Book Title: Jain_Satyaprakash 1942 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521578/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir HTTI vt. વIN/ ACHARTA ANMANDIR SHREE MAI KENDRA Koba, Gan: 82 007. સુPh. : (079) 232, 32, 23276204-. Fax : (079) 23276248, સત્યys ad / 3 • અમદાવાદ તંત્રી:શાહ, ચીમનલાલ ll Lદારા , એક ૮ For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra वर्ष ७ ] ॥ ગર્દમ ! अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश क्रमांक ८० વિક્રમ સંવત ૧૯૯૮ : ચૈત્ર દિ •)): ૧ પ્રતિષ્મા-૫–સ્તવન ૨ દૈવતગિરિકલ્પ www.kobatirth.org વીરિન. સંવત્ ૨૪૧૮ બુધ વા ૨ વિષય-દર્શન ૩ સ્યાદ્વાદ ૪ ધ્યાનનું સ્વરૂપ ૫ નિઝામ રાજ્યમાં આવેલી કેટલીક જૈન ગુફાઓ ૬ શખેશ્વર તીર્થમાં પ્રાચીન પડદા : ૭ જૈનધર્મી વીરાનાં પરાક્રમ ૮ ‘ સિદ્ધસેનદિવાકરાચાય ગચ્છ ' સબંધી એક ઉલ્લેખ FO પૂ. મુ. મ. શ્રી. જયંતવિજયજી 10 શ્રી. ૫. અંબાશાલ પ્રેમચંદ શાહ પૂ. મુ. મ. શ્રી. કનવિજયજી પૂ. મુ. મ. શ્રી. દક્ષવિજયજી Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. સારાભાઈ મ. નવાબ શ્રી. નાથાલાલ ગનલાલ શાહ પૂ. મુ. મ. શ્રી. સુશીલવિજયજી : શ્રી. મેાહનલાલ દીપચંદ ચેસી : હું જાવાલના અંબાજીના મંદિરની માલિકી અંગેના સિરાહોના જિલ્લા મેજીસ્ટ્રેટના ચુકાદો સમ સમાચાર : ઇસ્વીસન ૧૯૪૨ : એપ્રીલ ૧૫ अङ्क ८ For Private And Personal Use Only : ૪૦૭ : ૪૧૩ : ૪૧૫ : ૪૩ : ૪૨૫ : ૪૩૦ : ૪૩૧ : ૪૩૪ : ૪૩૬ : ૪૪૧ આ માસિક દરેક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે. તેથી સરનામાના ફેરફારના ખબર ખારમી તારીખે સમિતિના કાર્યાલયે પહેાંચાડવા. લવાજમ——વાર્ષિક એ રૂપિયા 10 છૂટક ચાલુ અંક–ત્રણ આના મુદ્રક : કકલભાઈ રવજીભાઈ કાઠારી; પ્રકાશક : ચીમનલાલ ગેાકળદાસ શ।૬; પ્રકાશનસ્થાન શ્રી જૈનધર્મો સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ’ગભાઈની વાડી, ઘીકાંટા રાડ, અમદાવાદ, મુદ્રણુસ્થાન : સુભાષ પ્રિન્ટરી, મીરજાપુર રાડ, અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ... ॥ ચોરાય ની નમઃ । શ્રી જૈનસત્યપ્રકાશ [વર્ષ ૭... ક્રમાંક ૮૦...... અંક ૮] બુધ શ્રી અમૃતવિજયજી શિષ્ય પદ્મ શ્રી રંગવિજયજી વિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિષ્ઠા-કલ્પ-સ્તવન સંગ્રાહક તથા સંપાદક—પૂ. મુનિમહારાજ શ્રી જયંતવિજયજી [ ગતાંકથી ચાલુ ] હાલ છઠ્ઠી (વાત કરો રહી વેગળા મ્હારા વ્હાલા હૈ, પેલા દેખે દુરિજન લોક એ ક્યા ચાલા રે—એ દેશી) ચાથે દિન શાસનસુરી હું વારી રે, ચક્કેસરી પ્રમુખ ચાવીસ હું બલિહારી રે !; અભિધાને જીભ દ્રવ્યથી હું વા, પૂજીને પૂરા જગીસ હું મ॰ (૧) વળી ચાસઢ સુરરાજને હુવા, તસ મંત્ર કરી આહ્વાન હું મ; જલ ચંદન આદે કરી હું વા॰, તિહા અરચા થઈ સાવધાન હું ખ॰ (૨) ભૂત અલિ અભિમંત્રીને હું વા॰, લેઈ જિન ઘર ખાહિર તેહ હું ખ॰; દશ ક્રિશિયે ઉછાલીયે. હું વા, ઉપયાગ થકી ધરી નેRsહું અ ઉત્તમાંગથી થાપીયે હું વા॰, સિદ્ધાદિક મંત્ર વિચાર ઇસ ન્યાસ કરી કર્તા હુવે હું વા॰, કરે સિદ્ધચક્ર મનેાહાર હું ખ૦ (૪) અષ્ટકમલ દલ થાપીને હું વા, તસ મધ્યે શ્રી અરિહંત હું ખ; પૂરવઠ્ઠલમાં સિદ્ધજી હું વા, દક્ષિણ દલે સૂરિમહંત હું ખ॰ (૫) પાઠી દ્વાદશ આંગના હું વા॰, પાઠકજી પશ્ચિમ જાણુ ઉત્તર ઇલમાં જાણીયે હું વા॰, મુનિરાજતણું અહિઠાણુ મ ૧ લેઈ નિજ નયર For Private And Personal Use Only હું મ; હું ખ॰ (૬) Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ ઈશાને દર્શન ભજે હું વાવ, અગ્નિખુણે જ્ઞાન પ્રધાન હું બ૦; ચારિત્રપદ ને તે વલિ હું વાવ, વાયુદલે તપ માંન હું બ૦ (૭) એહવા શ્રી સિદ્ધચકને હું વાવ, પૂછજે સુરભિ દ્રવ્ય હું બ૦; સ્નાત્ર કરો બહુ ભક્તિથી હું વાવ, પછે દેવવંદન વિધિ ભવ્ય હું બ૦ (૮) એ કિરિયા ચોથે દિને હું વાવ, કરે ખુશાલસા ઉજમાલ હું બ૦; જે મહાપૂજા કરે રંગથી હું વાવ, તે પામે મંગલમાલ હું બ૦ (૯) ઢાલ સાતમી (બે બે મુનિવર વહેરણ પાંગર્યા –એ દેશી) પાંચમે દિન એ કિરિયા ૧નિરખીયેંજી, શ્રી ગુરૂવયણ તણે અનુસાર રે, ભરવા આદે શાસન દેવતા, પહેલા એ નમિયે નામ સંભાર રે સમિતિદાયક મહાપૂજા કરછ (આંકણી) (૧) તદનતર કરચે શાંતિષજી, અરિહંત આદે મંગલ ચાર રે, વિધિકારક તે વજીપંજર ભણેજી, કીજે થાનક પદ સેવા ધાર ૨. સ. (૨). સેવન પટ્ટે કુંકુમ ચંદનજી, સોનાની લેખણથી શ્રીકાર રે; વીસ થાનિકની રચના કીજીયેંજી, સ્વરપદ વર્ણ ઉચ્ચાર રે. સ. (૩) પ્રથમ દલે અરિહંતને થાપીયેંજી, બીજે સિદ્ધ ન સુવિહાણ રે; પણ ત્રીજે થે વખાણીયેંજી, આચારજ ગુણખાણ રે. સ. (૪) પાંચમેં શિવર નમો ભાવે કરીજી, છઠું પ્રભુમિ ઉવઝાય રે; સાતમે મુનિ પદ જ્ઞાન તે આઠમેજી, નવમે દર્શનપદ સુખદાય રે. સત્ર વિનય નમે દશમેં પર્દેજી, એકાદશમેં ચરણ પવિત્ર રે, બારમે બ્રહ્મચરજ પ્રણો સદાજી, જેથી લહીયે શિવપદ નિત રે. સત્ર તેરમે કિરિયા ચઉદમે વંદિયેજી, તપ પદ વિવિધ પ્રકાર રે; ગૌતમ ગણધર પન્નરમેં જપાજી, સલમેં શ્રી જિનપદ સુખકાર રે. સત્ર ચારિત્રધર સત્તરમેં પૂછજી, જ્ઞાનધારક અડદશમેં વંદ રે; મૃતધર પદ નમિયે ઓગણીસમેંજી, વીસમે તીર્થપદ સુખકંદ રે. સ0 ઈણિપરે વિસ થાનક રચના રીજી, અરચીજો આઠે દ્રવ્ય ઉદાર રે, સ્નાત્ર ભણાવી આદી જિણુંદનજી, કલશ ભણુ ભવિ હિતકાર ૨. સ. (૯) દેવ વાંદીને થાનક પદતણજી, નવકારવાલી ગુણી વીસ રે, વિવિધ પકવાને નેવેદ ઢોકીયેંજી, ધારી અણુહારી પદ જગદીશ રે. સો (૧૦) પાંચમા દિનની એ કિરિયા કહીછે, સલ ગુરૂને વયણ પ્રસંગ રે; હરખે ખુશાલચંદ દ્રવ્યને, ખર્ચે દિન દિન વધતે રંગ રે સા (૧૧). ૧ કિજીએજી. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] પ્રતિષ્ઠા-ક–સ્તવન [૪૯] - , , , , , , , , , , ઢાલ આઠમી (મઈ હરે સમર રે જાવરજીયા હું વારી.) (દેસી મારી ગલીએથે મત જાઓ, સાહિબા છોગે વિરાજે પચરંગ પાગમાં મારૂછ—એ દેશી) છઠે દિવસે રે કિરિયા માંડી હું વારી, ક્ષેત્રપાલાદિક જે અભિરામ સુગુણ સનેહી; સાંભલીએ સારી વાતને, હું વારી–સુ. (૧) આયુધ ધારક વારક કષ્ટના હું વારી, તે ભણી કરી ધરિ પરિણામ-સુ. (૧) ગૃહપતિને થાપ ઈદ્રપદે ઈહાં હું, ગુરૂમંત્રિત વાસ કરે હિતકાર સુ; તિલક જોઈ મુગટ ધરાવીને હું, ઈદ્રાણી કરીયે તસ ઘરનાર.—સુ (૨) હવે તે ઈદ્રાણી વેદી ઉપરું હું, વિરચેં બહુમાને સ્વસ્તિક પંચ સુ; પાછલથી ગાયે રી છંદમ્યું હું , માનું એ મલીઓ અપચ્છર સંચ—સુ (૩) ન્યાસ કરીને ગુરૂપૂજન કરે હું, પૂછ આચારજ પૂજે પીઠ સુત્ર તદનંતર નૂતન બિંબને ઉપરે હું, ગુરૂમંત્રી ખેપે વાસ વિસઠ—સુ (૪) પયમિશ્રિત વાસે નૂતન બિબનું હું, સર્વાગે વિલેપન કરીયે સાર સુo દુધે ભરી કલશમાં જિનને થાપી મેં હું, ઈહા સુચવ્ય વચનતણે પ્રતિકાર-સુ (૫) હવે ભવિ સુણો અવનતણો વિધિ હું, ત્રીજે ભવ પાસ પ્રભુને જીવ સુ; આનંદ નામે નૃપ સંયમ લેઈ હું, આરાધી થાનકપદને અતિવ–સુવ (૬) તિહાંથી તિર્થંકર ગોત્ર ઉપારજી હું, ઉપજે જઈ પ્રાણુત સ્વર્ગ મઝાર સુ; વીસ સાગરનું જીવિત ભેગવી હું, દેવના ભવને કરી પરિહાર–-સુવ (૭) નિરૂપમ નયરી વણારીને ધણું હું, અવનિપતિ અશ્વસેન નૃપ તાસ સુ0; રણ વામદે કુખે અવતર્યા હું, ચિતર વદિ ચૂથે ગર્ભાવાસ–સુવ (૮) નિદ્રાવસ પિસ્યાં સેજે માતજી હું, લહે સુમિણ ચઉદશ મંગલકાર સુ0; નિજ નિજ ભાવે કહે સહુ રંગથી હું, વર્ણવીયે કાંઈ તસ અધિકાર–સુવ (૯) તાલ નવમી (મારૂછ નિદૈ નયણાં બિચ દુલ રહી, ઘુલ રહી નયણાં સેણ વીચ હો નણદીરા વીરા મારુજી નિંદ નયણા બિચ દુલ રહી–એ દેશી) માને પ્રથમ સુપનમાં વિનવે, ઐરાવણ ગજ આય હો વામાદે માતા; માજી મુજ સ્વામી તુઝ પુતના, આવી નમસે પાય હો વામા –(૧) માજી સુપન ભાવ સવિ સહે, આવી છે જે કહંત હે વામા દે; એ (આંકણી) માજી વહેચેં તુજ સુત મુઝ પરિ, પંચ મહાવ્રત ભાર હું વાવે; માને બીજે સુપન ધારી કહે, . નયણુનંદનકાર હો.—વા મા (૨) માનેં હવે ત્રીજે કહે કેસરી, તુજ નંદન નરસીહ હો વાવે; માજી ભેદક માન ગજેન્દ્ર, મુજ પરે થાસ્ય અબીહ હે.વા. મા. (૩) For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ કે, ભાગવત્સ્યે તુજ વછ હૈા વા; હૈા.વા મા૦ (૫) માજી મુજ દર્શન દીઠે માજી ચાંથે...હું લખમી કહ્યું, તીર્થંકરની લચ્છ હૈ।.—વા મા૦ (૪) માજી પાંચમે દામયુગલ કહે, મુઝ પરિ તું મન જાણુ વા; માજી ત્રિભુવન જન સિર ધારસ્યું, તુજ નંદનની આણુ માજી મુજ મડલસમ હાયસ્યે, તુજ સુત વદન અનુપ હેા વા; માજી છઠ્ઠું જો તું મુરુ પ્રતે, કહે. ઇમરજનીભૂપ હા.વા મા૦ (૬) માજી તિમિર અજ્ઞાનને બેસ્થે, માહનિશા કરી દૂર હો વા; માજી ધરસ્તે ભામંડલ સાતમે, તુઝ સુત કહે ઈમ સૂર હા.—વા॰ મા૦ (૭) માજી ધર્મ ધ્વજ ભૂષિત · થસ્યું, મુઝ ને તુષ્ઠ ન ંદ હેા વા; માજી આઠમે ધ્વજ ઈમ વિનવે, ધરતા વિનય અમ' હા.—વા મા૦ (૮) માજી જ્ઞાનાદિક રયણે ભર્યા, તુઝ સુત છે... મુઝ મિત્ર હા વા; માજી નવમે નિરખા સુઝ તુમે, કહે ઈમ કુંભ પવિત્ર હા.—મા૦ વા॰ (૯) માને પદમ સરોવર આવીને, દશમે કહે સુણા માત હા વા; માજી સુર ચાલિત કજ ઉપરે, ઠવસ્યું પદ તુજ જાત હેા.---વા॰ મા૦ (૧૦) માજી તુજ સુત ગુણરયણે કરી, મુઝ પરે મહાગંભીર હા વા; માજી એકાદશમે જાણુન્ત્યાં, શુભગે સાયર ખીર હા.—વા મા (૧૧) માજી ચવિહ સુર તુઝ તને, નમસ્ચે કરી સનમાન હૈ। વા૦; માછ દેખે સુપન ખારમેં, ' તું ઈ ંમ વિમાન હા.વા॰ મા૦ (૧૨) માજી મુઝ પરે તુઝ અંગજ ઘસ્યું, ગુણુહ અનંત નિવાસ હા વા; માજી રણના ગઢમાં રાજસ્થે, ઈમ કહે રચણાના રાસ હા.વા॰ મા૦ (૧૩) માજી ભવિક કનક શુદ્ધિ તણેા, થાર્યે સુત કરનાર હેા વા; માજી નિરમ અગનિ ચક્રમે, સુપને જો સુવિચાર હા.~~વા॰ મા॰ (૧૪) માજી તુરત જાગી નૃપને કહે, સુપનતા ગ્રહી ભાવ હૈ। વા; માજી ચેાસઠ હિર કરે ચ્યવનના, મહેાચ્છવ ગર્ભ પ્રભાવ હેા.—વા મા૦ (૧૫) ભવિકા પ્રાણ થાપન કરી બિંબને, વાસ ઠવ ગુરૂ ખાસ હા સસનેહી પ્યારા; ભવિકા મંત્રાક્ષર લખી બિંબને, શિર પર થાપે વાસ હૈા સસસ્નેહી વિ૦ (૧૬) ભવિકા મંગલ ચૌદ સુપન પ્રતિ, નિરખાવા સુવિલાસ હૈા સસ॰ (એ આંકણી) ભવિકા કરી યે ઉપદેશ્ કાનમાં, ભણીયે આસીસ તાસ હા સસ૦; ભવિકા મહાપૂજા ઈમ કીયે, લિયે જિમ શિવરાજ હા—સ૦ ભ૦ (૧૭) ભવિકા ચૈત્યવંદન કરીને પછે', કરીયે. સ્નાત્ર પવિત્ર હા સસ॰; ભવિકા કલશ ભણાવી પાસના, દેવવંદન કરેા નિત્ય હા——સ૦ ભ૦ (૧૮) ભવિકા - ઈંમ રહેંગે. ચ્યવને છુણ્યાં, પાસ પ્રભુ જિનચ ંદ હા સસ॰; વિકા ધન ખરચીને ખુસાલસા, પામે પરમાનંદ હા.—સ॰ ભ॰ (૧૯) For Private And Personal Use Only [ વઢ Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અર્ક ૮ ] પ્રતિષ્ઠા-કલ્પ સ્તવન હાલ દસમી પ્રેમ રે અલી; દિયે ખેપે રે મુઠ્ઠી, ( આવે રે. આદિ જિનેસર નાભિ નરેંદ્ર મલ્હાર રે—એ દેશી ) સાતમે દિન હવે હરખસ્યું, કિરિયા કીજે પ્રધાન રે કિરિયા ન્યાસ કરી શુચિ થઈ ચે, ગુરૂવિધિ કરતા સમાન રે ગુરૂ; સિકલીકરણ મંત્ર કરી, ખલી દીજે ધરી સ્નાત્રકારક નવ ખંઅને, કુસુમાંજલિ દિયે ગુરૂ હવે તરજની મુદ્રાયે, શ્રાવક વામ કરે કરી, જલ વજાગરૂડ ને મુદ્ગર, મુદ્રા ષ્ટિદોષ નિવારવા, મત્રે સાત ધાનની ત્રણ ત્રણ, મુઠ્ઠી મિંઅને દ્વિગમ ધન ભત્રે કરી, કુલ દેવીને વિલેપે ૨ કુલ; જનમ મંત્ર જપીને પછે, કીજે જનમ પવિત્ત રે કીજે, તે અધિકારને ગાઇયે, "હા હવે થિર કરી ચિત્ત હૈ ઇહાં (૩) પાસ દશમીની રાતે, જનમ્યા શ્રી પાસ જિષ્ણુ દરે જનમ્યા, જ્ઞાન પ્રર્યુ જી આવે રે, દિશિકુમરીનાએ વૃદ રે દિશિ; પહેલી અધેાલેાકવાસિની, ભામિને પવન પ્રચારે રે Àામિને, જોજનમાં અવકરણ ત્રણ, કક્કર સર્વ નિવારે રે ૩૨૦ (૪) આઠ ઊર્ધ્વથી આવીને, સ્વામિના જનમ આગારે રે સ્વામિના॰, મડલમાં જલ ફૂલની, વૃષ્ટિ કરે લઘુ ધારે રે વૃષ્ટિ; પૂરવ રૂચકની આઠ એ, હાથમાં દર્પણુ લાવી રે, હાથમાં, જિનજનની હરખરું, પૂરવ દિશિયે તે હાવી . પૂ૦ (૫) રૂચકની અમરીએ, આઠ કલશ ગ્રહી હાથ રે આઠ, પરિકરયુત માતને, પ્રણમી હાય સનાથ રે પ્રણમી; આઠે એ પશ્ચિમ રૂચકની, વાયુવીઝણ લેઈ આવે રે વાયુ, જગદીશ્વર જનનીને, પ્રણમી જિનગુણુ ગાવે રે રૂચકની અમરી દક્ષણ પ્રભુમી (૬) ઉત્તર, ચંચલ ચામર વિજતો, ઉત્તર આ નમે. જિનમાતને, જિનગુણુ હિયડલે સમરી રેજિન॰; ચ્ચાર વિદિશિથી આવે એ, દીપક કર ધરી વ્યાર્રે દીપક, જગઢ બે પ્રણમી કરી, ધન્ય ગણે ૨ ધન્ય અવતાર ૧ કરી દેખાવે રે. રૌદ્ર દૃષ્ટિ લેઈ છાંટે ગુરૂ કરે કચ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only [ ૪૧૧ ] તેમ રે કુસુ૦ (૧) તાસ ૨ રૌદ્ર, ઉલ્લાસ રે જલ૦; ભાવે રે ભણાવે રે મુદ્રા, મત્રે (૨) Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ મધ્ય સુચકની ચઉ મલી, નાલ વધે છે તે દેવી રે નાલ, ખાતોદરમાં થાપીનેં, વારયણમ્યું પુરે રે વજા; ઉપર પીઠ ૩ણમય, બાંધીને અતિ અભિરામ રે બાધીને, પશ્ચિમ દિશિ વરજી , કેલતણાં ત્રણ ધામ રે કેલ૦ (૮) તે ઘરમાં જિનને જિનમાતાને લેઈ નવરાવે રે માતાને, પહેરાવી અલંકારને, ચરી ગીત આલા રે ચરચીવ; ચંદનહેમ કરીને, રક્ષાપોટલી બાંધે છે રક્ષા , નાટિક કરી જિન જનનીને, ઘર ઠવી નિજ પદ વાધે રે ઘર૦. (૯) તિમ શ્રાવક રતનગ્રંથીઓં, રક્ષા પિટલી “ જેહરે રક્ષા, મંત્રી બાંધે બિબને, જમણલે કર ધરિ નેહા રે જમણું; જવ ને અરિડાની માલાએ, બિંબને કઠે ઠવિજે રે બિંબ૦, જલજાત્રા જલમાં ફૂલ, ચંદન વાસ ભેલી જે રે ચંદન . (૧૦) તે જલ લેઈ સવિ બિંબને, જલ દરિસનને કરાવે રે જલ૦, ધૂપ દીપ કરીને પછે, નાટક ગીતને ભાવે રે નાટક; ઇંદ્રાણી અગ્ર મહિષીને, ઓચ્છવ વિધિસ્ય વંદિજે રે ઓચ્છવ, કેશરથી નવ બિંબને, ભાલે તિલક કરિજે ભાલે. (૧૧). ગીત ધ્યાન કરીનેં પછે, ઇંદ્રને ઓચ્છવ કેજે રે ઇંદ્ર આસનચલથી સુઘાષા, દેવ સયલને મેલીજે રે દેવ; પાલક યાનમાં બેસીને, નંદીસર હરિ આવે રે નંદી, આવી નમે જિન માતાને, પંચધારૂપ બનાવે રે પંચધા. (૧૨) દેઈ નિદ્રા પ્રતિબિંબને, મૂકી લીયે જગનાથ રે મૂકી, આ તે એરૂ ચૂલાઈ, ચોસઠ ઇંદ્ર સંઘાથ રે ચોસઠ૦; સોહમ ઈદ્ર આણંદસ્ય, ઉછગે જિન લેઇ ઠાવે રે ઉગે, અભિગીક સુર પાસે, ઓષધી જલને અણુવે રે ઓષધી. (૧૩) અય્યત ઈંદ્ર આદેશથી, સ્નાત્ર કરે સવિ ઇંદ્ર રે સ્નાત્ર, કરી અઢિસું અભિષેકનૈ, પામી પરમ આણંદ રે પામી; વૃષભ રૂપ કરી સેહમ-ઇંદ્ર કરે અભિષેક રે ઇંદ્ર, મંગલ આઠ ઠવી કરે, મંગલ દીપ વિવેક રે મંગલ૦. (૧૪) જિનમંદિર જિન મૂકીને, હરિ નિજ થાનકે જા રે હરિ, ઈદ્ર મહેચ્છવ ઈમ કરી, પછે તિહાં દેવ વંદાવે રે પછે ; ખુશાલ સાધન ખરીને, સાતમે દિન ઘણું હરખેંરે સાતમે; કીધે જન્મ મહોચ્છવ, રંગથી શુભ ઉતકરશે રે રંગથી. (૧૫) ૧ બેહેરે (અપૂર્ણ) For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જિનપ્રભસૂરિરચિત વિવિધતીર્થકલ્પાન્તર્ગત રૈવતગિરિ-કલ્પ અનુવાદક—શ્રીયુત પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણતીર્થ પશ્ચિમ દિશાના સૌરાષ્ટ્ર દેશમાં પર્વતરાજ રેવત (ગિરનાર)ના શિખર પર શ્રી નેમિનાથ ભગવાનનું ઊંચા શિખરવાળું મંદિર છે. ત્યાં પૂર્વકાળમાં ભગવાન શ્રી નેમિનાથ પ્રભુની લેખમયી પ્રતિમા હતી. એક વખત ઉત્તર દિશાના અલંકાર સમાન કાશ્મીર દેશથી અજિત અને રત્ન નામના બે ભાઈઓ સંઘના અધિપતિ–સંધવીઓ થઈને ગિરનાર પર આવ્યા. તેઓએ ગુપ્ત ભેદના કારણે કપૂર-ચંદનવાળા પાણીથી ભરેલા લશો વડે (પ્રભુને) વવણ (સ્નાન) કરાવ્યું. ત્યારે શ્રી નેમિનાથ પ્રભુની લેખમયી મૂર્તિ ગળી ગઈ. તેથી તેઓએ હૃદયમાં ખૂબ દુઃખિત થઈ આહારનાં પચ્ચખાણ કર્યા. એકવીસ ઉપવાસ પછી ભગવતી અંબિકાદેવી આવી. સંઘવીને ઉઠાડયા. તેમણે દેવીને જઈ જય જયકાર કર્યો. તે પછી દેવી બોલી, “આ બિંબ લ્યો, પરંતુ તેની) પાછળ જશે નહિ.ત્યાર પછી અજિત નામને સંઘવી એક તંતુથી બનાવેલ રત્નમય શ્રી નેમિનાથ ભગવાનનું બિંબ સુવર્ણ તંબુમાં લઈ ગયે. પ્રથમ મંદિરની દેહલી દ્વારા નીચેનું લાકડું) પર સંધપતિએ અત્યંત હર્ષથી પુલકિત થઈને (તે બિંબ) મૂકયું અને પાછળના ભાગમાં જોયું. બિંબ ત્યાં જ નિશળ થયું. દેવીએ કુસુમ વૃષ્ટિ કરી જય જયકાર કર્યો. એ પ્રમાણે બિંબ વૈશાખ માસની પૂર્ણિમાએ નવા બનાવેલા મંદિરમાં સંઘવીએ પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને સ્થાપ્યું. સ્નેપને (સ્નાન) વગેરેને મહોત્સવે કરવા માટે બંધુ સહિત અજિત સંઘવી પિતાના દેશમાં ગયે. કલિકાલમાં કાલુખ્ય ચિત્તવાળા મનુષ્યને જાણીને અંબિકાદેવીએ જવલ્યમાન મણિમય બિંબની કાંતિ ઢાંકી દીધી. પૂર્વકાળમાં ગૂર્જર ભૂમિમાં જયસિંહ (સિદ્ધરાજ) દેવે ખેંગાર રાજને હણીને સજનને દંડાધિપ સ્થાપે. તેણે વિ. સં. ૧૧૮૫ માં નેમિનાથ પ્રભુનું નવું મંદિર કરાવ્યું. માળવા વગેરે દેશના અલંકાર સમાન સાધુ ભાવડે સુવર્ણનું આમલસાર કરાવ્યું. ચૌલુકય ચક્રવતી શ્રી કુમારપાલદેવે સ્થાપિત કરેલા શ્રી શ્રીમાલ કુળમાં ઉત્પન્ન થયેલા સૌરાષ્ટ્ર દેશના દંડાધિ વિ. સં. ૧૨૨૦ માં પા-પાજ કરાવી. તેના ભાઈ ધવલે માર્ગની વચ્ચે એક વાવડી કરાવી. પાજ પર ચડતા મનુષ્યની જમણી બાજુએ લાક્ષારામ વને દેખાય છે. અણહિલવાડ પાટણમાં પોરવાડ કુળમાં અલંકાર સમાન અને આસરાજ તથા કુમારદેવીના પુત્રે, જેઓ ગૂર્જર રાજવી શ્રી વિરધવલ મહારાજાના રાજ્યધુરંધર વસ્તુપાલ અને તેજપાલ નામના બંને ભાઈઓ મંત્રી હતા, ત્યાં તેજપાલ મંત્રીએ ગિરનારની તળેટીમાં પિતાના નામથી મોટો કિલ્લે, વાવડી, મંદિર અને બગીચાથી યુક્ત તેજલપુર ગામ વસાવ્યું. ત્યાં “આસરાજ વિહાર એ પ્રમાણે પિતાના નામથી શ્રી પાર્શ્વનાથનું મંદિર કરાવ્યું. “કુમાર” એવું માતાના નામથી સરોવર બનાવ્યું. તેજલપુરની પૂર્વ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ દિશામાં ઉગ્રસેનગઢ નામને દુર્ગ યુગાદિનાથ પ્રમુખનાં જિનમંદિરેથી શોભે છે. તેનાં ત્રણ નામે પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે ઉગ્રસેનગઢ, ખંગારગઢ અથવા જુસણ (છ) દુર્ગ ગઢની બહાર જમણી દિશામાં ચતુરિકા, વેદી, લડુકઉરિકા, પશુ નાટક વગેરે સ્થાન છે. ઉત્તર દિશામાં વિશાલ સ્તંભની શાળાઓથી શોભિત દસ દશામંડપ અને ગિરિદ્વારમાં પાંચમો હરિ દાદર સુવર્ણરેખા નદીની પારે છે. કાલમેઘની સમીપે તેજપાલ મંત્રીએ મોકલેલા સંઘના બોલાવાઓ લાંબા કાળે આવ્યા અને પછી ક્રમશ: ઉજયંત શિલ પર આવ્યા). વસ્તુપાલ મંત્રીએ શવ્યાવતાર, અષ્ટાપદ અને સમેતશિખરના મંડપ, કવડુિં યક્ષ તથા મરુદેવી માતાના પ્રાસાદ કરાવ્યા. તેજપાલ મંત્રીએ ત્રણ કલ્યાણકનાં ચ કરાવ્યાં. આ મંડપનો દેપાલ મંત્રીએ ઉદ્ધાર કરાવ્યો. ઐરાવત અને ગજપદની મુદ્રાઓથી અલંકૃત ગજેન્દ્રપદ કુંડ છે. યાત્રા માટે આવતા જોકે ત્યાં શરીર ધોઈને દુઃખોને જલાંજલિ આપે છે. છત્રશિલાની સમીપે સહસાવણ છે, જ્યાં યાદવકુળ પ્રદીપ શિવા માતા અને સમુદ્રવિજયના પુત્ર (નેમિનાથ)નાં, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ કલ્યાણક થયાં. ગિરિશિખરે ચડીને અંબિકા દેવીનું ભવન દેખાય છે. ત્યાર પછી અવકન શિખર છે, ત્યાં સ્થિર રહીને દશે દિશાથી નેમિસ્વામી જોઈ શકાય છે. તે પછી પ્રથમ શિખરે સાંબકુમાર અને બીજા શિખરે પ્રદ્યુમ્ન છે. આ પર્વતમાં સ્થાને સ્થાને ચૈત્યોને વિશે રત્ન અને સુવર્ણમય જિનેશ્વર પ્રભુનાં હંમેશા ન્હવણ અને અર્ચન કરાયેલાં બિબે જોવાય છે. અનેક ધાતુ રસના ભેદવાળી સુવર્ણમેદની શોભતી જોવાય છે. દિવસની માફક જ રાત્રે પણ ઔષધીઓ દીપતી દેખાય છે. અનેક પ્રકારનાં વૃક્ષો, વેલડીઓ, પાંદડાં, પુખે અને ફળ પદે પદે પાસ થાય છે. પ્રતિક્ષણ ઝરતાં ઝરણાંઓ, ખલહલ શબ્દ, મત્ત કોયલે અને ભ્રમરનાં ઝંકાર સંભળાય છે. ઉજ્જયંત મહાતીર્થને આ અવશિષ્ટ ના કલ્પ શ્રી જિનપ્રભસૂરિએ જેવો સાંભળ્યો તે અહીં લખ્યો છે. કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ' ' ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪“૧૦” સાઈઝ : આર્ટ કાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સોનેરી બર્ડર : મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચને દેઢ આનો જુદે.) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશુદ્ધ તત્ત્વદૃષ્ટિનું એકમાત્ર અનુપમ સાધન સ્થાકા =[ તત્વજ્ઞાનમાં તેની મહત્તા ]= લેખક–પૂ. મુનિ મહારાજ શ્રી કનકવિજયજી જૈનદર્શનને ચાદ્દવાદ સિદ્ધાન્ત પ્રત્યેક વસ્તુના નિજસ્વરૂપની સાથે તાદાત્મ સંબધથી સંકળાઈને રહેલ છે. જગતની કોઈપણ એવી વસ્તુ નથી કે જેનું વાસ્તવિક સ્વરૂપ અપેક્ષાવાદથી ભિન્ન હય, સત માત્ર અપેક્ષાની મર્યાદામાં રહીને સત તરીકે રહી શકે છે. અપેક્ષાવાદને ભૂલીને સતને રવીકારનારા કેવળ ભ્રાન્તિના ઘોર અંધારામાં અટવાય છે. જો કે ભારતવર્ષમાં અનેક દર્શનકારો ભૂતકાળમાં હતા, જેઓએ પોતાના દર્શન–મત ધારાયે જગતની સમક્ષ તરવાની ભેટ ધરી. તે દર્શનકારો સમર્થ વિચારકે હતા, વેષણશક્તિના સામર્થ્યથી તે લેકાએ પિતાના અનુયાયી વર્ગને માટે, તવરૂપ ગણાતી અનેક પ્રકારની રજુઆત મૂકી છે, જે પાછળથી દર્શન કે મતરૂપે જનસમાજમાં પ્રસિદ્ધિને પામી. આજે તે દર્શને આપણી રહામે નજર સમક્ષ છે, એ દર્શનેમાં કેટલાંક આસ્તિક દર્શને છે, જ્યારે કેટલાંએક નારિતક દર્શને છે. આત્મા, પરલેક, પુણ્ય, પાપ વગેરેની અસ્તિતાને સ્વીકારે તેને આપણે સામાન્ય રીતે આસ્તિક કહીએ છીએ, એનાથી વિરૂદ્ધ માન્યતાને સ્વીકારનારને આપણે નાસ્તિક તરીકે ઓળખીએ છીએ. આવા પ્રકારનાં વિધાને, વ્યવહારને લક્ષ્યગત કરીને જેનશાસનમાં વિહિત કરવામાં આવ્યાં છે. આ કારણે, આવાં વિધાનમાં પણ અપેક્ષા પૂર્ણ દૃષ્ટિ રહી છે, એટલે કે વ્યવહારને આશ્રીને જે વસ્તુનું વિધાન થયું હોય, તે વિધાન તે દૃષ્ટિને લક્ષ્ય રાખીને તથ્ય કરે છે. અન્યથા તે કથન નિરપેક્ષ હોવાને કારણે અતથ્થ-બ્રાતિરૂપ બને છે. માટે જ કોઈપણ પ્રતિપાદન, કથન કે વિધાન જૈનદર્શનમાં નિરપેક્ષ રીતે અપેક્ષાવાદની મુદ્રાને ઉલ્લે ઘીને કોઇકાળે પિતાના શુદ્ધ સ્વરૂપમાં રહી શકતાં નથી. આત્મા અને પરલકને સ્વીકારનારા તત્વવિદો પણ, જ્યારે આ અપેક્ષાવાદના રાજમાર્ગને ભૂલી નિરપેક્ષવાદના વિષમ, કાંટાળા માર્ગે ગતિ કરે છે, ત્યારે તેઓ સાચે જ ભયંકર ભૂતાવળમાં ભટકાય છે. આપણે કબુલવું જોઈએ કે–જૈનેતર આસ્તિક દર્શનકાર શ્રાદ્ધ, સાંખ્ય, વેદાન્ત, યોગ અને ન્યાય વગેરે દર્શનવાદીઓ, આત્મા, પરમાત્મા, પુણ્ય, પાપ કે પરલેક વગેરે તને સીધી રીતે વિરોધ કરતા નથી, પણ તેનું પ્રતિપાદન કરે છે, તેમ જ પિતાના દર્શનગ્રન્થમાં ઠામ ઠામ તેની અસ્તિતાને માને છે છતાંયે, અમુક દૃષ્ટિએ વિચારતાં રમી આરિતક દશનકારને આસ્તિક માનતાં આપણને અચકાવું પડે છે. આવા સમર્થ વિચારક દર્શનકારે માટે આવા પ્રકારની અણગમતી અને અમારી માન્યતા સ્વીકારવા માટે જૈનદર્શનમાં નક્કર પ્રમાણે મોજૂદ છે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૧૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ સૌ પ્રથમ આ વસ્તુ સમજી લેવી જોઈએ કે જેનદર્શનના પ્રત્યેક વ્યવહારોમાં સ્યાહૂવાદનું વર્ચસ્વ, વ્યાપકરૂપે છે. જેનદર્શનના સમ્યગ્દર્શન ની વ્યાખ્યામાં પણ સ્યાદ્દવાદ સિદ્ધાન્ત, સાંકળના અકડાની જેમ સંકળાઈને રહેલ છે. જે સમ્યગ્દર્શન, આત્માના ગુણરૂપ છે, સર્વગુણનું મૂળ-ઉપાદાન છે, સર્વશ્રેષ્ઠ આરાધનાને આધાર છે, તે સમ્યદર્શનની વાસ્તવિક ઉપાસના કે આરાધના સ્યાદ્વાદના સ્વીકારમાં રહેલી છે. તત્ત્વાર્થથદ્ધાનં ( નમૂ- ” સમ્યગ્દર્શનનું આ સામાન્ય લક્ષણ છે. જે તેના કાર્યને ઓળખાવનારું છે. આ દ્વારા આત્મગત સમ્યગ્દર્શનગુણને સમજ સુગમ બને છે. “આત્મા, પરલેક વગેરે તત્ત્વરૂપ અર્થોની વાસ્તવિક શ્રદ્ધા” આ મુજબની સમ્ય દર્શનની સ્પષ્ટ વ્યાખ્યા જેનદર્શને રવીકારી છે. આ વ્યાખ્યામાં શ્રદ્ધા” શબ્દથી, સમ્યગ્દ નનું સ્વરૂપ, મહત્ત્વ વગેરેને સમજી શકાય છે, એટલે કે કેવળ આત્મા, પરલેક વગેરેને સ્વીકાર કરનાર આત્મા, સમ્યગ્દષ્ટી નથી થઈ શકતો, પણ વાસ્તવિક રીતે તે તે તો, કે જે પિતાના સ્વરૂપમાં રહેલું છે, તેને તે તે રીતે સ્વીકારનાર સદ્દકનાર આત્મા સમ્યદર્શનગુણને પામેલ છે. એમ કહી શકાય. શ્રદ્ધા' શબ્દને અંગે આ સ્પષ્ટતા, સમ્યગ્દર્શનના લક્ષણમાં મુકાએલા તત્વ' શબ્દથી આપ મેળે થઈ જાય છે. કેવભ “અર્થોની શ્રદ્ધા અર્થશ્રદ્ધાને આ મુજબ સમ્યગ્દર્શનની વ્યાખ્યા નથી, પણ “તત્ત્વાર્ધશ્રદ્ધાન'–તત્ત્વરૂપ અર્થોની–પદાર્થોની શ્રદ્ધા” એટલે જે જે પદાર્થો તરૂપ છે, વાસ્તવિક રીતે પિતાના