे विछुडी हुई प्राचीन साधर्मिक याने देवाधिदेव श्री पार्श्वप्रभु एवं श्रीवीरप्रभुके समयके श्रावकोंकी वंशपरंपरा सराकजातिकी खोज क के पुनः उनको जैनधर्ममें स्थिर करनेका कार्य चालू किया है, जिसको आज श्री जैनधर्म प्रचारक सभा मोहोदा एवं कलकत्ताने चालू रखकर सराक जातिके उद्धारकार्यमें प्रगति की है। प्रथम मात्र मानभूम जिल्लेमें ही कार्य चालू था, परन्तु अब इस संस्थाने मानभूम, रांची, वर्धमान, बांकुडा जिल्ला एवं सोंताल परगणेमें अपना धर्मप्रचारका कार्य चालू कर दिया है, इतना ही नहीं यदि जैन समाजकी तरफसे धनका विशेष प्रमाणमें सहयोग मिलेगा तो शीघ्र ही उडीसा प्रान्तमें एवं सी. पो. के तरफ अपने कार्यका विस्तार किया जायगा । सराकजाति प्रायः तीन लाखकी संख्यामें हो वैसा अनुमानसे कहा जा सकता है, परन्तु अपनी संस्था श्री जैनधर्म प्रचारक सभा मोहोदा एवं प्राचीन जैन सराक समिति बानपुर (वर्धमान )ने मानभूम, रांची, वर्धमान, बांकुडा एवं सोंताल परगणेमें सराक जनसंख्याका गणनाकार्य चालू कर दिया है, अत: आशा है हम प्रायः तीन-चार मासमें जैन समाजके सन्मुख जनसंख्याका रिपोर्ट प्रिन्ट करवा कर उपस्थित करेंगे। एक दूसरे जिल्लेके सराकभाईयोंका आचार-विचार, नामगोत्र, रीत-रिवाज, इत्यादि एकी मुताबिक होनेसे परस्पर संगठन, लेनदेन, सहयोग, विनिमय आदिका अभाव होनेसे, श्री प्राचीन जैन सराक समिति बार्नपुर (वर्धमान) नामक संस्थाके उत्साही कायकरोंको " सराकजाति कान्फ्रन्स" करनेका विचार उत्पन्न हुआ, एवं उन्होंने श्री जैनधर्म प्रचारक सभा कलकत्ताके सेक्रेटरी बाबू ताजमलजी बोथरासे निवेदन किया। अतः यह कान्फ्रसका आयोजन हो रहा है । आशा है जैन समाज आगामी दीपमालिका पर पावापुरीजीमें पधारकर साधर्मिक भाईयोंके उत्थानकार्यमें सहयोग देकर आभारी करें। पोस्ट-मोहोदा (मानभूम) P.O. MOHODA ( Manbhum) निवेदक: राजसिंहजी श्रीमाल सेक्रेटरी, श्री जैनधर्म प्रचारक सभा. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તળાજા તીથની મડિત કરવામાં આવેલી જિનપ્રતિમાઓ તળાજાની ચૌમુખજીની ટૂંકના પગથિયા પાસે ખંતિ કરવામાં આવેલ શ્રી આદીશ્વર પ્રભુની ચાર પ્રતિમાઓ. ::[ અહીં ચારે ભૂતિ"એનાં ખંડિત ધડ અને મસ્તક સ્પષ્ટ દેખાય છે. ] ચૌમુખજીની ટૂંકના દેરાસરનું પબાસણુ (ગાદી), જ્યાંથી ચારે પ્રતિમાઓ ઉત્થાપવામાં આવી છે. [ ઉત્થાપનનાં ચિહ્ન ચિત્રમાં સ્પષ્મ દેખાય છે. ] તળાજા તીર્થની ચૌમુખજીની ટૂંકના બહારના દેખાવ. આ દરવાજાનાં તાળાં તોડી મૂતિ" એ ખંડિત કરવામાં આવી. [ પગથિયા ઉપર ખંડિત ચારે મૂતિઓના ભાગે મેળવીને મૂકેલા દેખાય છે.] For Private And Personal Use Only