Book Title: Jain Dharm Vikas Book 01 Ank 02
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
Catalog link: https://jainqq.org/explore/522502/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ जैनंजापन शासन liluri | [ દ્વિતિયાંક. પુસ્તક ૧ લું. ] શુક્લ પ્રતિપદા : માગશીર્ષ, વીર સંવત ૨૪૬૭. - 02 /0 0 ડિ. 3 શ્રીમદ્ પંચા:૨વિષ્યજીમહારેજ. તંત્રી : પ્રકાશક લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહ. ભેગીલાલ સાંકળચંદ શેઠ Page #2 -------------------------------------------------------------------------- ________________ ડીસેમ્બર સને ૧૯૪૦ જૈન ધર્મ વિકાસ. વીર સં. ૨૪૬૭ વિય. તિથી વાર ૫૪ * પ9 * * e ૭૦ પંચાંગ. વિષય-દર્શન. માર્ગશીર્ષ, વિ. સં. ૧૯૯૭. વદ ૧૨ ક્ષય લેખક. પૃષ્ઠ ધર્મવિકાસી સુમન-કાવ્ય.] મુનિશ્રી હેમેન્દ્રસાગરજી. સામાજિક ભાષા. તંત્રીસ્થાનેથી. પર ધર્મ–આબાદીમાં એકયનું સ્થાન. પં. શ્રી. કલ્યાણવિજયજી, ૩] સામ. મંગળ સમક્ષેત્રદા-સરમવૃત્તિ. પં. શ્રી. કલ્યાણુવિમળજી. ૫૬ ૫ બુધ પર્યુષણકી લેટ-નો જવાબ. મુનિશ્રી પ્રેમવિમળજી. ૭ શુક્ર | ૬. ચૌમાસીચૌદશ અને દિનગણત્રી. પં. શ્રી કલ્યાણવિજયજી. ૮ શનિ . ઢંઢણકુમાર. [ વાર્તા ] વીરબાલ” રવિ ! ૧ સમ| ૯ चारित्रको महत्ता। मुनिश्री अशोकविजयजी ૧૧/મંગળ|| वास्तविकसुख कहां है? मुनिश्री भद्रानंदविजयजी ૧૨ બુધ | विरोधो मित्रों के प्रति- मुनिश्री अशोकविजयजी ૧૭ ગુરૂ I સાહિત્યને માંડવે— ૧૫ શનિ ૧૪ નામાવલિ. ચિતોડ જિર્ણોદ્ધારમાં મળેલી રકમની યાદી વર્તમાન. રસોમ || આ. શ્રી. સાગરાનંદસૂરિજીનો તાર. હોટ, સુધારે. મંગળ ૧૭| એ પાનું તપગગચ્છની માન્યતાનું છે ! પં. કલ્યાણવિજયજી ટા. પૃ. ૪ ૪ બુધ ૧૮ પણ ગુરૂ ૧૯ ઉ| શુક્ર ર૧. સુદ ૧૧ મંગળ મૌનએકાદશી. વદ ૮ રવી. શ્રી. વીરવિજયજી મ. ની ” શનિ ર | | રવિ ૨૨ સુદ ૧૫ શનિ રહિણી. સ્વર્ગ વાસતિથિ. વદ ૬ શુક્ર શ્રી મુળચંદજી મ. ની ૧-મંગળ ર૪ વદ ૧૦ મંગળ પોષદશમી શ્રી પાર્શ્વસ્વર્ગવાસ તિથિ નાથપ્રભુજન્મ. ૧૭ ગુરૂ ર વદ ૧૨ બુધ શ્રી પાર્શ્વ પ્રભુનું દિક્ષા સ્થા ૧ શુક્ર ર ૭ ૦) શનિ ર | ચંદ્રપ્રભુનું જન્મકલ્યાણક ७४ ૭૭ ૮૦ કે | સામર ૩ી. ૧૧ બુધ ર * ડીસેમ્બર અર દ્વારા વિજયનીતિસૂરિ જેન પુસ્તકાલય, ગાંધીરોડ, અમદાવાદ, ઠ$ $'s >is 1 ]] jછે. Page #3 -------------------------------------------------------------------------- ________________ જનધર્મવિકાસ. 1 અંક ૨ જે શુકલા પ્રતિપદ : માર્ગશીર્ષ, સં. ૧૯૯૭. ધર્મવિકાસી સુમન. રચયિતા. મુનિ હેમેન્દ્રસાગર વિશ્વઉદ્યાન બહેલી રહ્યું પુષ્પલતાવલીઓ કયું પુષ્પ દીલ રીઝવશે? કયું સુમન આત્માનંદે ડોલાવશે, આત્મદેવ? માલતી, શિરીષ, ગુલાબ કે ચંપ? જાઈ, કેતકી કે મસ્ત મેગરે? પુષ્પ પરિમલ પમરાવી આકર્ષે સર્વને, નાસિકા રીઝે ને નેત્ર પ્રફુલ્લે. ક્યાં ભાવ જેડશે, આત્મદેવ? વિશ્વોદ્યાનમાં નથી સરખાં સર્વ કુલડાં, વિધવિધ રંગતે ભર્યા. વિધવિધ સુરભિયુક્ત છે કુસુમે, સર્વદા ઓછાવત્તાં આકર્ષક. ગુલાબમાં દષ્ટિ કરે છે, મુજ, આત્મન્ ? ના, ના, કેમ ઠરે ત્યાં નયને? નથી અલ્પ પણ તૃપ્તિ, ત્યાં નયનને કે હૃદયને. પુષ્પ તે એવુંજ ચાહું જે, અન્યને કરે ઘેલાં છતાં સ્વયંનિલે પ. સુમધુર, સુકમળ, સુમનહર, સુલલિત, સુગુણાલંકૃત, સુરેખ, Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વિકાસ. સુગંધિત, સુડેળ, સુધમી, નિહાળ્યાં વિદ્યાનનાં સર્વે કુલડાં. પણ મન ઠર્યું છે એકજ પુપે, નિલેપ છે જે સાધુવર સમું, અતુલિત, અવર્ણનિય, અદ્ભુત, જુલે છે આત્માનંદે એક સરખું, રખ્ય સવરના અંતરે रे पभिनीपत्र ! भवच्चरित्रं, चित्रं प्रतीमो वयमत्र किंचित्त्वं पङ्कजन्मापि, यदच्छभावादपि स्पृशस्यम्बु न पङ्कसङ्गी જલમાં વસેને જલ ન ભીંજવે, ગમે છે ચિત્તને એ રમ્ય સુમન કમળ. મને તે ગમે છે કમળજ; કારણ? કારણ કર્યું, સાધુજન ! ધર્મદેશના અર્ધનાર તિર્થંકરદેવ વિચરે નવ સુવર્ણકમળે; કેવળીજને વિરાજે કમળાસને ને વિકસાવે ભવિજનનાં આત્મકમળ. સ્થાન પામો વીતરાગદેવ એ વિકાસિત હૃદયકમળે. અહર્નિશ ધ્યાન હો નવપદનું એ જ્ઞાનકિરણે વિકસિત આત્મકમળે. હંસ સમાં જ્ઞાનીજને તે સદા આનંદ પામે ધર્મરૂપી કમલાકરે પ્રાણીમાત્ર ધરે હૃદયકમળ, છતાં અધખીલ્યાં રહે કેઈકનાં ધર્મના પૂર્ણ પ્રકાશના અભાવે. ને સંપૂર્ણ વિકસે છે કેઈક, ભાગ્યવંત ધર્મવિકાસવાંછુઓનાં, દેષારેપણથી આલ્હાદ ન પામે તેજ-હર્ષપ્રેમી રમ્ય કમળ, Page #5 -------------------------------------------------------------------------- ________________ ધર્મવિકાસી સુમન. વિકસે તે આલ્હાદ અપે અણુવિકસ્યાં ન આલ્હાદ અપે. અથવા ન આહાદ પામે છે તીર્થકરે, પૂર્વધરે, ગણુધરેને, આચાર્યોએ આદર્યા મહાપ્રયાસ કવિજનેએ અલંકાયુક્તભાવે આલેખે. અધ્યાત્મિકેએ અજબભાવે ગાયે, એવો ધર્મવિકાસ અર્પી દિવ્યાનંદ પ્રત્યેક ભવ્યના હદયકમળમાં. વિભુનું મુખડું વર્ણવ્યું કમળ સરખું. જ્ઞાનપિપાસુ વિદ્વજને ભ્રમર સમ બની આવે એ સુખદર્શને. ગુણગાહી ભ્રમરે આવે પણ પોતે રહે અડગ, વિરાગી નિર્વિકારી, નિર્મોહી એવું કર્યું એ કમળ. પુષ્પ પસંદગીના પ્રત્યુત્તરે ગમે સુરમ્ય, સુકોમળ, સુમધુર, સુરંગી સુમન કમળ. | વસંતતિલકા. હે જ્ઞાનસૂર્ય! તુજ તે અખંડ ભાસે. ને આત્મપદ્ય સુભ ધર્મવિકાસ વાસે ખીલે વિકાસ ધરતું અતિ રમ્યભાવે. નિલેપ બોધ જગમાનવને સુણાવે. + એક મુમુક્ષુ જતિષીએ પુછેલા પ્રશ્નને પ્રત્યુત્તર Page #6 -------------------------------------------------------------------------- ________________ પર જૈન ધર્મ વિકાસ. Bronnon | સામાજિક ભાષા. vwvvvvvvvv તંત્રી સ્થાનેથી– સમાજસેવાના ઝંડાધારી ભાવનાશીલ લેખકને વાણીસંયમ કેળવે અતિ જરૂર છે. વણતેને એકાદ શબ્દ થુંકની માફક જગતને ખોળે ઉછળી પડે છે, એની સેવાભાવના સ્વપ્નવત્ બની–કલહનાં બી રેતી ચર્ચાના કળણમાં હડસેલતી જાય છે. જેને સમાજમાં ભાષા સમિતિની નિશા' અસ્તિત્વમાં છે છતાં ભાષાઉરચારમાં થઈ ગયેલી, થઈ રહેલી વાસ્તવ વિષમ પરિસ્થિતિ એજ આશાના ભાગ્ય જેવું આ લખવા પ્રેરી રહી છે. એક સુંવાળો ભ્રમ ઉપસ્થિત થયે છે કે, અમુક વ્યક્તિ વિધી માર્ગે જતી હોય તો તે પડકાર આપવાથી આપણું માનીતા પથે વહે છે, પણ આ માન્યતા આદ્યયુગથી મિથ્યા ઠરતી અનુભવમાંથી પાઠ લેનાર માનવીઓ પ્રત્યક્ષ કરી શકશે. પુરાતનયુગમાં શાસ્ત્રવિવાદને નામે જેન, બૌદ્ધ અને બ્રાહ્મણોએ વાગ. . યુધ્ધ કર્યા છે. એ જગની હારજીતનાં પરિણામ જોઈએ તો ભાષાકલાનાં જાદુ અને પ્રતિજ્ઞાબદ્ધતાના અપવાદ બાદ કરતાં છેષ અને અહંતાના આઘાતે સિવાય અન્ય નીપજી શક્યાં નથી. તવારીખ આટલો પ્રકાશ એ સુંવાળા ભ્રમ પર પાથરી જાય છે. મતભેદ ! સત્યની પાછળ માશુક બની માનવી મંથન કરે છે, ને નવરંગી સત્ય એને નુતન પ્રકાશ અર્પણ કરે છે. માનવીએ પ્રકાશ-વિશ્વ સમક્ષ રજુ કરે છે ને જગતનાં માનવીઓ એ સત્યની પીછાનો પ્રયત્ન કર્યા પહેલાં એ નુતનરંગી સત્યથી ભડકી ચમકી ઉઠે છે–વિરોધ દાખવે છે, અને અસત્ય ઠેરવવા ચર્ચામાં ઉતરે છે. સત્યશોધક માનવી આ ચર્ચાના સવાલ જવાબમાં સંડોવાય છે, તે એની સત્યશોધ અટકી પડે છે–પ્રગતિદ્વારનાં કમાડ બંધ થઈ જાય છે, અને જે મૌન બની સમાજની સાથે અલા લે છે, તે એ એકલે, અટુલે બની જાય છે. આ એકલતા–એ કલહમાં મધ્યસ્થ રહી સત્યપ્રચાર