સ્વરૂપમાં રહેલા છે, તે તે જીવ, અજીવ, પુણ્ય, પાપ વગેરે અને સ્વીકારવારૂપ શ્રદ્ધા, આ સમ્યગ્દર્શનનું ફલદર્શક લક્ષણ છે. લક્ષણના અનેક પ્રકારે છે. કેટલાંક લક્ષણો સ્વરૂપદર્શક હોય છે, કેટલાંક લક્ષણે ભેદ દર્શક-વ્યાવક હોય છે, જ્યારે કેટલાંક લક્ષણો વસ્તુના કાર્ય કે કારણને દર્શાવનારા હોય છે. જે લક્ષણથી કેવળ લક્ષ્યનું સામાન્ય સ્વરૂપ ઓળખી શકાય તે લક્ષણ ન્યાયશાસ્ત્રમાં સ્વરૂપદર્શક લક્ષણ કહેવાય છે. આવા પ્રકારનાં લક્ષણોમાં, અવ્યાપ્તિ કે અસં. ભવ વગેરે લક્ષણુના દોષો હોવાનો સંભવ ખરો, પણ વ્યવહાર માત્રને અનુલક્ષીને આ લક્ષણોનો ઉપયોગ થતો હોવાને કારણે લક્ષણોના અનેક પ્રકારમાં આ પણ એક પ્રકાર ગણાય છે. જ્યારે ઇતરવ્યાવર્તક લક્ષણ, લક્ષ્યથી ભિન્ન સધળાયને સ્પષ્ટ રીતે ભેદ પાડવાનું સામર્થ્ય ધરાવે છે. અતિવ્યાત વગેરે વગેરે દેશે આવા પ્રકારનાં લક્ષણોને સહેજે પણ સ્પર્શી શકે નહિ. આવા પ્રકારનાં લક્ષણે લક્ષ્યના સ્વરૂપને તદ્દન સ્પષ્ટ રીતે ઓળખાવનારાં હોય છે. પહેલા પ્રકારનાં લક્ષણે જે રીતે લક્ષ્ય–વસ્તુનાં સ્વરૂપને દર્શાવે છે, તેના કરતાં સુસ્પષ્ટ અને સંગીન ઓળખ, ઈતરવ્યાવક લક્ષણ દ્વારા થઈ જાય છે. એટલે સ્વરૂપદર્શન+૫ કાર્ય, બન્ને પ્રકારનાં લક્ષણોનું એક સરખું હોવા છતાં તેમાં આટલે ભેદ રહે છે. લક્ષ્ય વસ્તુના કાર્ય કે કારણદ્વારા તેનું સ્વરૂપ એળખાવનાર લક્ષણો, એ ઉપરોક્ત ત્રીજા પ્રકારનાં લક્ષણમાં આવે છે. તરવા શ્રદ્ધાનરૂપ સમ્યગદર્શનનું લક્ષણ, આના દષ્ટાન્તરૂપ છે. કેમકે “તત્ત્વપ અર્થોની શ્રદ્ધા” એ સ્વયં સમ્યગ્દર્શન નથી કે સમ્યગ્દર્શનનું For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૭] અંક ૪] સ્યાદ્વાદ ...................................................... સ્વતંત્ર સ્વરૂપ નથી. પણ અનાદિકાલથી જે સુષુપ્ત આત્મસ્વરૂપ પરિણામ, મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષય, ક્ષોપશમ યા ઉપશમથી, તેવા પ્રકારની જાગૃતિને પામે છે, તે સમ્યગ્દર્શન કહેવાય છે. તેનું બાહ્ય ચિહ્ન–કાર્યરૂપ લિંગ તત્વાર્ધશ્રદ્ધા છે. આવા પ્રકારનાં કાર્યદર્શક સમ્યગ્દર્શનના લક્ષણથી, સમ્યગ્દર્શનની ઓળખ થઈ જતી હોવાને કારણે એક દૃષ્ટિએ આ લક્ષણ પણ સમ્યગ્દર્શનના સ્વરૂપને ઓળખાવવામાં અવશ્ય સહાયક છે. સમ્યગ્દર્શન એ આત્માના પરિણામરૂપ છે. અને એ આત્માને છેડીને અન્ય કોઈ સ્થાને રહી શકે તેમ નથી. આત્મપરિણમને આધાર આમાં છે. એટલે આધાર-આધેય ભાવની, ગુણ-ગુણભાવની કે પરિણામ-પરિણમીભવની કલ્પનાથી આત્માને પરિણામ અનન્ય છે, આ કારણે સમ્યગ્દર્શનગુણ આત્માથી અનન્ય–અભિન્ન છે. એટલે જ્યારે આત્મા સ્વયં અરૂપી છે, બાહ્ય સાધનો દ્વારા-ઈન્દ્રિ દ્વારા અગ્રાહ્ય છે, અતીન્દ્રિય છે, તો આત્મપરિણામરૂપ સમ્યગ્દર્શન અરૂપી છે, બાઘેન્દ્રિઓને અગોચર છે. માટે જ કાર્યરૂપ શ્રદ્ધાથી સમ્યગ્દર્શનનું અનુમાન થઈ શકે છે. આ હકીક્ત અન્ય આત્માના સમ્યગ્દર્શનને અનુલક્ષીને અહીં જણાવી છે. બાકી વિચારશીલ અત્માઓ પિતાના સમ્યગ્દર્શન ગુણનું સાક્ષતા દર્શન–પ્રત્યક્ષ શ્રેણે સ્વયં કરી શકે છે. જે સમ્યગ્દર્શનની તસ્વાર્થશ્રદ્ધારૂપ વ્યાખ્યાને અંગે આટલી છણાવટ થઈ, તે વ્યાખ્યા-લક્ષણને અનુલક્ષીને આ હકીકત સ્પષ્ટ કરવી રહી કે—કેવળ આત્મા-જીવ, પુણ્ય, પાપ કે પરલેકને સ્વીકારનાર, સહનાર સમ્યગ્દષ્ટી નથી. પણ તે સમ્યગ્દષ્ટીએ આત્માના અસ્તિત્વને સ્વીકાર્યા પછી આત્માના સ્વરૂપને સંપૂર્ણ પણે વફાદાર રહેનારી દરેક પ્રકારની માન્યતાઓને રવીકારવી જોઈએ. અને આત્માના સ્વરૂપને ઢાંકી દેનારી અને આત્માના સ્વસ્વભાવને અણછોઝતી જેટલી માન્યતાઓ છે, કે જે આત્માના અસ્તિત્વને અલાપ કરવા બરાબર છે, તે મિથ્યાત્વનું કારણ હવાને અંગે છોડી દેવી જોઈએ. પુણ્ય, પાપ કે પરલોક વગેરે અજીવ તત્તની શુદ્ધ શ્રદ્ધા આત્માના વાસ્તવિક સ્વરૂપના સ્વીકારમાં રહેલી છે, એટલે જ જૈનદર્શન આત્માના અસ્તિત્વની કબુલાત માટે આ મુજબનું પ્રતિપાદન કરે છેઃ કે– આત્માસ્તિ, ર પરામી : સર્મના વિનિ ! ____ मुक्तश्च तद्वियोगाद्धिंसाऽहिंसादि तद्धेतु: ॥ १ ॥ જોકે—કાસ્નાસ્તિ-આત્મા છે' આ પ્રકારની આત્માની અસ્તિતા અંગે જેને અને ઇતર સર્વ આસ્તિક દર્શનકારે એકમત છે. છતાંયે આત્માના અસ્તિત્વને કબુલીને જગતના પ્રત્યેક કલ્યાણુકર વ્યવહારોમાં જૈનદર્શન જે પ્રકારની સુસંગતતા જાળવી શકયું છે, તે પ્રકારની સુસંગતતા-સંવાદિતા ઇતર કોઈ દર્શનકાર નથી જાળવી શક્યા તે સખેદ કહેવું પડે છે. • કારણ કે–આત્માની અસ્તિતાને કબુલ્યા પછી, આત્માને અપરિણામી-નિત્ય કે એકાન્તપરિણમી સ્વીકારનારાં દર્શને, આત્માના સ્વરૂપને અપલાપ કરવાનું સાહસ કરે છે. જ્યારે આત્માનું પોતાનું સ્વરૂપ સ્થપરિણામ છે. કથંચિ આત્મા પરિણામ છે, અને કથંચિત્ આત્મા અપરિણામી છે. એટલે કે માત્મા યા કોઈપણ વસ્તુને અનુલક્ષીને જૈન For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ દર્શનને પરિણામવાદ, નિત્યવાદ કે અનિત્યવાદ, અપેક્ષાવાદને અનુલક્ષીને જ હોય છે. સ્વતંત્ર રીતે કોઈપણ સત વરતુને, જૈનદર્શનમાં નિત્ય, અનિત્ય કે પરિણમી તરીકે સંબોધવાને સર્વથા નિષેધ છે. કારણ એ છે કે આ રીતે સ્વતંત્રતયા-નિરપેક્ષદષ્ટિએ, નિત્ય, અનિત્ય, પરિણમી કે અપરિણમી તરીકે ઓળખી શકાય તેવી સત વતુ જગતમાં છે જ નહિ. જૈનદર્શનનું આ પ્રામાણિક મન્તવ્ય છે. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ, જૈનદર્શનની તે માન્યતાને આ શબ્દોણે રજુ કરે છે-- " आदीपमाव्योमसमस्वभाव स्याद्वादमुद्राऽनतिभेदि वस्तु ' દીપકથી આકાશ પર્યન્ત એટલે કે-જગતની સઘળીયે સત વસ્તુઓ, સ્યાહૂ-અપક્ષાવાદની મુદ્રાને-મર્યાદાને કદી ઉલંઘી શકતી નથી. આથી જ જગવતી સર્વ પદાર્થો એક સમાન સ્વભાવને ધારણ કરનારા છે. જે વસ્તુસ્થિતિ આમ હોવા છતાંયે, જ્યારે આર્ય સંસ્કૃતિના ઉચ્ચતમ આદર્શને જગતમાં મેર વિસ્તારવાની અભિલાષા સેવનારા તે તે આસ્તિક દર્શનકાર; અપેક્ષાવાદને અવગણીને એકાન્તમૂલક તત્વવ્યવસ્થાને સ્વીકારવાને દુરાગ્રહ સેવે છે ત્યારે તે આર્ય સંસ્કૃતિના અડગ ચુસ્ત ઉપાસક ગણાતા આરિતક દશનકારની તત્વવ્યવસ્થા, નિપક્ષ વિચારશીલ મહાનુભાવની દષ્ટિએ, કઢંગી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. જૈનદર્શન જયારે, સ્યાદવાદને અનુલક્ષીને પ્રત્યેક પદાર્થને તે જે સ્વરૂપમાં છે તે જ સ્વરૂપે સ્વીકારવાને પ્રામાણિક આગ્રહ સેવે છે, ત્યારે ઈતર આસ્તિક દર્શનકારો પિતે સ્વીકારેલ રીતિ મુજબ, જગતના પદાર્થોને સ્વીકારવાને--માનવાને દુરાગ્રહ ચાલુ રાખે છે. જોકે આસ્તિક તરીકે જેનદર્શન અને તદિતર સાંખ્યાદિ આસ્તિક દશને સામાન્ય રીતે કદાચ એક સમાન હોવા છતાંયે, કેવળ સ્યાદવાદની દૃષ્ટિ હવાને અંગે આ બન્ને દેશનોની તત્ત્વવ્યવસ્થામાં પરસ્પરને મેળ રહે શક્ય નથી. છતાંયે જૈનદર્શનના સર્વશ્રેષ્ઠ, સુન્દરતર સ્યાદ્દવાદ સિદ્ધાન્તનું મહત્ત્વ, ગૌરવ એવું અનુપમ છે, કે–સ્યાદવાદને અસ્પૃશ્યની જેમ માનીને તેનાથી દૂર-સુદૂર રહેવામાં માનનારા દર્શનકારાએ પણ જાણે-અજાણે પોતાની સ્વીકૃત સિદ્ધાન્તવ્યવસ્થામાં સ્યાદ્વાદને સ્થાન આપ્યું છે. સ્યાદ્વાદ કે અપેક્ષાવાદ એ કાંઈ બનાવટી કે ઉપજાવી કાઢેલ કેઈ સિદ્ધાન્ત નથી. જ્યારે વસ્તુનું સ્વરૂપ, વસ્તુના ધર્મો અને વસ્તુ અપેક્ષાવાદથી અભિન્ન રીતે સુવ્યવસ્થિત છે તો આ અપેક્ષાવાદ સિદ્ધાન્તને અસ્વીકાર કરવાનું ગાંડ પણ કેમ સેવી શકાય ? એટલે સ્યાદ્દવાદ કે અપેક્ષાવાદ, વસ્તુમાત્રનું પોતાનું નિજ સ્વરૂપ છે “સત્ વસ્તુ ” કદી પિતાના સ્વરૂપને છેડીને સદ્દરૂપતાએ વ્યવહાર્ય થઈ શકે જ નહિ. સદ્ અને અસદ્ વસ્તુ માં પરસ્પર આ જ એક મહદન્તર છે, કે એક પિતાના સ્વરૂપને સદાકાલ સ્પર્શીને જ રહે છે, જ્યારે બીજી, જો કે એ વસ્વરૂપ જ નથી છતાંયે અસ૮૯૫નાથી કહી શકાય કે તે પોતાના સ્વરૂપને સ્પર્શતી નથી. વરતુતઃ એને પિતાનું સ્વરૂપ હેતું જ નથી. આ કારણે જૈનદર્શનના સ્યાદ્દવાદ સિદ્ધાન્તને સ્વીકાર કરે એ વસ્તુના સ્વરૂપને સ્વીકાર છે, અને એ સિદ્ધાન્તને અલાપ કરે એટલે વરતુની અસ્તિતાને નિષેધ કરવાનું દુઃસાહસ કરવા બરાબર છે, For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 1 સ્યાદ્વાદ [૪૯] આ કારણે આત્માને સ્વીકારવા છતાંયે, આત્માને કર્યચિ નિત્યકારૂપ સહજ ધર્મસ્વરૂપને અપલાપ કર, સર્વથા નિષેધ કરે એ આત્માની અસ્તિતાને-આત્માને ઈન્કાર કરવા સમાન છે. કારણ કે આત્માને એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય સ્વી કારવાથી આત્માના કથંચિત્ નિત્ય સ્વરૂપને સ્પષ્ટ અપલોપ થાય છે. જૈન દર્શનના સ્યાદ્દવાદ સિદ્ધાન્તની આ જ એક વ્યવહારૂ ખુબી છે કે તેના સ્વીકારથી જગતની પ્રત્યેક વસ્તુમાત્રનું સાચું અને પારમાર્થિક જ્ઞાન થઈ શકે છે. કેમકે જગતમાં સત્ તરીકે પ્રામાણિક પ્રતીતિને પામનારી વસ્તુમાત્રમાં અનન્તા ધર્મો રહેલા છે. અનન્તધર્માત્મ વસ્તુ વસ્તુ અનન્ત ધર્મોથી યુક્ત છે. એટલે અનન્તધર્મો એ વસ્તુનું નિજસ્વરૂપ છે. માટે એ અનન્ત ધર્મોને વસ્તુના સ્વરૂપ તરીકે સ્વીકારવા પૂર્વકનું જ્ઞાન કરવું તે સ્યાદ્દવાદ સિદ્ધાન્તના રવીકારથી જ શક્ય બને છે. અને આ પ્રકારનું જ્ઞાન તે જ પરમાર્થિક જ્ઞાન ગણું શકાય તેમ છે. હકીકત એ છે કે-અપેક્ષાવાદ-સ્યાદ્દવાદ એ વસ્તુને અનન્ત નિજધર્મોને અ૫લાપ કર્યા વિના, તે સઘળાય ધર્મોને સ્પર્શીને એક, બે યા અમુક ઈષ્ટ ધર્મોને બંધ થઈ શકે તે રીતે સહાયક બને છે. જો કે વસ્તુના અનત ધર્મોનું જ્ઞાન સંપૂર્ણજ્ઞાની-કેવલજ્ઞાની સિવાય કોઈપણ છા આત્માને થવું શક્ય નથી, છતાંયે સ્યાદ્દવાદ સિદ્ધાન્તમાં માનનાર છદ્મસ્થ આત્માઓ તે અનન્ત-ધર્માત્મક વરતુના એક બે યા અમુક ઈષ્ટ ધર્મોનું જ્ઞાન કરી શકે છે. અને અપેક્ષા પૂર્વકનું તે જ્ઞાન, વસ્તુગત ઇતર સર્વ-અનન્ત ધર્મોને સ્વીકારનારું હેવાથી પ્રમાણરૂપ અને વાસ્તવિક બને છે. પક્ષપાત ભરી દષ્ટિ પૂર્વકની આ રજુઆત નથી કે પૂર્વગ્રહથી બદ્ધ માનસનું આ કલ્પનાચિત્ર નથી, પણ આ છે વાસ્તવિક કથન. આ વિધાનમાં દલીલ, યુક્તિઓ, પ્રમાણ, તક વગેરે સઘળું સંગત થઈ શકે તેમ છે. આને સમજવા માટે નિરાગ્રહ બુદ્ધિ, સહૃદય માનસ અને એક નિષ્ઠતાની જરૂર છે. એક ને એક બે જેવી સ્પષ્ટ વાત છે કે, અપેક્ષાવાદના સ્વીકાર વિના વસ્તુના અનન્ત ધર્મોનું જ્ઞાન સંભવી શકે તેમ નથી જ, કારણ કે એકાન્તવાદ-નિરપેક્ષતા પૂર્વકનું જ્ઞાન વસ્તુગત અન્ય સર્વ ધર્મોને અપલાપ કરે છે. એટલે આ નિરપેક્ષ જ્ઞાન જ કારપૂર્વક નિશ્ચયાત્મક બેધને કરાવે છે. આથી આનું છેવટ, વરતુગત ઇતર સર્વ ધર્મોના નિષેધમાં આવે છે. માટે એકાન્તવાદને સ્વીકારવામાં પુરાવતિ એક વસ્તુનું પણ પારમાર્થિક જ્ઞાન થઈ શકતું નથી. એકાન્તવાદ, સત્યની એક જ બાજુને નિરપેક્ષ દૃષ્ટિથી પકડી લે છે, અને બીજી બધી બાજુઓ કે જે સત્યના અંગભૂત છે, તેને નિશ્ચયાત્મક ઈન્કાર-અપલાપ કરવાની ગંભીર ભૂલ કરે છે. આથી સત્ય વાત પણ અસત્યરૂપ બને છે. કારણ કે જે સત્યનું સંપૂર્ણ સ્વરૂપ નથી, સત્યને એક અંશ છે, સત્યની જે એક બાજુ છે, તેને તે રૂપે–એટલે કે સત્યના એકાદ અંશરૂપે નહિ સ્વીકારતા કોઈપણ પ્રકારની અપેક્ષા સિવાય તેને જ્યારે સંપૂર્ણ સત્ય માની લેવાને દુરાગ્રહ થાય ત્યારે તે સત્ય, સત્ય તરીકે નહિ રહેતાં અસત્ય-મિથ્થારૂપ બને છે. અપેક્ષા પૂર્વક વસ્તુને બેધ કરનાર અને નિરપેક્ષતાથી વસ્તુને ઓળખનાર-આ બંને પ્રકારના આત્માઓના સામાન્ય જ્ઞાનમાં પણ આથી આકાશ પાતાળ જેટલું મહદન્તર, For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ રહેલું છે. આનું કારણ સ્પષ્ટ છે. સમ્યગ્દષ્ટી આત્મા પુરાવત ઘટને બંધ કરવામાં સ્યાદ્દવાદને સ્વીકારે છે, ઘટના સ્વરૂપનો, ઘરમાં રહેલા અનત ધર્મોનો સાપેક્ષ દષ્ટિએ વિચાર કરવાનું ડહાપણ સમ્યગ્દષ્ટિમાં સ્વભાવસહજ રહેલું છે. એટલે એ આત્મા, પર્ય શર્િ પર: (અમુક અપેક્ષાએ આ ઘટ ) આ મુજબને બંધ કરે છે. પુરવત ઘટનું આ પ્રકારનું જ્ઞાન, પારમાર્થિક અને પ્રમાણુરૂપ છે, કારણ કે આમાં ઘટના અનન્ત ધર્મોને પ્રમાણિકપણે સ્વીકાર કરવામાં આવ્યો છે. જ્યારે “આ ઘટ છે આ પ્રકારનું નિરપેક્ષ જ્ઞાન એકાન્તવાદને માનનારાઓ કરે છે, ત્યારે તે ઘટના ગૌણરૂપે રહેલા અનઃધર્મોને અ૫લાપ કરે છે. આથી તે અયથાર્થ છે. કેવળ મિથ્યાજ્ઞાન છે. આવા પ્રકારનું જ્ઞાન કદી સમ્યજ્ઞાન તરીકે ઓળખી શકાય નહિ.' આત્મા જેવા સર્વ તીના આધારભૂત મૂળ તત્ત્વના સ્વીકારને અંગે પણ આવા જ પ્રકારની પરિસ્થિતિ બનવા પામી છે. સ્યાહૂવાદ સિદ્ધાન્તને માનનાર અને નહિ માનનારજેન અને ઈતર આસ્તિક દર્શનકારાની વચ્ચે પરસ્પર ગંભીર મતભેદ ઊભો છે. બેશક આત્માની અસ્તિતાને સૌ કોઈ સ્વીકારે છે. એને અંગે સ્પષ્ટ શબ્દોમાં કોઈને પણ નિષેધ નથી. છતાં એકાન્તવાદના આગ્રહમાં સ્યાદ્દવાદ સિદ્ધાન્તને કારણે મુકી દેનારા ઇતર આસ્તિક દર્શનકાર, આત્માના પરમાર્થભૂત - સ્વરૂપને નિષેધ કરીને આત્માની અસ્તિતાની કબૂલાતને દંભરૂપ બનાવી મૂકે છે. સતવસ્તુ માત્રનું નિજ સ્વરૂપ, અનેકાન્તવાદના દુર્ભેદ્ય વધની મર્યાદાને સંધી શકે તેમ નથી. કારણ કે–વસ્તુસ્વભાવ, વસ્તુસ્વરૂપ કે સત્પદાર્થનું સ્વત્વ-સત્વ અપેક્ષા પૂર્વક જ નિયત છે. આ કથન સનાતન સત્ય છે-ત્રિકાલાબાધ્ય સિદ્ધાન્તરૂપ છે. આ પ્રતિપાદનની હામે યુક્તિ, દલીલ કે ત ટકી શકે તેમ નથી. જે વસ્તુ, અપેક્ષાવાદને અસ્પૃશ્ય રહે તે સત્પદાર્થ તરીકે રહી શકે નહિં. આત્મા કે કોઈપણ વસ્તુમાત્રનું સ્વરૂપ જ્યારે આ સ્થિતિમાં નિયત છે, ત્યારે તે વસ્તુને તે રીતે સ્વીકાર્યા વિના કેમ ચાલે? એને અપલાપ શા માટે? જેનદર્શનની અનેકાન્ત દષ્ટિથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ આ મુજબ છે. यः कर्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च । संसर्ता परिनिर्वाता स ह्यात्मा नाऽन्यलक्षणः ॥ અજ્ઞાન, અસંયમ, વિષય, કપાય વગેરે કર્મના કારણેથી જે અનેક પ્રકારનાં કર્મોને કર્તા છે. વળી તે શુભાશુભ કર્મને જોક્તા છે, આના પરિણામરૂપે સંસારમાં જે ભમનાર છે, અને અંતે સર્વ પ્રકારનાં કર્મોથી મુક્ત બની નિર્વાણ-મેક્ષમાં પરમાર્થ સુબેને પામનાર છે તે આત્મા છે, આ સિવાય આત્માનું અન્ય કોઈ સ્વરૂપ નથી. આત્માની વાસ્તવિક ઓળખ આ શબ્દોમાં આપણી સમક્ષ રજુ થાય છે. આથી જ કહી શકાય કે આમા નિત્ય છે અને અનિત્ય પણ છે. બદ્ધ છે તેમજ મુક્ત પણ છે. નિર્લેપ-નિર્વિકારી છે વળી સલેપ-સવિકારી છે. આ સઘળાથે ધર્મો, પરસ્પર વિરૂદ્ધ હોવા છતાંયે અનેકાન્તપ્રધાન જૈન દર્શનમાં એક જ વસ્તુને ઉદ્દેશીને પણ સુસંગત રીતે ઘટી શકે છે, For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 6 સ્યાદ્વાદ [ 1] , , , , , , , , , , , , , , જ્યારે કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ બંધાઈ જાય છે ત્યારે વિચારક ગણુતા સમર્થ આત્માઓ પણ સ્યાદ્દવાદ પ્રધાન જેના દર્શનની તવવ્યવસ્થાને સમજી શકતા નથી. પરિણામે વિજાતીય ભ્રમણાઓમાં અટવાઈને મિથાત્વના ગાઢ અંધકારમાં રૂલી જાય છે. આ કારણે ઇતર આસ્તિક દર્શનકારની પરિસ્થિતિ મિથાત્વના યોગે જૈનદર્શનની તત્ત્વવ્યવસ્થાથી તદ્દન ઉલટી છે. આસ્તિક તરીકે પોતાની જાતને ઓળખાવનારા એ ઇતર દર્શનકાર આત્મા વિષે જુદી જુદી માન્યતાઓ ધરાવે છે. આ આસ્તિક દમાં ન્યાય દર્શન આત્માને નિત્યો વિમુળ ' એ રીતે નિત્ય અને સર્વવ્યાપી તરીકે જ કાર પૂર્વક સ્વીકારી એકાતવાદને-નિરપેક્ષવાદને જ પ્રધાનપદ આપે છે. વૈશષિક દર્શન પણ આત્મા જેવી સર્વ તત્ત્વવ્યવસ્થાના આધારભૂત તત્વને, નિરપેક્ષ રીતે ફૂટસ્થ નિત્ય સ્વીકારે છે. જ્યારે સાંખ્યદર્શન, આ બન્ને વેદાનુયાયી દર્શન કરતાંયે ખૂબ પ્રાચીન અને વિચારક તરીકે પ્રસિદ્ધ હોવા છતાંયે આત્મા વિષે આ પ્રકારની વિચિત્ર અને વિસંવાદી માન્યતાને સ્વીકારે છે–પ્રરૂપે છે કે આમાં ત્રસ્ત વિગુણનું મો સ જૂસ્યનિત્યઃ આત્મા અર્તા છે, નિર્ગુણ છે, ભોકતા છે, તેમજ સર્વદા નિત્ય-અપરિણામી છે. વેદસંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવનારા આસ્તિક દર્શનકારાની આત્મા વિષેની માન્યતાના આ બે પ્રવાહે તે તે ગ્રન્થમાં રજુ થયેલા જોઈ શકાય છે. એટલે ઇતર વેદાનુયાયી દર્શને જેવાં કે- મીમાંસાદર્શનના બન્ને વિભાગો-પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, યોગ વગેરે, પૂર્વકથિત દર્શનકારની માન્યતાઓના પેટામાં જ અન્તભૂત થઈ શકે છે. આ રીતે, એકંદરે જાણી શકાય છે કે-ઇતર આસ્તિકદર્શનકાર એકાન્તવાદ-નિરપેક્ષદષ્ટિને મુખ્યતા આપી, સત્યની એક બાજુને સ્વીકારવાને આગ્રહ સેવે છે. અને આથી આત્મા જેવા પરલેક, મોક્ષ વગેરે સઘળીયે વ્યવસ્થાના એક આધારરૂપ તત્વને અંગે પણ અવ્યવહારૂ તથા અસંગત માન્યતાઓને સ્વીકારે છે. માટે જ જૈનદર્શનના સ્યાદ્દવાદ સિદ્ધાન્તનાં મૂલ્ય, અને મહત્તા અપરિમિત છે. એ વિષેનાં વિવેચને સદાને સારૂ અપૂર્ણ અને અધૂરાં જ રહેવાનાં. કારણ કે તે વસ્તુનું સંપૂર્ણ વર્ણન શબ્દાતીત છે. આ ભદ્રવ્ય તરીકે આત્મા, સદાકાળ એક જ સ્વરૂપમાં નિયત છે. ગુણ અને પર્યાનું હંમેશા ક્ષણે ક્ષણે પરાવર્તન ચાલુ હોવા છતાંયે, આ સઘળાંયે પરાવર્તનેની વચ્ચે મેરૂની જેમ નિકંપ આત્મા નિત્ય અને અપરિણમી રહ્યો છે. કારણ કે-ગુણ કે પર્યાયથી આત્મદ્રવ્યનું નિજસ્વરૂપ અસ્પૃશ્ય રહેવા પામ્યું છે. - આ વિધાન દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથે સુસંગત છે. નાની અપેક્ષા પૂર્વકનાં જ વિધાને કથન કે વકતવ્ય શ્રી જૈનશાસનમાં સુસંગત બની શકે છે. આ સિવાય નયોની પરસ્પર અપેક્ષા વિના કેવળ નિરપેક્ષ રીતે વિધાન કે વક્તવ્ય કરવામાં આવે છે તે વિધાન કે વક્તવ્ય અસંગત અને અવ્યવહારુ બને છે. પરસ્પરની અપેક્ષા પૂર્વક જયારે નાની વિચારણા કરવામાં આવે છે, ત્યારે તે વિચારણા, નયવાદરૂપ બની શકે છે, અન્યથા પરસ્પરની અપેક્ષા વિનાના નો દુનય કે નયાભાસ તરીકે જેનદર્શનમાં ઓળખને પામે છે. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ દ્રવ્યાર્થિ ક નયે, ધ્રુવળ દ્રવ્યને અનુલક્ષીને દ્રવ્યના અપરિણામી અને નિત્ય દ્રવ્યત્વધર્માંતે દૃષ્ટિસન્મુખ રાખીને વક્તવ્યો કે વિધાન કરવાના વ્યવહાર સ્વીકાર્યાં છે. આ કારણે પયાર્થિક નયની માન્યતાએ, વિચારણાએ આ અવસરે ગૌણુ બને છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારે પર્યાયપ્રધાન નયની અપેક્ષાએ આત્માના સ્વરૂપની વિચારણા કરવામાં આવે છે ત્યારે આત્માના જ્ઞાનાદિ ગુણા અને નારક, દેવ, માનવ વગેરે પર્યાયાના પરિવર્તનની સાથે આત્માનુ નિજસ્વરૂપ હંમેશા પરિવતનને પામતુ' જ રહે છે, કારણ કે પર્યાયાના પરાવર્તન પરિણામાન્તરની અસર આત્માના નિજસ્વરૂપને અવશ્ય સ્પર્શે છે. પર્યાયેાથી આત્મા અભિન્ન છે. આ મુજબ પર્યાયાર્થિ ક નયનુ મન્તવ્ય છે. એટલે આ નયથી સાપેક્ષ દૃષ્ટિએ, આત્મા પરિણામી તેમજ અનિત્ય છે. આ કારણે આત્માને નિત્યાનિત્ય—સ્યાત્ ચિદ્ નિત્ય, સ્યાત્ ચિદ્ અનિત્ય તરીકે સ્વીકારવામાં જ આત્માના સ્વરૂપના પારમાર્થિક સ્વીકાર છે. આ સિવાય કૅત્રળ આત્મા નિત્ય જ છે, અનિત્ય જ છે, આ રીતે નિરપેક્ષતાપૂર્ણાંકનું વિધાન વાસ્તવિક રીતે આત્માના નિજસ્વરૂપના નિષેધરૂપે પરિણમે છે. પરિણામે આત્માની સાથે સબન્ધ રાખનારાં તેમજ કેવળ આત્માના અસ્તિત્વને આધારે જેનું અસ્તિત્વ ગણાય છે એવાં પુણ્ય, પાપ, બન્ધ, મેક્ષ, પરલાક વગેરે આસ્તિક દનામાં મુખ્ય ગણાતા તત્ત્વનું અસ્તિત્વ જોખમાય છે, એટલે એ તત્ત્વે આકાશપુષ્પની જેમ નિરર્થક છે. આત્માના પારમાર્થિક અસ્તિત્વની સાથે આ બધાં તત્ત્વાનું અસ્તિત્વ નિભર છે. એક ંદરે–સ્યાદ્વાદના સ્વીકારથી જ દરેક પ્રકારની દાČનિક તત્ત્વવ્યવસ્થા સુસ'ગત, સ ંગીન અને અવિસંવાદી બની રહે છે. આ કારણે જૈનદર્શીન, ઇતર સાસ્તિક દર્શીતા કરતાં સર્વશ્રેષ્ડ તરીકે જગતમાં પૂરવાર થયું છે. જય હા એ જૈનદર્શનની ત્રિકાલાબાધ્ય અખંડ અનુપમ અને લેાત્તર તત્ત્વવ્યવસ્થાના, જય હૈં। એ વ્યવસ્થતા મૂળ પ્રાણુ શ્રી. સ્યાદ્વાદ સિદ્ધાંન્તને ! જોઈએ છે · શ્રી જૈન સત્ય પ્રકાશ ’ના ચાલુ--સાતમાં વર્ષના પાંચમા અંક, જેના મુખપૃષ્ઠ ઉપર લીલા રંગમાં પરાલી તીર્થનું ચિત્ર છાપવામાં આવ્યું છે, તેની જરૂર છે. જેએ તે અક અમને મેકલશે તેમને તેનુ ચેાગ્ય વળતર આપવામાં આવશે. વ્યવસ્થાપક શ્રી જૈનધમ સત્યપ્રકા શક સમિતિ જૅશિંગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધ્યાનનું સ્વરૂપ સંગ્રાહક—પૂ. મુનિમહારાજ શ્રી દક્ષવિજયજી જ્ઞાન-દર્શન સ્વભાવવાળા આત્મા હમેશાં કાઈ ને કાઈ પ્રકારની વિચારણા તા કરે જ છે. કાઈ વખત આ વિચારણાના પ્રવાહ શુભ એટલે આત્માને હિતકારી હાય છે અને કાઈ વખતે એ પ્રવાહ અશુભ–આત્માને નુકસાન કરનાર હેાય છે. આ વિચારણાના પ્રવાહને આપણે ધ્યાન તરીકે ઓળખીએ છીએ. જૈનદર્શનમાં ધ્યાનના ચાર પ્રકાર વર્ણવ્યા છે: (૧) આર્ત્ત ધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મ ધ્યાન અને (૪) શુકલધ્યાન. આ ચાર ધ્યાન પૈકી પહેલાં એ–આર્ત્ત અને રૌદ્ર–ધ્યાન અશુભ એટલે આત્માનું અહિત કરનાર અને સંસારવર્ધક હાવાથી ત્યાજ્ય છે, અને છેલ્લાં બે-ધર્મ અને શુકલ-ધ્યાન શુભ એટલે આત્માનું હિત કરનારાં અને મેક્ષપ્રાપ્તિનાં કારણ હાવાથી આરાધ્ય છે. આ ધ્યાનના ચાર પ્રકાર ન્યાયાચાર્ય શ્રીમદ્ યશેાવિજયજી મહારાજ વિરચિત ‘અધ્યાત્મસાર’માં નીચે પ્રમાણે પ્રતિપાદન કર્યા છે— आ रौद्रं च धर्म्य च शुक्लं चेति चतुर्विधम् । तत्स्याद् भेदावि द्वौ द्वौ कारणं भवमोक्षयोः ॥ ८६ ॥ प्रबंन्ध ५ । (૧) આત ધ્યાનનું સ્વરૂપ राज्योपभोगशयनासन वाहनेषु । श्रीगन्धमाल्य मणिरत्नविभूषणेषु ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir इच्छाभिलाषमतिमात्रमुपैति मोहादू ध्यानं तदार्त्तमिति तत्प्रवदन्ति तज्ज्ञाः ॥ —ીનતારાવલી, પુ॰ ૨૭, ×જ઼ોર ૮ર્ અર્થ-રાજ્યના ઉપભેગા (રાજિસ મેાજશાખા), સૂવાનાં ઉત્તમ સાધના, આસના, વાહના, શ્રીઆ, ગન્ધા (અત્તર, તેલ, ફુલેલ આદિ) મણિ, રત્ન અને (અનેકવિધ નાહર) અલકારાને વિષે, માહને લીધે અત્યન્ત તીવ્ર ઇચ્છા તેમજ અતિ તીવ્ર અભિલાષર રાખવા, તે આર્ત્ત ધ્યાન (કહેવાય) છે. એ પ્રમાણે ધ્યાનનું સ્વરૂપ જાણનારાઆએ પ્રતિપાદન કર્યું છે. ૧. પ્રાપ્ત થયેલ પ્રિય વસ્તુના વિયાગ ન થાય, એવી જે વિચારણા તે દચ્છા કહેવાય છે, ૨. અને અપ્રાપ્ત ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિની જે જંખના તે અભિલાષ કહેવાય છે, For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૪૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ (૨) રીદ્રધ્યાનનું સ્વરૂપ— संछेदनैर्दहनभञ्जनमारणैश्च, बन्धप्रहारदमनैर्विनिकृन्तनैश्च ॥ यो याति रागमुपयाति च नानुकम्पा, ध्यानं तु रौद्रमिति तत्प्रवदन्ति तज्ज्ञाः ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir [ વર્ષ ૭ योगतारावली, पृ० १७, श्लोक ८४ અર્થ-જે વ્યક્તિ અન્ય પ્રાણિઓ (નાં અંગોપાંગ) ને છેદવાથી, ખળવાથી, ભાંગતાડ કરવાથી, મારી નાંખવાથી, ખાંધવાથી, પ્રહારા કરવાથી અને વાઢકાપ કરવાથી રાગ પામતા હાય, અને અનુકમ્પા–દયાને ન પામતા હાય [અર્થાત્ ઉપર્યુક્ત (હિંસાનાં) કૃત્યા કરવામાં ક્રૂર ચિત્ત જે અહાદુરી માનતા હાય ] તે વ્યક્તિના ધ્યાનને ધ્યાનન્ન પુરુષો રૌદ્રધ્યાન કહે છે. (૩) ધમ ધ્યાનનું સ્વરૂપ सूत्रार्थसाधन महाव्रतधारणेषु, बन्धप्रमोक्षगमनागम हेतु चिन्ता ॥ पञ्चेन्द्रियव्युपरमश्च दया च भूते, ध्यानं तु धर्ममिति तत्प्रवदन्ति तज्ज्ञाः ॥ योगतारावली, पृ० १६, श्लोक ७४ અર્થ-સૂત્ર અને અર્થનાં સાધના તથા (નિરતિચાર) મહાવ્રતાને ધારણ કરવા માટેની જે વિચારણા (કર્મના) અંધ–મેાક્ષ–ગતિ અને આતિનાં કારણેા સબંધી જે વિચારણા તથા પાંચ ઇંદ્રિઆના વિષયાથી વિરામ પામવા તે અને પ્રાણિ માત્ર ઉપર દયાભાવ રાખવા તે ધર્મધ્યાન કહેવાય છે, એમ ધ્યાનન મહિર્ષ ક્રમાવે છે. (૪) શુકલધ્યાનનું સ્વરૂપ For Private And Personal Use Only यस्येन्द्रियाणि विषयेषु पराङमुखानि सङ्कल्पकल्पन विकल्प विकारदोषैः । નઃ ः सदा त्रिभिरहो निभृतान्तरात्मा, ध्यानं तु शुक्लमिति तत्प्रवदन्ति तज्ज्ञा || -યોગતારાયટી, વૃ૦ ૨૬, જો, ઉર્ફે || ધ્યાન અથ –સંકલ્પા, કલ્પનાઆ, વિકલ્પ અને કિારોના દોષો વડે જેની ઈક્રિએ વિષયાથી પરાક્રુવિમુખ અની ગઈ હાય, વળી મન, વચન અને કાયાના યાગેાથી જેના અંતરાત્મા સદા દૃઢ થયેા હેાય તેવા પુરુષનું તે શુકલધ્યાન કહેવાય છે, એમ ધ્યાનના સ્વરૂપને ક્ષણનારાઓ ક્રમાવે છે. હવે, ઉપર્યુક્ત ચારે પ્રકારના ધ્યાનમાંથી કયા કયા ધ્યાનનું શું શું ફળ છે ?