________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ. સં. ૧૫૪ર માં લખાયેલ
દેવદ્રવ્ય-પરિહાર ચોપાઈ સંગ્રાહક તથા સંપાદક—પૂજ્ય મુનિ મહારાજ શ્રી કાંતિસાગરજી સાહિત્યકાર,
નીચે આપવામાં આવેલ ચોપાઈના રચના-સમયને કવિએ સ્પષ્ટ નિર્દેશ નથી કર્યો, તે પણ બે વસ્તુઓ એના રચના-સમય અંગે અસ્પષ્ટ પ્રકાશ પાડે છે: એક-એલી ૪૫મી કડીમાં જણાવ્યા મુજબ શ્રી સમસુંદરસૂરિજીની કૃપાથી આ કવિતા રચાયાનું લખ્યું છે તે ઉપરથી માલુમ પડે કે આ કવિતાના રચયિતા યા તે શ્રી સોમસુંદરસૂરિજીના શિષ્ય હશે યા એમની આજ્ઞામાં રહેનાર હશે. બીજી કવિતાના છેડે પુષિકામાં જણાવ્યા મુજબ આ કૃતિ સં. ૧૫૪૨ માં લખવામાં આવી, તેથી એટલું સ્પષ્ટ થાય છે કે એની રચના સં. ૧૫૪ર પહેલાં થઈ હશે જ.
કવિતાનું મુખ્ય વસ્તુ ધાર્મિક હોવા છતાં ભાષાની દષ્ટિએ અને ખાસ કરીને પ્રાચીન ગુજરાતી કે અપભ્રંશના અભ્યાસીને પગી છે, તેથી અહીં પ્રગટ કરી છે.
નિસુણુઉ શ્રાવક જિણવર ભગતિ, તિમ કરિની જિમ આતમ સકતિ , તિમ કરિવઉં જિમ નવિ છીપીઈ, ચિરકાલિઈ નિરમલ દીપીઈ છે ૧ | જિસુવિ બાધઈ બહુ સંસાર, એઈઈ કુલિ લાભઈ અવતાર નરયતણ ગતિ છેઅણુ બદ્ધ, તકે ટાલે જિગુદવિ સÉ ૨ | આઠ પગારી પૂજા કર, વલતઉ કાંઈ રાખે ધરઉ કર જોડી ભાવઉ ભાવના, ગુણ ગાઉ પરમેસરતણુ | | ૩ | જિમ કુંબિણિ બીગુલ ભારસ૩, દેવતણુઉ કવિ જાણે ઈસિલ ! કેવલિ કહિ નિર તું જાણિ, વાવતાં ધરિ મટી હાણિ ૪ સાલિ રાધિ ઘી ભજન કરી, થાઉં માહિ વિષ આકરી તે પાહિ અધિકેરઉં જાણિ, તિણિ કારણિ એ કીજઈ કાણિ ગુરુ વંદઉ દેવપુજા કરઉ, દેવતણુઉં કાંઈ રાખિ ધરઉ . આતમસહિ જd કીજઈ સાર, તઉ પામી જઈ મખદુવાર કેદ છે જે જિણ સિરિ દિઈ એક જ ફૂલ, તેહ તણુઉં કુણુ કહિસિઈ મૂલા પાંચ કુલ મનિ સુધી ભાઉ, કમરપાલ ગુજરધરરા
' ૭" જિમ એહજિ તિમ વલતઉં જેઈ, દેવતણુઉ ઉપવઈ કેઈ ! કેવલનાણુ અણુપરિ કહઈ, સાતે નરણે તે દુખ સહઈ છે ૮ ! જે નર નિમલ કરઈ વિવેક, નવિ છીપઈ લોહડીઉ એક વરિ પર ધરિ સિરિપિટલ વહઈ, દેવતણુઈ કવિ નવિ વિવાહરઈ છે એકિ લેઈ માંઈ વિવચાઉ, બોલાવ્યા તે વીટઈ વાઉ. . પછઈ પગ આપીનઈ રહઈ, જિણવેર પિતા અહાર કઈ વરિ વણસેવી પેટભરેવિ, જલ દેવઉ.મ કરિસિ દેવિ ! હંતા સારુ એજિ જુમતિ, વેચી જઈ જે ધરિ હુઈ સકતિ ૧૫
I૧ ૦|
For Private And Personal Use Only