કરવાના જિજ્ઞાસુને ભાષાકલા એ સાફલ્યની ચાવી છે. સાથે સાથે આટલું તો સેંધી લેવું જરૂરી છે કે માનવહદયમાં સત્ય પ્રત્યેની આશક્તા અસ્તિત્વમાં હશે ત્યાં લગી મતભેદ અજર અમર છે. કેઈપણ સુક્ષમ વિચારણામાં માથું ન મારનારને મતભેદ હોતા નથી, પણ જ્યાં સુમતા દાખલ થઈ કે, અભિપ્રાય ભેદ ખડા થાય છે. એજ નથી બતાવતાં કે અભિપ્રાયભેદ એજ સત્યના આકર્ષણની પ્રતિતિ છે ! મહત્વની વાત તો એ છે કે. એ દષ્ટિબિંદુને પરસ્પર સમજતાં સાથે સાથે એ સત્યના સહુ ભેખધારીઓની શક્તિ એક કાર્યપ્રવાહમાં વહેવા દેવી. Page #7 -------------------------------------------------------------------------- ________________ = = સામાજિક ભાષા. વ્યક્તિને ભાડશો મા ! કેઈ વ્યક્તિના પ્રકાશન પામેલા વિચાર સામે આપણું દષ્ટિબિંદુ રજુ કરવું બીન જરૂરી નથી. કેટલીક વાર તે એ સામેની વ્યક્તિને પણ ઉપકારી થઈ પડે છે, પણ એ રજુઆતમાં સામેની વ્યક્તિ પર પ્રહાર કરવા એ સામેની વ્યક્તિ, સમાજ અને આપણને એમ કે માટે હિતાવહ નથી. ભિન્ન અભિપ્રાય ધરાવે એટલા જ ખાતર વ્યક્તિ પર અસત્યપ્રચારનો આક્ષેપ મુકે એ કેઈને અધિકાર ન હોઈ શકે. પ્રતિપક્ષ તરીકે સામાની દલીલના, મંતવ્યના યુતિપુર:સર ભુક્કા બોલાવે. ભાષાકલાથી સામી વ્યક્તિના વક્તવ્યની સમાજપર અસર થતી અટકાવી શકાય. આ બધું આદરણીય છે, પણ ભાંડણનીતિ ચલાવી સામાને ચુપ કરે, આબરૂ પર હાથ નાંખી સમાજમાંથી ઉડાવી દે, ચિતરફથી. દબાણ લાવી બેહાલ કરી મુકે એ સમાજતંદુરસ્તીનાં ઘાતક પગલાં છે. સામેની વ્યક્તિને આપણું દષ્ટિબિંદુ ગ્રહણ કરાવવું જ એ ઝનુન જતું કરવું જોઈએ. આ ઝનુન, આ સત્યની પણ અહંતા બીજાને પામર લેખી પછાડવા પ્રવર્તે છે. આ તુચ્છભાવ દુશ્મનાવટ ખડી કરે છે. સમાજસેવા એકબાજુ રહી સમાજરણાંગણ ખડું થાય છે. જનતામાં આ વિદ્વાન વિદ્વાન, લેખક લેખક વચ્ચેના અખાડા જોતાં હાસ્ય અને ખેદની સાથે નફરત પેદા થાય છે. સમાજ કલેવરને આ કુસંપથી અકેડે અંકેડે જુદો થઈ જાય છે. સમાજસેવાના ધ્વજધારીઓ આમ સમાજને નિષ્પાણતા અપે છે. સમાજ સેવકેના પાપે હડધુત થઈ ચુંથાય છે. જનતા વિશાળ છે. ભાષાકલાને ખીલવી માનવ હૃદયને ખેંચી શકીએ તે સાચા દષ્ટિબિંદુને પ્રચાર કરવામાં સામેની વ્યક્તિને ખરાબ કરવાની શી જરૂરત હોઈ શકે એ સમજાતું નથી. આ ઝનુનમાં તે માનવજીવનની કનિષ્ટકક્ષા–પાશવતા, હિંસાને પડઘે સંભળાય છે. ભાષાવાણીને સમાજસેવાની ભાવનાથી ઉપ ગ કરનાર