તે દર્શાવવું અવસરેાચિત સમજી પ્રત્યેક ધ્યાનથી જીવ જે ભિન્ન ભિન્ન ગતિને મેળવે છે, તે નિમ્ન લિખિત Àાકથી દર્શાવીએ છીએ आ तिर्यगतिस्तथा गतिरधो व्याने तु रौद्रे सदा, धर्मे देवगतिः शुभं बत फलं शुक्ले तु जन्मक्षयः । Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિઝામ રાજ્યમાં આવેલી કેટલીક જૈન ગુફાઓ સંક-. શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ શ્રી જૈન સત્ય પ્રકાશના ગયા અંકમાં નિઝામ રાજ્યમાં આવેલી ઇલોરાની જૈન ગુફાઓ સંબંધી હકીક્ત જોઈ. આ લેખમાં નિઝામ રાજ્યમાંની બીજી કેટલીક જૈન ગુફાઓની હકીક્ત આપવામાં આવે છે. આ ગુફાઓનું સંશોધન નિઝામ રાજ્યના પુરાતત્ત્વ ખાતા તરફથી કરવામાં આવ્યું છે. વ્ય. કારૂસાની જેન ગુફા ધારાસન્તાથી વાયવ્ય ખૂણામાં ઓગણત્રીસ માઈલ દૂર સોસા નામનું એક સુંદર મોટું ગામ આવેલું છે. સૌસા તુરાજ નદીની એક નાની શાખા પર છે. કારૂસાગામથી આસરે સવાપાંચ માઈલ દૂર પૂર્વ દિશામાં એક નીચી પણ સીધા ચઢાવવાળી ટેકરી આવેલ છે, જેના નરમ ખડકમાં કેટલીક ગુફાઓ કોતરી કાઢેલ છે. ખક ગટ્ટાબંધ અને ખડબચડે હોવાથી સુંદર શિલ્પકામ થઈ શકે નહિ એ સહેલાઈથી સમજી સકાય તેવું છે. આ ગુફાઓ પાછળથી જે રીતે ખવાઈ ગઈ છે, તેથી તેમની સ્થિતિ વધુ ખરાબ બની છે. ટેકરીના શિખર પાસે, ખડકવાળા વિભાગમાં ઘડાક અંતર સુધી ગુફાઓ નથી. પણ એ અંતર વટાવ્યા પછી ગુફાઓને મુખ્ય સમુદાય આવે છે. આ સમુદાયમાં વધારે મોટી ગુફાઓને સમાવેશ થાય છે. પહેલી ગુફાનો આકાર અનિયમિત છે, તે तस्माद् व्याधिरुगन्तके हितकरे संसारनिर्वाहके, ध्याने शुक्लबरे रजःप्रमथने कुर्यात् प्रयत्नं बुधः ॥ -દશવૈકાસ્ટિક સરકૃત્તિ (દારિમ), g૦ રૂર, કદ ૯ અર્થ– આધ્યાનથી જીવ તિર્યંચગતિ પ્રાપ્ત કરે છે; રૌદ્રધ્યાનના પ્રતાપે જીવ અધગતિ (નરકગતિ)ને પામે છે; ધર્મધ્યાનથી જીવ દેવગતિ પ્રાપ્ત કરે છે તથા શુભ-ઉત્તમ ફળને ભક્તા બને છે. વળી શુકલધ્યાનથી જીવના જન્મને ક્ષય થાય છે અર્થાત્ જીવ મેક્ષમાં સિધાવે છે. એટલા માટે શુકલધ્યાન આધિ વ્યાધિને ક્ષય કરનારું આત્માને એકાન્ત હિતકારિ છે, અપાર અને અસાર સંસારને નાશ કરનારું તેમજ કર્મ રજને મથી નાખનારું છે. અને તેથી સુજ્ઞ પુરુષ એ શ્રેષ્ઠ એવા શુકલધ્યાનને વિષે ઉદ્યમવંત થવું એ શ્રેયસ્કર છે. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૭. ૧૧ થી ૧૫ ટ પહેાળી અને ૧૩ ઝટ ૨ ઈંચથી ૧૪ પુટ ૮ ઈંચ ઊંડી છે. આ ગુફા ઘણીખરી પુરાઈ ગઈ છે. તેની પછવાડે એક નાની ગુફા કે સાદુ' મંદિર છે, જે સાડા છ પુટ પહેાળુ અને છ ફુટ ઊંડુ છે, આ મદિર કયા સ`પ્રદાયનું છે તે જાણવા માટે કંઈ પણ સાધન નથી, તેની ઉપર એક જ પથ્થરના સ્થંભવાળું એક નાનું "દિર છે. આ ગુફાની ઉત્તરે આસરે છ વાર દૂર આ સમૂહની બીજી ગુઢ્ઢા છે, જે આગલા ભાગમાં ત્રેવીસ ફ્રુટ અને પાછલા ભાગમાં પચીસ પુટ પહેાળી છે. તેની ઊંડાઈ આસરે સાડાસેાળ ફૂટ છે. તેની ઉત્તરની દિવાલમાં એક ભોંયરૂં છે, તે ઘણા અનિયમિત આકારનું છે. તે સવા છ ટ ઊંચુ છે. તેની પહોળાઈ આગળના ભાગમાં ૫ ફુટ ૨ ઈંચ અને પાછળના ભાગમાં સાડા નવ છુટ છે. દક્ષિણ બાજુની દિવાલમાં પણ એક ભેાંયરાની શરૂ આત થાય છે. ગુફાની કાઈ પણ દિવાલ સીધી નથી. પાછલના ભાગની દિવાલ એ ફૂટ દસ ઇંચ જેટલી પાછળના ભાગમાં ટળી પડે છે, તેના મધ્યમાં જૈન તીર્થંકરની એક ગ્રામ્ય મૂર્તિ છે. તે રૂપરેખા વિનાની છે, તેમાં જિન તીર્થંકર પદ્માસને પલાંઠી વાળી સ્થાપિત થયેલ છે. આ મૂર્તિની લંબાઇ પધ્માસનથી માથાના મુગટ સુધી છ ફૂટ દસ ઈંચ છે. એ ઘુંટણના વચ્ચેનુ અંતર છ ફૂટ એક ચ જેટલું છે. પબાસનની લખાઈ છે ફૂટ એક પંચ અને પહેાળા ચાર ફૂટ એક ઈંચ છે. ગુફાની બહારની બાજુની કાર જે ચાવીશ ફ્રૂટ આઠ ઈંચ લાંબી છે, તે આગળની દિવાલ ઉપર એક ફૂટ પાંચ ઈંચ જેટલી આગળ પડે છે, તેના બન્ને છેડે નાનાં ભોંયરાઓ છે તે પુરા ગએલાં છે. ૧ ઓરગામાદની જૈન ગુફાઓ ઔર’ગાબાદ શહેર દુધના નદીની ખીણવાળા પ્રદેશમાં આવેલુ છે. દુધના નદીની દક્ષિણ બાજુ સતારાની ટેકરી અને ઉતર દિશા ભણી સામેલ નામને ડુંગર છે. એ નદી લેારાથી નીકળી પૂર્વ તરફ વહે છે. ખડકીર નામનું એક ગામ અસલ અહીં આવેલું હતું. અહમદનગરના મુજા નિઝામ શાહના વડાપ્રધાન મલેક અબરે આ ગામને રાજ્યની નવી રાજ્યધાની તરીકે પસંદ કર્યુ હતુ. અહમદનગર રાજ્યને તે સમયમાં ઘણા વિસ્તાર થયા હતા. મલેક અંબરે છે. સ. ૧૬૧૬માં નરકંડા નામને મહેલ અને મસ્જીદ ખડકી ખાતે બંધાવ્યાં હતાં. આ મહેલની આસપાસ લશ્કરના માણસેાએ પાતાનાં મકાનો બાંધ્યાં હતાં. મોગલ સામ્રાટ જહાંગીરના લશ્કરે એ મહેલને ઈ. સન ૧૬૨૧ માં ઉજજડ વેરાન કરી બાળી નાખ્યા હતા. મલેક અંબરના પુત્ર તેખાન જે ૧૬૨૬ માં પેાતાના પીતા પછી વડાપ્રધાન થયા હતા, તેણે ગામનુ નામ ફેરવીને ફતેહનગર રાખ્યું. ઈ.સ. ૧૯૫૭માં દક્ષિણના સૂબા તરીકે તેને માકલવામાં આવ્યા હતા. તેણે તેનગરમાં પોતાનું નિવાસ્થાન રાખી ત્યાં પેાતાને 1 Arehaeological Survey of Western India. Vol. III 187576. P. 12-13, 2 Gurheh-Birges's Nizam Vol. 1, P. 103 and Gurka (Grant Duffs History Vol. 1, P. 9, For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૮ ] કેટલીય જૈન ગુફા [ ૪૨૭ ] માટે તેમજ અમીર ઉમરાવા માટે મહેલે તેમજ બીજા મકાનો અધાવ્યાં હતાં. વળી ગામની આસપાસ કાટ પણ બધાવ્યા હતા, જે અદ્યાપિ પર્યંત વિદ્યમાન છે. ગામનું નામ ઔરંગાબાદ રાખ્યું. જો કે તેના રાજ્યકાળના ઇતિહાસકારો ખુસ્તા—બનીયાડ હતુ એમ વારવાર જણાવે છે. ઔરગાબાદની ઉત્તર દિશામાં ટેકરીઓ ઉપર ગુફાએ હતી એમ એછામાં એછાં છેલ્લાં પચીશ વર્ષ થયા જાણવામાં આવ્યુ' છે. આ ગુફાઓના સબંધમાં જાહેર પ્રજાઓનુ લક્ષ એÛ' દોરાયું હતું. પૈઠણ સરકારને લગતા આંકડાએાના અહેવાલના પરિશિષ્ટમાં ડા બ્રેડલીએ આ ગુફાઓનું વર્ણન કર્યું છે. આ અહેવાલ નિઝામ સરકાર માટે તૈયાર કરવામાં આવ્યા હતા. ડા. બ્રેડલીએ કેટલીક ગુફાઓના ખડે સાફ કરાવ્યા હતા. તેમના સમય પછી એ ગુફાઓની વાત લગભગ ભુસાઇ ગઈ હોય એમ લાગે છૅ, ગુફાએ જે ટેકરી પર આવેલી છે તે ટેકરીએ શહેરની ઉત્તર દિશાએ છે. ટેકરીએની ઊંચાઇ આસપાસનાં મેદાનોથી આસરે સાતસો ફૂટ છે. ટેકરીના લીધે જે બાજુએ ગુફા આવેલી છે તે બાજુએ એટલે દક્ષિણ દિશામાં સીધા ઊંચા ખંડ બની રહેલ છે. ગુફાએ કે જેને વિસ્તાર આશરે દોઢ માઇલ જેટલો છે તેના ત્રણ વિભાગ પાડી શકાય. પહેલાના એ વિભાગેામાં માત્ર બૌદ્ધ ગુફાઓ જ છૅ, ત્રીન્દ્ર વિભાગની ગુફામાં શિલ્પકામના તદ્દન અભાવ હાવાથી એ ગુફાઓ કયા સંપ્રદાકની છે એ કહેવુ મુશ્કેલ છે. જો કે આ ત્રીજા વિભાગની ગુફાએ બૌદ્ધ સંપ્રદાયની નથી એમ દર્શાવનારૂ કાંઇ પણ સાધન નથી. પહેલા વિભાગમાં પાંચ ગુફાઓ છે જે શહેરની લગભગ ઉત્તર દિશાએ છે. પાંચમી ગુફાને ભાગ સફેદ હાવાથી ગુફાને આ સમૃદ્ધ દૃષ્ટીએ પડે છે. ઔરંગાબાદના જને એ આ પાંચમી ગુફાને ચૂનો લગડાવેલ છે. તે કિત કે પૂજા નિમિત્તે એ ગુફામાં અવાર નવાર જતા રહે છે. ગુફામાં બુદ્ધની એક મૂર્તિ છે. તીર્થંકરાતી એક પણ મૂર્તિ નથી. આમ છતાં ધાર્મિક ક્રિયાકાંડમાં માનનાર સરળભાવી મનુષ્યાને એક મૂર્તિ બીજી મૂર્તિ જેટલી જ ગરજ સારે છે. બીજી ચારે ગુફાએ છારાં તેમજ જંગલના ઝાડાની ડાળીએથી એક્કે વધતે અંશે ઢંકાઈ જવાથી દેખાતી નથી. આમ છતાં પગ રસ્તે ખીણની જમણી બાજુએ જતાં એ ગુફાઓમાં જઈ શકાય છે. ગુફા સુધી પહોચતાં આસરે ત્રણસો ફ્રુટ સીધા ચડવુ પડે છે. આટલું ચડયા પછી ચૂને લગાડેલી ગુફાની જમણી બાજુના ભોંયરા. આગળ માણસ આવી શકે છે. લટકતા ખડક નીચે અહીં પણ એક ગુફા હોવી જોઇએ. આ ભોંયરાથી એક ખડબચડા અને ટૂંકા માર્ગ કરેલા છે. એ માર્ગે જતાં ત્રીજી, ચેાથી અને પાંચની ગુફાએ આગળ જઈ શકાય છે. એક ભયંકર અને સાંકડી પગથીથી પશ્ચિમ બાજુએ જતાં એક ટેકરીની આજુબાજુ એક બીજી ગુફા માલુમ પડે છે. આ 1 Elliot and Dewson's History Vol. VI. P. 344–380, VI IP, 194, 256, 304., For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ ટેકરી યુગો થયાં ઉપરથી ધસી પડેલી માટીથી બનેલી છે જે માટીથી લગભગ પુરાઈ ગઈ છે. તેને આગળનો ભાગ એટલે બધે પુરાઈ ગયો હ કે . બેડલીને એ ભાગમાં બેદકામ કરાવવું પડયું હતું. પશ્ચિમની બાજુએ આથી પણ વધારે કચરો ભરાય છે. સીધી સપાટી ઉપર કોતરી કાઢેલાં પગથિયાના માર્ગે જવાય તે જ તેને આગળના ભાગને ઓળંગવાનું બની શકે. આ માગે છે કે પશ્ચિમની ગુફાના આગલા ભાગ સુધી થોડેક છેટે ઉપર ચડવાનું શકય છે. પાંચમી ગુફા–જે પાંચમી ગુફા છે તેનો ઉપગ જેને પાર્શ્વનાથના તીર્થ તરીક કરે છે. આ ગુફા ખડકમાં કાતરી કાઢેલું તેમજ બીજી ગુફા જેવું એક નાનકડું મંદિર અસલમાં ઘણું કરીને હેવું જોઈએ. તેને આગળનો ભાગ સંપૂર્ણ નાશ પામે છે. તેની આજુબાજુનાં કેટલાંક બેંયરાઓને પણ નાશ થયો છે, એટલે કે આસપાસ પ્રદક્ષિણ સાથે માત્ર મંદિર જ રહ્યું છે. આ મંદિર અંદરની બાજુએ આઠથી સાડાઆઠ ફુટ પહેલું અને આઠ ફુટ ઊંડું છે, અને તેમાં પબાસન ઉપર એક મહાન મૂર્તિ બિરાજમાન છે. મંદિરની આસપાસને માર્ગ આસરે ચાર કુટ પહેળો છે. પાછળના ભાગમાં તેની કુલ લંબાઈ આશરે સાડી તેવીસ ફુટ છે. આ પાંચે ગુફાઓથી પણ માઈલ દૂર પૂર્વમાં ગુફાઓને બીજે સમૂહ, તે જ ટેકરીઓના પ્રદેશમાં આવેલું છે. ગુફાઓના પ્રથમ સમૂહમાં ગુફાઓનું પશ્ચિમથી પૂર્વ સુધી ક્રમવાર વર્ણન કર્યું તેમ બીજા વિભાગની ગુફાઓનું વર્ણન કરવું વાસ્તવિક છે. બીજા સમૂહની ગુફાઓમાં જે ગુફા છેક પશ્ચિમમાં આવેલ છે તે ગુફામાં બીજી ગુફાના આગલા ભાગ સિવાય ભાગ્યે જ જઈ શકાય પુરાતન સમયમાં અહીં જૈન ધર્મની જાહોજલાલી સારી હતી. શ્વેતામ્બર અને દિગમ્બર જૈન મુનિઓને વિહાર સારા પ્રમાણમાં થતો. અહીં ઈ. સ. પાંચમી સદીમાં તામ્ર કદમ્બ વંશના રાજાઓનો રાજ્ય અમલ હતો. તે રાજ્યકર્તાઓએ એક તાંબ્રપત્ર જૈનોને કરી આપેલ તે દેવગિરિ (લતાબાદ) નું તળાવ ખેદતાં મળી આવેલ, તેમાં કાલવંગ નામનું ગામ શિવમૃગેશ તરફથી ભેટ આપેલ છે. તેમાં એક ભાગ અહંત જૈન મંદિર માટે, એક ભાગ શ્વેતામ્બર શ્રમણ માટે અને એક ભાગ નિગ્રંથ શ્રમણ (દિગમ્બર ) વિગેરેના ઉપયોગ માટે આપવામાં આવેલ છે મેમિનાબાદની જૈન ગુફાઓ બીદરથી મોમિનાબાદના માર્ગે જતાં કેટલાક જોવા જેવા અવશેષે પ્રાપ્ત થશે, એવી આશા રાખી હતી. દેશના આ ભાગમાં બીજા પ્રદેશ માફક કેટલાંક ગામોમાં એક સમયમાં મંદિર હતાં, પણ મૂર્તિમંજનનું કાર્ય આ પ્રદેશમાં ખૂબ જ થયું છે. 1 Archaeological Survey of Western India Vol. III 1875– 76. PP-69-78. 2 Journal of the R, A, S. Bombay, Vol. 34 For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] કેટલીક જૈન ગુફાઓ (૪૨૯] * ભૂલકી અને બટુંબા થઈને શિવની ખાતે મંજીરા નદી ઓળંગાય છે. શિવની વાટા મુરઝીની સામે આવેલું છે. અમોલાથી થોડે દૂર અને નદીથી ઉત્તરે ચાર માઈલ છે. એક ટેકરી આવેલ છે. એ ટેકરીમાં ગુફાઓ છે એમ જણાવવામાં આવ્યું હતું. છાવણિીથી ઉત્તર પશ્ચિમ બાજુએ જે જૂનું શહેર આવેલું છે તેને જગતબા કે અમ્બજેગી. કહે છે. કલ્યાણ વંશના એક મહાન જમીનદાર જેતપાલની તે રાજધાની હતી. તેના વંશના માટે એવું કહેવાય છે કે એ વંશની શરૂઆતમાં પાંચ ભાઈઓ હતા, જેના ઉપરથી પંચમ જેને ઊતરી આવેલ છે. એ પંચમ જેમાંના એંશી હજાર ધર્મ પરિવર્તન કરીને બાસવ સંપ્રદાયના થયા હતા, તેમને હવે પંચમ લિંગાયત કહેવામાં આવે છે. બ્રાહ્મણ તેમજ જૈન ગુફામંદિરે સારી સંખ્યામાં અહીં હતાં, જેમાંનું એક મંદિર અસ્તિત્વ ધરાવે છે, જેને જે ગાયનો સભામંડપ કહેવામાં આવે છે. આ મંદિર બના ગામની ઉત્તર પશ્ચિમ બાજુએ આવેલ છે. એક ખડક કે જે ઈશાન ખૂણાથી પૂર્વ બાજુએ ઢળે છે, તે ખડકમાંથી તેને કોતરી કાઢવામાં આવેલ છે. એક મોટા ઉઘાડા ચેતરાનું પ્રવેશદ્વાર નેવુ ફુટ લાંબું અને પચાસ ફુટ પહોળું છે. પ્રવેશદ્વારની બાજુની દિવાલે ઉત્તરની દિવાલે કરતાં ઘણી નીચી છે. ગુફાનો આગલે ભાગ ને છેડાનો ભાગ ઉંચાઈએ છે. આ ગુફાની પૂર્વમાં એક ત્રીજી ગુફા છે, જે માટીથી લગભગ પુરાઈ ગઈ છે. જો કે તે બહુ ખંડિત થઈ નથી. તે એક જૈન ગુફા છે અને તેની લંબાઈ એકતાળીસ ફુટ અને ઉંડાઈ ચૌદ ફુટ છે. ગુફાની મધ્યમાં હારબંધ આવેલા ચાર થાંભલાઓથી તેના ઉપલા ભાગને ટેકે મળે છે. બે થાંભલાઓ આગલા ભાગમાં પણ છે. મુંબી અને ટીની વચ્ચેના થાંભલાઓ ચોરસ આકારના છે. ચેતરાની દરેક બાજુએ નાની નાની ગુફાઓ છે, જે પૈકી જમણી બાજુની તદન પુરાઈ ગઈ છે. ડાબી બાજુની ગુફાની પણ લગભગ તેવી જ સ્થિતિ છે. એ ગુફાની લંબાઈ બાવીસ ફૂટ બે ઇંચ છે. તેના પાછલા ભાગમાં એક સાદુ ભોંયરું છે. | મુખ્ય ઓરડાની પાછળના ભાગમાં ત્રણ નાનાં મંદિર છે, જે દરેકમાં ગ્રેવીસમાં જૈન તીર્થંકર પાર્શ્વનાથની નાની મૂર્તિ છે. મૂર્તિના માથા ઉપર સર્પની ફણું છે અને તેની આસપાસ બે ચમ્મરધારીઓ છે. વચલા મંદિરનો આગળનો ભાગ કંઈક આગળ પડત છે અને તેના દ્વારની દરેક બાજુએ એક દ્વારપાળ છે અને તેના માથા ઉપર તેજોમંડળ છે. ઇલેરાની જૈન ગુફાઓ, જે ઈસભાના નામથી ઓળખાય છે ત્યાં જેવું તેજોમંડળ છે તેવું આ તેજોમંડળ સમજવું. ડાબે કે પૂર્વ છેડે એક સાદુ ભોંયરું છે જે આઠ ફુટ ચાર ઈંચ પહોળું, સાત ફૂટ આઠ ઈચ ઉંડાઈએ છે. સામેના છેડાની દિવાલ પર જૈન તીર્થ કરની મૂર્તિઓની બે હાર પદ્માસને સ્થાપિત થયેલ બિરાજમાન છે. 