________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧] ધન સાર્થવાહ
૨૩૯ શ્રી ધન સાર્થવાહનો
આવશ્યક આવશ્યક કરણું. એ વરબોધી મહાન આત્મા.
નિશાએ નેતરેલાં અંધારામાં નિવૃત્ત થઈ ગયા છે
અંતમુખે વળી છે આંખે નસીબના મેલા અધિકાર ક્યારના ય; જ્ઞાનક્રિયાની સુદઢ પાંખોથી યથાભવ્ય આવી મળે છે
આત્માકાશમાં ઊડતા પુરુષસિંહને સમાહિત લક્ષ્મીઓ;
ઉપાશ્રયમાંના મુનિમધુકરની. પણું અતિય વિષમ છે.
વધારે પ્રકાશને પામી રહ્યા છે પ્રમાદના વીંઝેલા વાયરા.
સ્વાધ્યાયના ભરપૂર તેલથી યથાશકન્ય સચેત ને
સંસારસાગરમાં દ્વીપસમા સાવચેત છે સાર્થવાહ
મુનિ પ્રદીપના અંતર દીપો. આવિર્ભવેલી સૂક્ષમ બુદ્ધિના બળે
વધારે પ્રગતિમાન બની છે એ પ્રમાદને ઉદવામાં.
કાયાની ગુપ્તિ ને યતના તાત્વિક બોધના પરિણામે
દશવિધ યતિધર્મના પાલક એ ઉદભવી છે એ સમ્યગ્દષ્ટાને
યતમાન યતિથી. તોના તરફ અદ્વેષતા.
આદરે છે અતીવ એછી ઉપાધિ તાલાવેલી અનુભવે છે
વેરણ નિદ્રાનો પ્રસાદ એની જિજ્ઞાસા અને શુશ્રષા
અપ્રમાદી તાલીમ પામેલા એમને. વધારે વિસ્તૃત શ્રવણની,
સૌમ્યતાથી સરી રહ્યો છે. અને માગે છે તે
આત્મનિષ્ઠ શ્રવણેન્દ્રિયોને સવિશેષ મનન પરિશીલનને.
અગાચર અથવા અ૫ગાચર
ભાષાસમિતિને સુખદ નાદ પુનરુચ્ચારણ કરાયાં સમતાનાં
શુભ ભાવનાના એ વાતાવરણમાં. સમતાના સાગર સમા
આવી સાધુવસતિમાં ધર્મષાદિ મહામુનિવર્યોથી;
પ્રવેશ કરે છે હળવે પગલે ભાવ સ્તવથી સ્તવ્યા સર્વે
ભાવ શ્રાવક ધન સાર્થવાહ, પુણ્યપુરુષ શ્રી તીર્થકરોને;
વંદન કરે છે એનું મસ્તક વંદન કર્યા વંદનીય ગુરુવર્યોને
ભાવસારતાની વિશિષ્ટતાથી દ્વાદશાવર્તાદિ સવિધિથી;
આચાર્યાદિક ભાવ યોગીઓને. દૈનિક પાપથી પાછા ફર્યા એઓ
છે અતીવ મોંઘા મેઘા અનાદિ ધનુર્ધરોની શૌર્યવૃત્તિથી;
પ્રશસ્ત પ્રેમના મેલાપ, કાયોત્સર્ગીરિ આલોચના આદરી
અને અતાવ દુર્લભ છે પ્રાયશ્ચિત્તના પાણએ પખાળ્યાં
આવાં ભાવમાં વંદન. દિવસનાં સંભવિત પાપને;
આ દુર્લભતા મળે છે. આત્માને પ્રત્યાખ્યાન કયાં એમણે
અનેક દુર્લભતાની પરંપરાએ જ. આવતી રાતનાં આહારદિન; આ રીતે પૂર્ણતાને પામી
અનંતા પુદ્ગલપરાવર્તનાં– સુયત સમયની
અનતાં કાલચક્રોમાં ભમતા
For Private And Personal Use Only