માનવી આ ભૂમિકાને સૂફમ વિચાર કરી, ભાષાકલાને જીવનસાફત્યની કલા લેખે અપનાવી લે. | કઈ વ્યક્તિ કે વર્ગને સંબોધન કરવાને અમારે હેતુ નથી. આગેકુચમાં આ પ્રકાશ અમારે પથ ઉજાળે એવી આશા છે. લેખકે આ દષ્ટિબિંદુ અપનાવી લે એવી આરજુ છે. દાન અને સ્થાપિત આર્થિકબળની અથી પત્રઆવરદા દીધું હોય તોયે એ ગૃહમાં પડી રહ્યા નિપ્રાણુ માનવકલેવરની બેદબ અર્પે છે. મહાકાલ ! એ નિમ્પ્રાણુતા કરતાં તે મૃત્યુને છેલ્લે ડુસકે લવવા દેજે કે – “હણે ના પાપી, દ્વિગુણ બનશે પાપ જગનાં, લડે પાપ સામે વિમળ દિલના ગુપ્ત બળથી. પ્રભુ સાક્ષીધારી, હૃદયભવને, શાંત મનડે, પ્રતિ વેષી કે, હિત ચહી લડે પાપ મટશે. ત્રિમૂતિ” સુન્દરમ Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વિ. ધર્મ આબાદીમાં ઐકચનું સ્થાન. લે-૫. શ્રી કલ્યાણવિજયજી મહારાજ - તિર્થંકરદેવોએ ધર્મપ્રરૂપણા કરી જગતપર પ્રસારેલી આપણે દેખીએ છીએ. ધર્મની આબાદી ખાતર અનેક સિદ્ધાંતો અને નિયમો પણ રજુ કરેલા જોઈ શકાય છે. રાજ્યતંત્ર કાયદા, કલમોના નિયમથી ચાલતું દ્રષ્ટિગોચર થાય છે. અને એ કલમો નિયમને આશ્રય લઈ વકીલો, બેરીબ્દો બારીકીથી, પિતાના અસીલને ગુન્હાના આરોપમાંથી બચાવી લે છે. તેમ જૈનસિદ્ધારૂપી ઝરણુથી આત્માને ઓતપ્રોત બનાવી તેની મલીનતાને એ સિદ્ધાંત -નિયમના પાલનથી નાબુદ કરી કેટલાય માનવાત્માઓ ધન્ય બની ગયા છે-બની જતા આપણે જોઈએ છીએ. : - કાયદાની ચાવી ન્યાયાધિશના હાથમાં સોંપેલી છે. ન્યાયાધિશ એ ચાવીને ઉપયોગ કરી ગુન્હેગારને સજા યા નિર્દોષિતા આપે છે. તેમ સિદ્ધાંતના ફેટનનું કાર્ય આચાર્ય દેવોને સુપરત કરવામાં આવ્યું છે. મુમુક્ષુ આત્માઓ એ ઉપકારી આચાર્યદેવોના પ્રેર્યા સિદ્ધાંતનું અંજન કરી, પ્રકાશ મેળવી મુક્તિ મેળવે છે. આત્માના ક્રમિકવિકાસ પ્રમાણે એ માત્રા હોય છે. ને માનવી એનું સેવન કરી ઈષ્ટસિદ્ધિ મેળવે છે. જનઅનુયાયી જીનશબ્દથી સિદ્ધ છે. જિન શબ્દ રાગદ્વેષને મુક્ત કરાવનાર છે. રાગદ્વેષ રહિત તેજ જિન કહેવાય છે. આવા જિન શબ્દનું અનુકરણ કરવા જૈન શબ્દ રચાયેલો છે. જૈન શબ્દની રચનામાં રાચનારાઓના હૃદયમાં રાગદ્વેષને નાબુદ કરવાની ભાવના દિનપ્રતિદિન પ્રફુલિત થતી હોય એમ શાસ્ત્રદ્રષ્ટિએ જાણી શકાય. અને આંતરિક દ્રષ્ટિએ જોઈએ તે એમ જ હોવું ઘટે. વીસમી સદીના વિષમય જમાનાની ગંભીર અસર આપણને લાગી હોય તેમ ઠેષાત્રિમાં આપણે આજે એકતાન થઈ રહેલા છીએ. સંઘનું બંધારણ પણ આ ઠેષાગ્નિની રેલથી તણાઈ જતું, ઢીલું થઈ ગયેલું અનુભવાય છે. વીસમી સદીના આજના વિશાળ જગતમાં જૈન કેમ વિભાગમાં વહેંચાઈ રહી છે. એ જઈ પ્રજાસમૂહ પણ આઘાત પ્રત્યાઘાત અનુભવે છે. મતમતાંતરને કલહ જૈન શબ્દની મહત્તાને નાબુદ કરી રહ્યા છે.