1 Journal of Royal Asiatic Society Vol. IV, P. 32. 2 Arcthaeological survey of Western India Vol. III, PP. 48-52. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શંખેશ્વર તીર્થમાં પ્રાચીન પડદા સંગ્રાહક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી સુશીલવિયજી શંખેશ્વર મહાતીર્થ એ અતિ પ્રાચીન અને બહુ ચમત્કારિક જૈન તીર્થ છે. આ તીર્થની પ્રાભાવિકતાના કારણે એના ઉપર જેનો ઉપરાંત બીજા લેકેની પણ ઘણી આસ્થા–શ્રદ્ધા છે. આ તીર્થને વહીવટ કરતી પેઢી પાસે, મેળા કે ઉત્સવ આદિ પ્રસંગે જિનમંદિરમાં બાંધવા માટે ચાર પડદા છે. આ પડદા રેશમના છે અને તેના ઉપર જરીનું કામ કરવામાં આવ્યું છે. આ પડદામાં પ્રત્યેકમાં સમવસરણની રચનાની જેમ ત્રણ ગઢ ભરવામાં આવ્યા છે. દરેક ગઢ જુદા જુદા રંગે ભરવામાં આવેલ છે. તેમાં જુદા જુદા રંગોથી બાર પ્રકારની પર્ષદાનું ચિત્ર ભરવામાં આવ્યું છે. આ પડદાની પહેલી વિશેષતા એ છે કે તેના ઉપર, જિનપ્રતિમા 2. ઉપર, જિનમંદિરમાં કે પ્રાચીન ગ્રંથની પુમ્પિકમાં લેખ આપીને તેને ઈતિહાસ આપવામાં આવે છે તે રીતે, લેખ ભરવામાં આવ્યો છે અને એ રીતે એ પડદાને ઈતિહાસ જાળવી રાખવામાં આવ્યો છે. લેખ નીચે પ્રમાણે છે– ॥ संवत् १९०८ वर्षे फागुण शुक्ल पंचम्यां उपधानादिक। नंदिभूषण पडदा ४ पं। श्री शुभविजयग । शिष्य पं. वीरविजय गणिजिरुपदेशात् कराविता राजनगर संघेन ।। આ ઉલ્લેખ મુજબ આ પડદા પં. શ્રી શુભવિજયજી ગણિના શિષ્ય પં. શ્રી. વીરવિજ્યજી ગણિના ઉપદેશથી રાજનગર (અમદાવાદ)ના સંઘે વિ. સં. ૧૯૦૮ માં ફાગણ માસમાં કરાવ્યા. (આ પં. વીરવિજયજી મહારાજે બનાવેલી વિવિધ પૂજાઓ અત્યારે પ્રચલિત છે.) આ પડદાની આ મુખ્ય વિશેષતા ઉપરાંત બીજી વિશેષતા એ છે કે ૯૦ વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં એની જરીને ચળકાટ જરા પણ ઓછો નથી થયો. જાણે હમણાં જ બનાવ્યા હોય એવા એ પડદા લાગે છે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મી વીરોનાં પરાક્રમ લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચેસી (ગતાંકથી ચાલુ) રતનસિંગ ભંડારી રતનસિંગ ભંડારીને જન્મ પ્રસિદ્ધ ઓસવાલ વંશમાં થયો હતો. મારવાડને સરદાર અભયસિંગના સમયમાં એ ઊંચા હોદ્દા પર આવ્યું. એ સરદાર પ્રત્યે રતનસિંગની ભક્તિ પ્રશંસનીય હતી. પિતાની ફરજ અને પિતાના અધિકારનું જેને બરાબર ભાન હતું, એવો તે બુદ્ધિશાળી અને બહાદુર સરદાર થઈ ગયો. ઈ. સન. ૧૭૩૦ માં મોગલ સત્તા તરફથી અભયસિંગ અજમેર અને ગુજરાતને સૂબો નિમાયે. ત્રણ વર્ષ સુધી એ પ્રદેશમાં રાજ્ય ચલાવી, પિતાની પાછળ રતનસિંહને મુકી તે દિલ્હી પાછો ફર્યો. આ પ્રમાણે ઉક્ત પ્રાંતિમાં ભંડારીએ કે જે છોટા સરસૂબા તરીકે ઓળખાત-સ. ૧૭૩૩ થી ૩૭ સુધી રાજ્ય કર્યું. જ્યારે રાજ્યની લગામ રતનસિગના હાથમાં આવી ત્યારે ગુજરાત પ્રાંતમાં મોગલેની સત્તા ઓસરવા લાગી હતી. એક તરફ મરાઠાઓના અને બીજી તરફ ખંડિયા એવા સૂબાઓના બળવા ચાલુ હતા. આ રીતે મંગલાચરણમાં જ રતનસિંગને ઉભય વર્ગો સામે કયાં લડીને અથવા તે સમજુતી કરીને પુનઃ સત્તાની જમાવટ કરવાની હતી. મધ્યસ્થ એવી મોગલ સત્તાની નબળાઈને લઈ એને બહુ સાવચેતી પૂર્વક કામ લેવાનું હતું. સત્તાનાં સૂત્રો હાથમાં લીધાને માંડ મહિનાઓ વીત્યા ત્યાં તે મરાઠા સરદાર જાદવજી ડાભીડેએ ગુજરાત પર ચઢાઈ કરી. આ અણધાર્યા પ્રસંગથી બચવા સારૂ અને પ્રાંતને લૂંટફાટમાંથી બચાવવા સારૂ–મેટી રકમ આપીને એને મરાઠા નાયકને પાછો વાળવાની જરૂર પડી. વીરમગામનો સૂબ ભાવસિંગ રતનસિંગ સામે વારંવાર વિરોધ ઉઠાવતે. સન ૧૭૩૪ માં એની આડખીલી એટલી હદે વધી પડી કે એને પકડવા સારુ જવાંમર્દખાન પર રતનસિંગને હુકમ મોકલવો પડયો. ખાને વિરમગામ જઈ ભાવસિંગને તાબામાં લીધો પણ એના અનુયાયીઓના દબાણથી તેને છોડવાની ફરજ પડી. આ સાલમાં ધ્યાન ખેંચે તેવો બીજો બનાવ તે મરાઠાઓએ પુનઃ વડોદરા લઈ લીધું એ હતો. વડોદરાને સૂબો શેરખાન બાબી, બાલાસીનેરની મુલાકાતે ગયો હતો અને રક્ષણને ભાર મહમદ અરબાઝના હાથમાં હતું. એ તકનો લાભ લઈ મહાદજી ગાયકવાડે વડોદરા પર છાપો માર્યો. આ વાતના સમાચાર શેરખાન બાબીને પહોંચતાં તે જલદીથી પાછો ફર્યો. શહેરમાં ઘેરાયેલા સૈન્ય બહાદુરીથી ટકાવ કર્યા. દરમિયાન બાબીએ રતનસિંગને સર્વ વાત જણાવી તેની મદદ માંગી. રતનસિંગે ખંભાતના સૂબા મોમીનખાનને બબીની મદે જવાનું ફરમાવ્યું. આ રીતે સૈન્યની જમાવટ થાય તે પૂર્વે તે જાદવજીએ શહેર For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૩] શ્રી જૈન સત્ય પ્રકાશ tવર્ષ છે , , , , , પરને ઘેરે ચાલુ રાખી, વધારાનું સૈન્ય સાથે લઈ શેરખાન બાબીને માર્ગમાં રોકવા સારૂ પ્રયાણ કર્યું અને અધવચ ભેટો થતાં ઉભય વચ્ચે ખૂનખાર યુદ્ધ થયું. ‘ જેમાં શેરખાન બાબીને પરાજય મળ્યો. મોમીનખાન ખંભાતથી આજે પણ માર્ગે બાબીની હારના સમાચાર મળતાં જ તે પાછો ફર્યો. આ રીતે મદદની આશા નષ્ટ થઈ. ઘેરાયેલા સૈન્ય ન છુટકે શરણે જવાનું પસંદ કર્યું. આ જીત પછીથી વડોદરા ગાયકવાડના કબજામાં મુખ્ય શહેર તરીકે ભાગ ભજવતું સ્થાન બની ગયું. સન ૧૭૩૪ ની સાલના અન્ય નાના બનાવોલાં પેટલાદના સૂબા ધનરૂપભંડારીનું મરણ તથા અમદાવાદના પ્રખ્યાત અને સુપ્રતિષ્ઠિત વેપારી ખુશાલચંદનું નાખુશ થઈ શહેર છોડી જવું એ મુખ્ય ગણાય. રાજનગર (અમદાવાદ)ના શેઠ શ્રી શાંતિદાસ શેઠના ખુશાલમંદ પૌત્ર થાય. સરસપુરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય સને ૧૯૩૮માં શાંતિદાસ શેઠે બંધાવેલું. પણ ઔરંગજેબ જ્યારે ગુજરાતને સૂબો હતા (સન ૧૬૪૪) ત્યારે ધર્માધતાથી એણે એ દેવાલયને મસદમાં ફેરવી નાંખ્યું. આ વાત પાદશાહ શાહજાનના કાને પહોંચતાં એણે પુત્રના કાર્યને નાપસંદ કરી પુનઃ દેવાલય શેઠશ્રીને સ્વાધીન કર્યું. ખુશાલમંદનો દેહોત્સર્ગ સન ૧૭૪૮ માં થયો. સન ૧૭૩પ માં ધોળકાની દેખરેખ રતનસિંગ ભંડારીને સોંપવામાં આવી, પણ બુરહાન-ઉલ-મુલ્કની લાગવગથી, વીરમગામના સૂબા તરીકે સોરાબખાન નિમાયે. આ વાત ભંડારીને ન રુચતાં એણે સોરાબખાનને બદલે અભયસિંગને નિમ્ય. સેબે એ વાત બુરહાન-ઉલ-મુલ્કને જણાવી, પોતાની નિમણુક કાયમ રખાવી એટલું જ નહિ પણ પિતે જુનાગઢમાં સાદકઅલીને બદલીમાં મૂકી વીરમગામ તરફ રવાના થશે. આ સમાચાર રતનસિંગ ભંડારીને મળતાં એણે તરત જ મોમીનખાન વગેરે અધિકારીઓને પોતાની કુમકે બોલાવી ધોળકા પર ચઢાઈ કરી ‘કાઠ” ગામ લૂંટી લીધું. અને પેળી કે જે ધંધુકાથી છ માઈલ પર છે તે તરફ પ્રયાણ કર્યું. સોરાબખાન અહીં તંબુ નાંખી પડયા હતા. દરમ્યાન સફદરખાન બાબીએ, પાદશાહને અંતિમ નિર્ણય આવતાં સુધી સોરાબે વિરમગામ રાખી આગળ ન વધવું તેમ કોઈ જમીનની ખટપટ ન કરવી એવી શરતે સુલેહ કરવા પ્રયાસ કર્યો, પણ ખાનની હઠને લઈ એમાં ય ન મ. આ પ્રયત્ન પડી ભાંગ્યા પછીની રાતે રતનસિંગે સોરાબના સૈન્ય પર હુમલે . આ અચાનક હુમલાથી સોરાબનું સૈન્ય ગભરાઈ ગયું અને નાશી છૂટયું. ખાન પોતે મરણતોલ ઘવાયે. અને ટૂંક સમયમાં મરણ પામે. દરમ્યાન રતનસિંગનો જાન લેવાને પ્રયાસ એક ઘોડેસ્વાર તરફથી થયો, પણ એમાં તે પકડાઈ ગયે અને તરત જ એને કાપી નાંખવામાં આવ્યો. એમાં કોને હાથ હતો એ વાત અંધારામાં જ રહી. આમ છતાં રતનસિંગને જે ઘા લાગ્યા હતા એમાંથી સાજન થતાં તેને બે માસ લાગ્યા. ભંડારી અને ખાન વચ્ચેના ઝઘડામાં છે કે મોમીનખાન ભંડારીના મિત્ર તરીકે ભાગ ભજવતા જણાતાં છતાં અંતરથી એનું વલણ ખાન તરક હતું. આ વાત ભંડારીથી અજાણ ન હતી રહી. પણ અત્યાર સુધી એ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] જેનધમી વીરેનાં પરાક્રમ [૪૩૩] સંબંધમાં તે મૌન રહ્યો હતો. હવે એણે મોમીનખાનના વિરોધી આચરણની શિક્ષા કરવાને વિચાર કર્યો. એ વાત મે મીનખાનને જાણવામાં આવતાં સત્વર તે ખંભાત તરફ નાસી છૂટયો. - રતનસિંગ જાતિ એક જૈન ધમી અને મારવાડી વણિક હોવા છતાં રાજકારણમાં કેવી દક્ષતા ધરાવતા હતા અને યુદ્ધકારણમાં કેવો ભાગ ભજવતો હતો એ ઉપરના વૃતાંતથી સહજ જેવાય તેમ છે. એની કારકીદીને ઈતિહાસ હજી બાકી છે. છતાં આટલા ઉપરથી હરકોઈ વાચકને એમ લાગ્યા વિના નહીં જ રહે કે એનામાં જે વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો તે અસ્થાને નહોતે. સરસૂબા તરીકે રાજ્ય તંત્રો ગ્રહણ કરી, કપરા સંજોગોમાં એણે દીર્ધદષ્ટિથી કામ લીધું છે. અને જરૂર પડયે જાતે શસ્ત્ર સજવામાં પણ પીછે હઠ નથી કરી ! એ વેળા દયા ધર્મના અનુયાયી તરીકે એણે દેશની લાજ નથી તો લૂંટાવી દીધી કે પિતાના માલિકની સત્તાને નથી તે ક્ષતિ પહોંચવા દીધી (ચાલુ) સિદ્ધસેનદિવાકરાચાર્યગચ્છ” સંબંધી એક ઉલ્લેખ [ સંવત ૧૦૮ને મળી આવેલે ધાતુપ્રતિમાલેખ ] લેખક–શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ચાલતા જેન ડીરેકટરીના કામકાજ અંગે ચાલુ વર્ષના માહ તથા ફાગણ માસમાં મારવાડ અને રાજપુતાનાના પ્રવાસે હું ગયું હતું, તે વખતે જૈસલમેરનાં જિનમંદિરોનાં અપૂર્વ શિલ્પ સ્થાપત્યનું તથા કિલ્લા પરનાં ઐતિહાસિક તાડપત્રીય હસ્તપ્રતોના ભંડારનું નિરીક્ષણ કરતી વખતે ઉપરોક્ત ઉલ્લેખવાળી એક ધાતુપ્રતિમા મારા જેવામાં આવી હતી. આ પ્રતિમાને તથા લેખવાળા પાછળના ભાગનો. ફેટોગ્રાફ પણ તે વખતે લેવરાવ્યો હતો, જે હાલમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢની એકીસમાં છે. જેસલમેરનાં જિનમંદિરનાં શિલ્પસ્થાપત્યનું વર્ણન અવકાશે આ જ માસિકમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. હાલમાં તે જેસલમેરનાં કિલ્લા પરનાં આઠ જિનમંદિરે પૈકી મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુસ્વામીજીના જિનમંદિરના બીજા માળ પર ચઢતાં, ડાબા હાથની પહેલી ઓરડીમાં રાખવામાં આવેલી ૨૧૧ ધાતુપ્રતિમાઓ પૈકીની સંવત્ ૧૦૮૬ની સાલના ઉપરોક્ત ઉલ્લેખવાળી એક જ જિનપ્રતિમાનું વર્ણન આ લેખમાં આપવાનું 5 ધાયું છે, For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ મૂર્તિના આગળના ભાગનું વર્ણન – આ જિનપ્રતિમાની ઊંચાઈ ૧ળા ઈચની છે. હું અગાઉ મારા લેખમાં જણાવી ગયો છું તે જ પ્રમાણે આ પ્રતિમાજી બારમા સૈકા પહેલાંના હેવાથી લાંછન વગરની છે, એટલે ચોવીશ તીર્થંકર પૈકી ક્યા તીર્થકરની આ પ્રતિમા છે તે લેખમાંના ઉલ્લેખ સિવાય ઓળખી કાઢવી મુશ્કેલ છે. આ મૂર્તિ પરિકર સહિતની હેવાથી મધ્યમાં પદ્માસનની બેઠકે શ્રીજિનેશ્વરદેવ બિરાજમાન છે. મૂતિની બને બાજુ એક હાથમાં ચામર પકડીને ઊભી રહેલી એકેક પુરુષાકૃતિ છે. ચામર ધરનાર પરિચારક પુરૂષાકૃતિના ઉપરના ભાગમાં એક પુરૂષકૃતિ બંને હાથમાં ફૂલની માળા પકડીને આકાશમાંથી ઊડતી આવતી હોય તેમ લાગે છે. તે બંનેના ઉપરના ભાગમાં એક ગંધ આવત દેખાય છે. મધ્યમાંની પદ્માસનસ્થ મૂર્તિના મસ્તકની પાછળના ભાગમાં આભામંડલની આકૃતિ સ્પષ્ટ દેખાય