–રાગદ્વેષની પુષ્ટી કરી રહ્યો છે-અને સંગઠ્ઠન બલને શેકી રહ્યો છે. આ કલહ પોતે જ તિર્થંકરદેવોની આજ્ઞાની અવજ્ઞા નથી ?-અકયની સાંકળને એ નથી તોડી રહ્યો? સમાજની એથી અપકીર્તિ નથી થતી?–શું એ આપણને આરાધક ભાવમાંથી વિરાધક ભાવમાં નથી લઈ જતા ? એ આપણી બુદ્ધિની વિશાળતાને આવરી સંકુચિત નથી કરતા? આમ આ મતમતાંતરના કલહવામળે જૈનશાસને અધઃપતનમાં ઓછું નથી ધકેલ્યું. તેને વિચાર કરાય છે કે આજના પ્રશ્નો આપસમાં સમજી લેવાનું સુરતમાં આંદોલન જાગે, પણ વિચાર હીનદશામાં આગળ ધપે જવાય છે. જૈન શબ્દને એ લાજમ નથી. જૈનશાસનનું સત્વ જે ચારણું પેઠે ચળાઈ કહ્યું છે તે જૈન શબ્દને કેમ યથાર્થ બનાવી શકશે? Page #9 -------------------------------------------------------------------------- ________________ ધર્મ આબાદીમાં એજ્યનું સ્થાન ૫૫ તિર્થંકરદેવોના જીવનમાંથી પ્રેરણા મેળવનાર ભાવ સૂચવે એ રીતે જૈન શબ્દની ઉપત્તિ અને પિષણ થયાં છે. અને ત્યારથી એ શબ્દ વિશ્વમાં તરતે થયો છે. એ શબ્દ ફુલને આ વીશમી સદીમાં જનતા ટળ કરે એવી રીતે રાગદ્વેષરૂપી ગરમીથી કરમાવી રહ્યા છીએ. એ શબ્દનું જાણે મહત્વ જ આજે ભુલાઈ ગયું છે. એવો ભાસ થઈ રહ્યો છે. આજકાલ વીશ વર્ષના ગાળામાં આપણે અમ્રતા અને આબાદીને નાબુદ કરવા જાણે કમ્મર કસીને બાંધી હોય એવી સ્થિતિ ઉભી થઈ છે. ક્રમશઃ મતભેદની ઉત્પત્તિ, અને તેને અંગેને કલહ વિકસિત થઈ રહ્યો છે. આ મતભેદોમાંથી પ્રગટેલા મનભેદેએ શહેરેશહેર અને ગામડે ગામડાં ને કુટુંબ કુટુંબને પ્રજાળી દીધાં છે. આપણાં ધર્મની સાચી ધગશ હોત તે આપણે એ ઝાળને વધતી અટકાવવા વહેલા તનતોડ જહેમતમાં પડ્યા હોત. ધર્મની ધગશમાં સ્વાર્થભાવ ત્યજવો ઘટે, આત્મપરિણતિનું આરાધન કરવું જોઈએ, એક્ય વગરતો ઘડીભર ચાલે જ નહિ, આત્મપ્રશંસાને બદલે મૌનમાં જ રાચવાનું હોય, દેવ-ગુરૂ-ધર્મને અપવાદ બોલાય એવું એક પગલું ન ભરાય, સ્વપરની દયા ભાવ ધર્મની ધગશમાં સદાયે જાગતું હોય, તે ધગશ સદાય એકયના શિખરે વસી ધર્મની આબાદી વધારવા કેશીશ કરે. સમાજને અકય વિહોણે કરવો એટલે એના પ્રાણ હરી લેવા. આમાં ગમે એટલી અન્ય દલીલ છતાં કયાંક