છે, અને મસ્તકના ઉપરના ભાગમાં એક પુરૂષાકૃતિ બેઠેલી છે, જે દુંદુભી વગાડનાર દેવની હોય તેમ લાગે છે. દુદુભી વગાડનાર દેવની ઉપરના ભાગમાં અશોકવૃક્ષનાં પાંદડાંની આકૃતિઓ કોતરેલી છે. પરિકરમાં પ બને છેડાના ભાગમાં અશેકવૃક્ષની પાંદડીઓ કોતરીને શિલ્પીએ આ પ્રતિમા અરિહંત ભગ વાનની હોવાની સાબિતી આપી છે. મધ્યની જિનપ્રતિમાની નીચે કમલની આકૃતિ કોતરેલી છે. મલની આકૃતિ નીચે મધ્યમાં ઊભા ધર્મચક્રની આકૃતિ છે. અને ધર્મચક્રની બંને બાજુએ એકેક સિંહની આકૃતિ રજુ કરેલી છે. જમણી બાજુના સિંહની નજીકમાં જ બે હાથવાળા યક્ષરાજની તથા ડાબી બાજુના સિંહની નજીકમાં જ બે હાથવાળી યક્ષિસીની મૂર્તિ કોતરેલી છે. જમણી બાજુના યક્ષરાજના જમણે હાથમાં ફળની આકૃતિ છે. તથા ડાબી બાજુના હાથમાં ધનનો ચરૂ હોય તેમ લાગે છે. યક્ષરાજની નીચે તેમનું વાહન હાથી પણ સ્પષ્ટ દેખાય છે. ડાબી બાજુની યક્ષિણીની મૂર્તિ અંબિકાદેવીની છે. કારણ કે તેણીના જમણા હાથમાં આમ્રફળ છે. તથા ડાબા હાથથી નાનું બાળક પકડીને ખોળામાં બેસાડેલું દેખાય છે. અને તેણીની નીચે તેણીનું વાહન સિંહ પણ શિલ્પાએ રજુ કરેલું છે. સિંહ તથા ધર્મચક્રની નીચેના ભાગમાં વચમાં એક તથા બન્ને બાજુએ બબેના બે ઝુમખાની ચાર ચાર આકૃતિઓ મળી નવગ્રહોની કુલ નવ આકૃતિઓ શિલ્પીએ રજુ કરેલી છે. નવગ્રહોની નીચે મૂર્તિ જેના ઉપર અદ્ધર રાખેલી છે, તે ધાતુના ચાર પાયાઓ પૈકીના બે પાયાઓ છે. આ પ્રમાણેના વર્ણનવાળ મૂર્તિને આગળને ભાગ છે. મૂર્તિના પાછળના ભાગનું વર્ણન – મૂર્તિના પાછળના ભાગમાં સૌથી નીચે મુનિને અદ્ધર રાખનાર બે પાયાઓ છે. તે સિવાય ખાસ મહત્ત્વનો પાંચ લીટીવાળા પ્રભુના મસ્તકના પાછળના ઉપરના ભાગમાં પડીમાત્રીવાળે ના લેખ છે, જે આ પ્રમાણે છે – ૧ જુઓ ચાલુ વર્ષના “શ્રી જૈન સત્ય પ્રકાશના દીપોત્સવી અંકમાં છપાયેલ “બારમા સૈકા પહેલાંની પ્રાચીન ધાતુપ્રતિમાઓ” શીર્ષક મારે લેખ. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 'ક ૮] ‘સિદ્ધસેનદિવકરાચાય ગચ્છના ઉલ્લેખ (१) श्री नागेंद्रकुले (૨) શ્રી સિદ્ધસેનલિયા [−] (૩) રાષાયા છે. [−] (४) म्माछुप्ताभ्यां कारिता (૧) સંવત ૨૦૮૬ । આ પ્રમાણેનો, જેમાં સિદ્ધસેનદિવાકરાચાર્ય ગચ્છનો ઉલ્લેખ કરેલા હેાય એવા, પુરાવા હજુસુધી બીજે કાઈ ઠેકાણે ઉપલબ્ધ થયા હોય તેવું મારા જાણવામાં આવ્યું નથી. આ આ ઉપરથી આપણને એક નવા વિચાર પણ ઉદ્ભવે છે કે આવા તે કેટલાયે ગસ્કોનુ નામેાનિશાન કરાલ કાળના પંજામાં આવીને લુપ્ત થઈ ગયું હશે. બીજી સંવત ૧૦૮૬ સુધી તા સિદ્ધસેનદિવાકરાચાર્ય ગચ્છ હસ્તિમાં હતા તે વાત નિઃશંક રીતે નિશ્ચિત થાય છે. વળી સિદ્ધસેન દિવાકર નાગેદ્રકુલમાં થયા ડાવાને પુરાવા પણ આ લેખ પૂરા પાડે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir . [ ૪૩૫ ] આ લેખવાળી મૂતિ જ્યારે મે જોઈ ત્યારે તેના ઉપર કાટના થનાયર નમી ગયા હતા. મને પેાતાને જો પ્રાચીન ધાતુ પ્રતિમાને અભ્યાસ ફરવાની આદત ન હાત હું માનું છું કે આ લેખ ખીન્ન... કેટલાંય વર્ષો સુધી અજ્ઞાત જ રહેત. મને જોતાંની સાથે જ જણાઈ આવ્યું કે આ પ્રતિમા પ્રાચીન છે અને તે લગભગ દસમા, અગિયારમા સૈકાની હોવી જોઇએ. આથી મે' પ્રતિમા ઉઠાવીને હાથમાં લીધી અને તેની પાછળ જોયું તે થાડા અસ્પષ્ટ અક્ષરો દેખાયા. આ અક્ષરે। દેખતાંની સાથે જ મારી સાથે જૈન ડીરેકટરીના કામકાજ માટે આવેલા મિ. મનસુખલાલ ભાયચંદભાઇને તેના અક્ષરા સાફ કરવા કહ્યું. લગભગ ત્રણ કલાકની મહેનત પછી તેના અક્ષરા વહેંચાવા લાગ્યા અને અક્ષરે વાંચતાંની સાથેજ મને પ્રાપ્ત થયેલા આ અમૂલ્ય લેખ માટે મને અનહદ આનંદ થયો. અંતમાં આશા રાખુ છું કે મારા આ લેખ જૈન ઇતિહાસના એક મહત્ત્વના અકાડા પૂરા પાડશે, અને જૈન શ્રમણ સ'સ્કૃતિના અભ્યાસીએ અને સંશોધકેા આગળ એક વિચારણીય મુદ્દો ઉપસ્થિત કરશે. For Private And Personal Use Only પ્રાન્ત-અહીં ખાસ કરીને પૂજ્ય મુનિમહારાન્તને એટલી વિનતી કરવી યોગ્ય ધારું છું કે તેઓશ્રી પોતાના વિહાર દરમ્યાન, જૈન સમાજ તરફથી મોટા ભાગે ઉપેક્ષિત થએલી, આવી ધાતુપ્રતિમાઓના લેખાની નોંધ કરે અને એમ કરીને જૈન ઇતિહાસના મહત્ત્વના અકાડાએ પૂરા પાડવાના મહત્ત્વના કાર્યને સંપાદન કરે ! ૧ અહીં કૌંસમાં જે અા આપ્યા છે તે પ્રતિમાની ઉપરના લેખની તે તે પંક્તિને સૂચવે છે, Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાવાલના અમ્બાજીના મંદિરની માલિકી અંગેનો સિરોહીના જિલ્લા મેજીસ્ટ્રેટનો ચુકાદો જાવલમાં જેનો હસ્તકના અંબિકા દેવીને મંદિરમાં તા. ૨૦–૩–૪ર ના દિવસે દસ-અગિયાર વાગ્યાના સુમારે કેટલાક સનાતની કહેવાતા માણસોએ ઘુસી જઈને શ્રીનેમિનાથ પ્રભુની મૂર્તિ ખંડિત કરી વગેરે જે દુર્ઘટનાઓ બની, તે સંબંધી એક નેધ “શ્રી જેન સત્ય પ્રકાશના ગયા–સાતમા અંકમાં અમે પ્રગટ કરી છે. તા. ૨૦-૩-૪૨ ના દિવસે આ ઘટના બની તેના ફક્ત બે દિવસ પહેલાં જ, સિરોહી રાજ્યના જિલ્લા મેજીસ્ટ્રેટે આ અંબિકાના મંદિરની માલિકી અંગે જે ફેંસલે આપ્યો હતોજેમાં જૈન મહાજનની માલિકીને સંપૂર્ણ સ્વીકાર કરવામાં આવ્યો છે, તેની મૂળ (હિન્દી ભાષાની) નકલ તેમજ તેને ગુજરાતી ભાષામાં સાર જનતાની જાણ માટે અમે અહીં આપીએ છીએ. તંત્રી, बनाम –મૂળ ચુકાદરવાર ન કાર્ચત જનારી રંજ્ઞાસ G.S. Apte Esqr. M.A.. LL.B. કિરિટ સેનિટ સિરોદી વાજે તા. ૨૮–૩–૪૨ मुस्तगीस मुलजिमान श्रीसरकार जरिये (१) पंच महाजनान जैन जावाल सबइन्सपेक्टर पुलिस बरलूठ (२) पंच वैष्णव जावाल ગુમ લેર ૨૪૪–૧૪૫–૧૪૬ ના. . यह मामला जेर दफा १४४-१४५-१४६ जा. फौ. थांना बरलूट की तरफ से अदालत हाजा में ता. २०-१-४२ को जरिये रिपोर्ट इस लिए भेजा गया, के जावाल में अम्बावजी का मन्दिर है जो वैष्णवान का होना कहा जाता है. वो जैनलोग खुद को कहते हैं. अम्बावजी का दर्शन तीन माह से जैनोंने बन्द किया है. उस वक्त से नाइत्तफाकी इनमें हुई व नकजे अमन का अन्देशा हुआ बलके तीन जरायम भी इसके मुताल्लिक हुए. ताः १५-१-४२ को काउ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] સિહના જિલ્લા મેજીસ્ટ્રેટને ચુકાદો [४३७ . . . . .. . .. न्सिल का हुक्म नं. ३६ P. जारी किया गया व उसके बमुजिब ताः १८ जनवरी को वैष्णव लोग दर्शन अम्बावजी का लेने को आये. उस वक्त महाजनों ने वैष्णव ढेडों पर हुमला किया, जिससे वैष्णवों में बहुत अशान्ति हुई वो मजमा इकट्ठा हो रहा है. बलवा होनेका अन्देशा है. लिहाजा दफा १४४-१४५-१४६ जा. फौ. के माफिक कार्रवाई की जावे व रिसीवर कायम की जावे व हक मन्दिर अम्बावजी का किसका है यह तसफिया किया जावे । रिपोर्ट सबइन्सपेक्टर वसूल होने पर सबइन्सपेक्टर का बयान कलमबन्द किया गया । बयानात तहरीरी-अम्बावजी के मन्दिर के हक हकूक बाबद जैन महाजनान की तरफसे बयान तहरीरी पेश हुआ । वैष्णवों की तरफ से पेश नहीं हुआ. दो तरफा बयानात गवाहन के कलमबन्द कीये गये जिनमें वैष्णवान की तरफ से हवा वो ठाकुर मेघसिंहजी साहेब जावाल व अचला सोमपुरा ब्राह्मण वो महाजनांन की तरफ से सांकलचंद वो अचला सुनार यह पेश हुए। मामले हाजा में जैन महाजनांन की तरफ से बहुत कुछ तहरीरी शहादत व गवाहान पेश करने के लिए कह गया, मगर दोनों पार्टीज को यह वक्तन फ वक्तन हिदायत की गई के यह मामला सिर्फ जेर दफा १४५-१४८ जा. फो. पाया जाता है. लिहाजा जो मन्दिर मजकूर का कबजा या हकूक पुलिस की तरफ से रिपोर्ट होनेके पेटतर को तीन माह में भोगवट में होंगे, उसका सबूत लिया जायगा । और सबूत नहीं लिया जायगा. लिहाजा सबूत सिर्फ इस हद तक ही लिया गया. यह बात हदा भी गवाह वैष्णवान मानता है, के गये दशहरे से यानि सितम्बर आखिर के इस तरफ अम्बावजी के मन्दिर का कवजा जैन महाजनान का है । बलकि यह बात भी साबित है के--अम्बावजी का पूजा-पाठ गुजिकता तीन माह में जैन महाजनान की तरफ से ही कीया गया है। जिस बाबत गवाह अचला सुनार महाजनान की तरफसे पेश हुआ है जो खुद वैष्णव है वह कहता है. बलके रोकड '९८ के कार्तिक सुद १ पंच महाजनान जावाल की नकल Ex. १५ पेश हुई है, जिससे पाया जाता है कि २० । पूजारी को तनखा अम्बावजी वो आदेश्वरजी की पूजा की दी गई है । जो राबल ओटा को दी गई । इस बाः रियासत सिरोही स्टेट काउन्सिल का हुक्म ताः १६-१-४२ का सादिर हुवा था जिसमें यह हुक्म हुआ था के वैष्णव लोगों की अम्बावजी मजकुर के दर्शनकी रुकावट न हो। For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [४७८] શ્રી જેને સત્ય પ્રકાશ [१५७ सिर्फ इनमें जो अछूत जाती है वह मन्दिर के अन्दर नहीं जा सकेंगे । ता. १८-१-४२ को इसी तरह वैष्णवानने अम्बाजीका दर्शन किया। मगर चन्द ढेडोंने जो अछूत जात में शुमार हैं व अम्बावजी के आसपास जो लोह के सलिये का कम्पाउन्ड हैं, उस कम्पाउन्ड के पहले हिस्से के अन्दर जाकर दर्शन लेनेकी कोशिश करने लगे, जो महाजनान की तरफ से रोका गया व इस पर झगडा हुआ । वैष्णवान की तरफ से जो जावाल ठाकुर का बयान कलमबन्द कीया गया है उससे व जैन महाजनान का गवाह अचलो सुनार के बयान से यह बात साफ जाहिर है कि वैष्णवान अम्बावजी का दर्शन करने आते हैं । सिर्फ जो अछूत जात है वह कणिये के कम्पाउन्ड के कतई बाहर से दर्शन करती है. ठाकुर जावाल ने अपने बयान के आखिर हिस्से में फिर यह कहा है के कणीये के अन्दर वो वाघ के पीछे से ढेड दर्शन करते थे. वाघ जिस जगह होना कहा गया है वह जगह EX. A. के नकशे में हमने बतलाई है मगर अब वहां वाघ नहीं है। ताः ८-२--४२ को व फिर आज इस तरह दो दफा हमने मौके को मुआयना कीया. जो वैष्णवान की तरफ से यह कहा गया है, के ढेड लोग या अछेप कणिये के पहिले कम्पाउन्ड में जाकर दर्शन करती थी, यह हम सही नहीं समझते. इसलिए के यह ही लोग इस कम्पाउन्ड के दो हिस्से करते हैं व कहते हैं के सिर्फ कणिये के पीट लगाकर दर्शन करते हैं, आगे कदम को कदम नहीं जा सकते । बयान अचला सुनार हम बिलकुल सही समझते हैं । पुलिस की रिपोर्ट ताः २०--१-४२ को अदालत हाजा में आई उसके तीन रोज पेशतर याने ताः १८ को वैष्णवान ने अम्बावजी का दर्शन किया जिसमें महाजनों की मंजूरी थी, बलके कोई एतराज नहीं कीया. पहले दिखलाए माफिक सिर्फ कणिये के कम्पाउन्ड के पहेले हिस्से में ढेंडों के जानेसे झगडा हुआ लिाः। ब मुजिब दफा १४५-१४८ जा. फो. हम यह करार देते हैं कि अम्बावजी के मन्दिर का कबजा वो पूजा का हक जैन महाजनों का है । वैष्णवान सिर्फ अम्बावजी के दर्शन कर सकते हैं । वैष्णवान में जो अछेप लोग हैं वह मौजूदा तार के कम्पाउन्ड के बाहर से ही दर्शन कर सकेंगे । नकशे ए. में हमने यह कणीये का कम्पाउन्ड लाल पेन्सिल से मार्क किया है । उसके अन्दर वैष्णव अछेप नहीं जा सकेंगे । निज जूते भी कोई For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] સિરોહીના જિલ્લા મેજીસ્ટ્રેટને ચુકાદો [૪૩] वैष्णबान इस कम्पाउन्ड के अन्दर नहीं ले जावें । यह हुक्म जबतक कोई नाराज फरीक अगर इस हुक्म से कोई अदालत दीवानी में और किस्म का हक साबित न करे व हुक्म न लेवे वहांतक कायम रहेगा । ऊपर का दर्शन का मतलब सिर्फ यह है कि अम्बिका को आंखो से देखना व हाथ जोडना यानी नमस्कार करना. इसमें पूजा व फूल चढाना वीः दाखिल नहीं है. ता. सन सदर (Sd.) G. S. Apte તા. ૨૮–૩–૪૨ દિઃ ઃ શિરોહી. मुः जाचाल જિલ્લા મેજીસ્ટ્રેટે આપેલો ચુકાદો -[ તેને સાર ] પ્રારંભિક વિગતો સિહના જિલ્લા મેજીસ્ટ્રેટે આપેલ ઉપર મુજબના ફેસલામાં પ્રારંભમાં આ કેસ કેવી રીતે થયો તેની વિગત આપવામાં આવી છે, જે સંક્ષેપમાં આ પ્રમાણે છે. ફરિયાદી આરોપીઓ રાજ્ય તરફથી બલુના (૧) જાવાલનું જન મહાજન પચ પિોલીસ સબ ઈન્સ્પેકટર (૨) જાવાલનું વૈષ્ણવ પંચ તા. ર૦-૧-૧૯૪૨ ના દિવસે બરસુઠના પોલીસ સબ ઈન્સ્પેકટરે આ કિટમાં રિપોર્ટ મોકલીને જણાવ્યું કે જાવાલમાં અંબાજીના મંદિરની બાબતમાં જેના અને વિષ્ણુ વચ્ચે મતભેદ ઊભું થવાના કારણે અશાંતિ ઉત્પન્ન થવાને ભય છે. તેથી ફ. ક. ૧૪૪, ૧૪૫, ૧૪૬ ને અમલ કરે જોઈએ, રીસીવર કાયમ કરવા જોઈએ અને અંબાજીના મંદિર ઉપર કોને હક છે એનો નિર્ણય કરે જઈ એ. સબ ઈન્સ્પેકટરને ઉપરની મતલબને રિપોર્ટ મળ્યા પછી, કેટે સબઈન્સ્પેકટરનું નિવેદન લીધું. જૈન મહાજનોનું બયાન પણ સેંધવામાં આવ્યું. ઉષ્ણ તરફથી કોઈ હાજર રહ્યું નથી. વૈષ્ણવે અને જેન–બન્નેના સાક્ષીઓની જુબાની લેવામાં આવી. વૈષ્ણવ તરફથી હટા, જાવાલના ઠાકર મેવસિંહજી અને અચલા સોમપુરા બ્રાહ્મણની જુબાની લેવામાં આવી અને જૈન મહાજને તરફથી સાંકળચંદ અને અચલા સનીની જુબાની લેવાઈ. ( ૧ આ “પ્રારંભિક વિગતો” તરીકે જે લખાણ આપ્યું છે તે ફેંસલામાંના લખાણને આધારે સારરૂપ આપ્યું છે. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૦]. શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ | મહાજને બીજા પુરાવાઓ અને સાક્ષીઓ રજુ કરવા કહ્યું, પણ આ ફરિયાદ કે. ક. ૧૭૫-૧૮૮ મુજબ થયેલ હોવાથી, પોલીસ ખાતાએ આ દાવે દાખલ કર્યો તેના ત્રણ મહિના પહેલાં એ મંદિર કેના કબજામાં હતું એટલા પુરતા જ પુરાવાઓ લેવામાં આવશે, એમ કહેવામાં આવ્યું. સાક્ષીઓની જુબાનીઓ અને બીજા પુરાવાથી એ પુરવાર થયું છે કે એ સમય દરમ્યાન એ મંદિરને વહીવટ અને કબજે જૈન મહાજનના હાથમાં હતે. આ પછી આ ચુકાદામાં વિષ્ણુના દર્શન કરવાના હક સંબંધી અને અછૂત વૈષ્ણએ કયાં રહીને દર્શન કરવા વગેરે સંબંધી ચર્ચા કરવામાં આવી છે અને તે અંગે સ્ટેટ કાઉન્સીલના તા. ૧૬-૧-ર ના હુકમને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. પિલીસે તા. ર૦-૧-૪૨ ના દિવસે કેટમાં રિપોર્ટ મોકલ્યા તે પહેલાં તા. ૧૮-૧-૪૨ ને દિવસે વૈષ્ણએ અંબાજીના દર્શન કર્યા હતાં અને તે માટે મહાજને મંજુરી આપી હતી એટલું જ નહીં બલકે તેમણે કઈ પ્રકારની નાખુશી નહતી બતાવી. જ્યારે હેડ કે કણિયાના કમ્પાઉન્ડના પહેલા ભાગમાં દાખલ થઈ ગયા ત્યારે ઝગડે થયે.-વગેરે હકીક્ત આપી છે. ચુકાદામાં કરેલા હુકમ આથી કે, ક, ૧૪પ-૧૪૮ મુજબ અમે એ ફેંસલે આપીએ છીએ કે અંબાજીના મંદિરને કબજે અને પૂજાને હકક જૈન મહાજનેને છે. વૈષ્ણો ફકત અંબાજીનાં દર્શન કરી શકે છે. વિષ્ણમાં જે અસ્પૃશ્ય લેક છે તેઓ, અત્યારે હયાત છે તે તારના કમ્પાઉન્ડની બહારથી જ દર્શન કરી શકશે. નકશા એ’માં અમે આ કણિયાનું કમ્પાઉન્ડ લાલ પેન્સીલથી દેરી બતાવ્યું છે. એની અંદર અસ્પૃશ્યો નહીં જઈ શકે. વૈષ્ણવો પોતાના જોડા પણ આ કમ્પાઉન્ડની અંદર ન લઈ જાય, જ્યાં સુધી કેઇ પક્ષકાર દીવાની કેટમાં આ ફેંસલાથી જુદી રીતે પિતાનાં હકક સાબિત ન કરે અને તે મુજબ ફેંસલો ન લે ત્યાં સુધી આ ફેંસલો કાયમ રહેશે. ઉપર લખેલ વૈષ્ણએ કરવાના) દર્શનનો અર્થ એ છે કે અંબિકાને 'કેવળ આંખોથી જેવી અને હાથ જોડવા એટલે કે નમસ્કાર કરવા આમાં પૂજા અને ફળ ચઢાવવા વગેરેનો સમાવેશ થતો નથી.” - આ ફેંસલે તા. ૧૮-૩-૪રના દિવસે સિરોહીના જિલ્લા મેજીસ્ટ્રેટ મિ. . s. Apte એ આપ્યો છે. ૨ આ “ચુકાદામાં કરેલ હુકમ–તરીકે જે લખાણ આપ્યું છે તે મૂળ ચુકાદાના છેલ્લા ભાગમાં કરવામાં આવેલ હુકમનું અક્ષરશઃ ભાષાન્તર છે. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર પ્રતિષ્ઠા (૧) ભવાનીગંજ (માળવા, ઝાલાવાડ સ્ટે.) માં ફાગણ સુદ ૧૦ ના દિવસે નવીન જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય મુનિ મહારાજ શ્રી ધર્મસાગરજી મહારાજ ત્યાં પધાર્યા હતા. (૨) જોધપુરમાં ભરૂબાગમાં ફાગણ સુદ ત્રીજના દિવસે નવા જિનમંદિરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ આદિની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા. (૩) સાવરકુંડલા (કાઠીયાવાડ) માં ફાગણ સુદિ ૫ ના દિવસે શ્રી સુમતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી સુમતિવિજયજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા. (૪) રાજપરા (કાઠિયાવાડ)માં ફાગણ સુદ પને દિવસે જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા. (૫) ગોધરામાં ફાગણ સુદિ ૩ ના દિવસે શ્રી શાંતિનાથ પ્રભુ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજ તથા પૂજ્ય મુનિમહારાજ શ્રી હેમસાગરજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા. (૬) લીંબડીમાં ફાગણ સુદ ત્રીજના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભકતસૂરિજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા. (૭) માંડેણું (મારવાડ)માં ફાગણ સુદ ૫ ના દિવસે જિનમંદિરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી કલ્યાણવિજયજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા. (૮) મજેરા (મેવાડ) માં ફાગણ સુદિ ૧૦ ના દિવસે શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય પંન્યાસજી મહારાજશ્રી હિમ્મતવિજયજીગણિ આદિ ત્યાં પધાર્યા હતા. | (૯) પાળિયાદ (કાઠિયાવાડ) માં ફાગણ સુદિ ૩ ના દિવસે શ્રી શાંતિનાગ પ્રભુ આદિન પ્રવેશ કરવામાં આવ્યો. (૧૦) અજિત ગામ (મારવાડ)માં ફાગણ વદિ ૧ના દિવસે નવા જિનમંદિરમાં શ્રી અજિતનાથ પ્રભુ આદિને પ્રવેશ કરવામાં આવ્યો. આ પ્રસંગે પૂજ્ય પંન્યાસજી મહારાજશ્રી નવીનવિજયજી ગણિ આદિ ત્યાં પધાર્યા હતા. (૧૧) બાંગરેડ (મેવાડ)માં ફાગણ શુદિ ૧૦ના દિવસે શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયગંભીરસૂરિજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા. (૧૨) વડોદરામાં ફાગણ શુદિ ૩ના દિવસે શ્રી દાદા પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં શ્રી For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ . નેમિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજ્યલલિતસૂરિજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા. (૧૩) કરન્દી તીર્થમાં મહાસુદિ રના દિવસે જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજય પંન્યાસજી મહારાજ શ્રી મંગલવિજયજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા. (૧૪) તેનાલી ગામ(આ%)માં મહા શુદિ ૬ના જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. (૧૫) સદરિયા (મારવાડ)માં ફાગણ શુદિ ૫ના દિવસે શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય તીન્દ્રસુરિજી મહારાજ આદિ ત્યાં પધાર્યા હતા. દીક્ષા (૧) ખેડલા (પાલનપુર)માં ફાગણ શુદિ ૩ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કીર્તિસાગરસૂરિજી મહારાજે ભાઈશ્રી નગીનદાસ ઉજાલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. સુભદ્રસાગરજી રાખીને તેમને પોતાના શિષ્ય બનાવ્યા. (૨) ધીણોજમાં ફાગણ શુદિ ૩ના દિવસે પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી. ચરણવિજ્યજી મહારાજે જુના ડીસાના રહીશ શા વરધીલાલ છગનલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. વિદ્યાનંદ વિજ્યજી રાખીને તેમને પોતાના શિષ્ય બનાવ્યા. (૩) ગોધરામાં ફાગણ સુદ ૩ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજે ઉજજૈનનિવાસ ભાઈશ્રી ભુરાલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. ભવ્યપ્રવિજ્યજી રાખીને તેમને પૂજ્ય મુનિરાજ શ્રી ધુરંધરવિજયજીના શિષ્ય બનાવ્યા. (૪-૫) લીંબડીમાં ફાગણ સુદિ ૫ ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભક્તિસૂરિજી મહારાજે લીંબડી નિવાસી ભાઈશ્રી કેશવલાલભાઈને તથા સિહરનિવાસી ભાઈ શ્રી મોહનલાલભાઈને દીક્ષા આપી. બન્ને દીક્ષિતોનાં નામ અનુક્રમે મુ. શ્રી. કુસુમવિજયજી તથા મુ. શ્રી. માનવિજ્યજી રાખીને તેમને અનુક્રમે પિતાના તેમજ પૂજ્ય મુનિ મહારાજશ્રી રંજનવિજયજીના શિષ્ય બનાવ્યા. | (૬) ચૂણેલમાં ફાગણ વદિ ૧૧ ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસુરિજી મહારાજે એક ભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. દેવપ્રવિજયજી રાખીને તેમને પૂજ્ય મુનિમહારાજશ્રી દેવવિજયજી મહારાજના શિષ્ય બનાવવામાં આવ્યા. (૭) દુન્દાડા (મારવાડ)માં ફાગણ વદિ ૭ ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજે બીકાનેર નિવાસી ભાઈશ્રી પન્નાલાલજી બરડીઆને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. નિરંજનવિજ્યજી રાખીને તેમને પિતાના શિષ્ય બનાવ્યા. (૮) બજાણામાં ફાગણ વદિ ૧૦ ના દિવસે પૂજ્ય મુનિ મહારાજ શ્રી. કૃપાચંદ્રજી મહારાજે ભીંસરા (કચ્છ)ના રહીશ ભાઈશ્રી શામજીભાઈ વેલજી સાવલાને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. વિનોદચંદ્રજી રાખીને તેમને પૂજ્ય મુનિમહારાજશ્રી બાલચંદ્રજીને શિષ્ય બનાવવામાં આવ્યા. (૯) ગડબડા ગામમાં પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભાવવિજયજી મહારાજે પાવઠાના રહીશ ભાઈશ્રી માણેકલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. જ્ઞાનવિજયજી ખાને તેમને પોતાના શિષ્ય બનાવ્યા. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાળધમ (૧) નવાવાસ (કચ્છ) માં પૂજ્ય મુનિમહારાજ શ્રી દીપચંદજી મહારાજ કાળધર્મ પામ્યા. | (૨) રૂગનાથપુર (માનભૂમ જિલ્લા)માં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી. મંગળવિજયજી મહારાજ, જેઓ ત્યાંની સરાક જાતિના ઉદ્ધારનું કાર્ય કરતા હતા તે, ફાગણ સુદિ ૧૪ ની રાત્રે કાળધર્મ પામ્યા. સંઘ— - (૧) ભાવનગરથી ફાગણ વદિ ૭ ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભક્તિસૂરિજી મહારાજના ઉપદેશથી ભાવનગરનિવાસી શેઠે ઘડભાઈ રામજીએ તીર્થાધિરાજ શત્રુ'જયનો છરી પાળતા સંધ કાઢયો. સંધ ચત્ર સુદિ ૧ ના દિવસે સિદ્ધગિરિ પહોંચ્યા. | (૨) ચિલદર (મારવાડ) થી શેઠ માનાજી રામાજીના સુપુત્રો શેઠ પુનમચંદજી આદિએ પૂજ્ય પંન્યાસી મહારાજ શ્રી કંચનવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી સિદ્ધાચળ તીર્થના છરી પાળતા સંધ કાઢયો. સંધનું પ્રમાણુ ફાગણ સુદિ ૪ ના દિવસે કરવામાં આવ્યું. (૩) અંજાર (કચ્છ) થી શેઠ શ્રી રાધવજી પાશવીરનાં વિધવા ધર્મ પત્ની શ્રીમતી સોનુબાઈએ, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકનકસૂરિજી મહારાજના સદુપદેશથી શ્રી ભદ્રેશ્વર તીર્થને છરીપાળતા સંધ કાઢયે. સંધનું પ્રમાણુ ફાગણ સુદિ ૬ ના દિવસે થયું, તૈયાર છે, આજે જ મગાવે.. શ્રી જૈન સત્ય પ્રકાશ ’ની બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા વર્ષની પાકી તથા કાચી ફાઈલે. મૂલ્ય દરેકના-પાકીના અઢી રૂપિયા, કાચીના બે રૂપિયા. શ્રી મહાવીર નિર્વાણ વિરોષાંક-ભ. મહાવીરસ્વામીના જીવન સંબંધી લેખાથી સભર ૩૨૮ પાનાંને અંક. મૂલ્ય છ આના [ ટપાલ ખર્ચના એક આને વધુ ] શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક-ભ. મહાવીર સ્વામી પછીનાં ૧૦૦૦ વર્ષના જૈન ઇતિહાસથી સભર અંક. મૂલ્ય-એક રૂપિયો. ક્રમાંક ૪૩મા જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક. મૂલ્ય ચાર આના. કમાંક ૪પમા-કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી લેખેથી સમૃદ્ધ અંકે. મૂલ્ય—ત્રણ આના. લખેશ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઇની વાડી : ધીકાંટા, અમદાવાદ. For Private And Personal use only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. B. 8801. mnnnnnnnnnnnnn આજે જ મંગાવા શ્રી જૈન સત્ય પ્રકાશનો - ત્રીજો વિશેષાંક દી પો સ વી-એ ક rarensnennennenenenenenererinnenemmenenenenerenner ૨૫ર પાનાંના દળદાર અને સચિત્ર આ વિશેષાંકમાં વીર નિર્વાણ સ'. ૧૦૦૦થી વીર નિર્વાણુ સ. 1700 સુધીનાં 700 વર્ષના જૈન ઇતિહાસને લગતી વિવિધ વિષયની સામગ્રી આપવામાં આવી છે. તેમજ અનેક ચિત્રોથી એ કને સુશોભિત બનાવવામાં આવ્યા છે. દરેક જૈન ઘરમાં આ એક અવશ્ય હોવા જોઇએ. છૂટક મૂલ્ય-સવા રૂપિયા.. એ રૂપિયા ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક બનનારને આ અક ચાલુ અંક તરીકે અપાય છે. -: લખે :શ્રી જૈનધ મ" સત્ય પ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડ઼ી, ધીમાંટા અમદાવાદ, ' '' C = "0" / menennnnnnnnnnnnnn For Private And Personal Use Only