ચુક તો જરૂર થાય છે જ. સ્વમાનને નામે કલહને વિતંડાવાદ ઉભો થાય એમાં સમાજહિત તો નથી જ નથી. આ બધાએ વિચાર કરતાં કોઈ પણ રીતે કલહને નાબુદ કરાવવા મારા મુરબ્બીઓ જે તૈયાર થશે તે જ અજ્યતાની આબાદી જળવાઈ રહેશે. ઐકયતા તેજ ધર્મનું ઝનુન છે, અકયતા તેજ મહાવીરને સિદ્ધાંત છે, ઐકયતામાં સગદ્વેષ રહેવા પામતો નથી, એકતા વગર એક બીજાના ખંડનમાં ભાગ લેવાય છે. સમાજને પેપર દ્વારા જે સિદ્ધાંતો આપવા જોઈએ તે આપણું છાસવારાના ઝઘડાના પ્રતાપે આપી શક્તા નથી. સમાજને સિદ્ધાંતને બોધપાઠ આપવો એ જ આપણું સાર્થકતા છે. આપણું ફરજ આવી નજીવી લાઈનમાં ગુમાવવા કોશીશ કરવી તે તે મને વાસ્તવિક નથી લાગતું. વાસ્તે ફરીફરીને લખવું પડે છે કે આપણું અગ્રગણ્ય જ આ વાતને ફેંસલો કેમ ન કરી શકે? તેઓના જ ઉપર આ ભાર કેમ લાદવ ન જાઈએ. વાસ્તે તે ભાર તેના ઉપર ઉપર છોડી આપણે બીજા કાર્યમાં ગુંથાઈએ તો જ લાભ આપી શકીએ. ઈલમ. ગ્રાહક બંધુઓનેમાસિકના લવાજમના ભેટબુક્ના પિષ્ટ ખર્ચ સાથે રૂા. ૨-૬- મોકલનારને– આચાર્યશ્રી નીતિસૂરીશ્વરજી જીવનચરિત્ર (સંસ્કૃત પૃ. ૪૭૬). પ્રશ્નોતર રત્નમાળા (ચિદાનંદજી કૃત હિંદી-ગુજરાતી, ૫. ૧૮• ) એ બન્નેમાંથી ગ્રાહકની પસંદગીનું એક ભેટ આપવામા આવશે ગ્રાહકોએ તે અંગે સ્પષ્ટ લખવું. લખજેનધર્મ વિકાસ ઓફિસ, પદ/૧ રીચીડ, અમદાવાદ. -- Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈનધામ વિકાસ : આ આત્મક્ષેત્રાર–આત્મવૃત્તિ. . આ લેખક:-૫. શ્રી કલ્યાણવિમળજી મહારાજ ? ? ? %A3%83%88%%%a1% વૃત્તિ, જિજ્ઞાસા, ઈચ્છા, ભાવના એ આત્માની વિભાવિક જ્ઞાનદશા છે. જગતની કોઈપણ જડપદાર્થની સ્વરૂપસ્થિતિ તે રૂપ ઉપર આત્માની વિભાવિક જ્ઞાનદશા બનવાથી થવાથી આત્મા ત્યાંજ અમુક કાલપર્યત, અમુક રસપૂર્વક સ્થિતિ કરે છે ત્યાંથી તે પદાર્થની સ્થિતિરૂપ કાલ, વણ રસ, શબ્દ, સ્પર્શ, સ્થિતિ ફરવાથી આત્માની અજ્ઞાનરૂપ પ્રકૃતિ પણ ફરે છે, ત્યાં પણ મૂળ જ્ઞાન એમ સ્પષ્ટપણે અનુભવ કરે છે. એટલે આત્મા એકવમાંથી હેતભાવને અનુભવ કરે છે. દૈતભાવનાના અનુભવથી સુખદુઃખ, ગમવા ન ગમવાની, શાંતિ અશાંતિની, શેઠાઈ લુચ્ચાઈની, ભલમનસાઈ-અભલમનસાઈની, વિનયઅવિનયની વિગેરે આવી અનેક પ્રવૃત્તિઓ કરી પિતાની મુળ સ્થિતિમાં ભાગ પાડે છે. મુળ સુખમાંથી બહાર ઉપગ જતાં પિતાની શાંતિ–પિતાનું સુખ-ઐશ્વર્ય ગુમાવી પરાધીન સુખની પછવાડે ગુલામી કરવા દોડે છે, જેથી પિતાના અને પરના માની લીધેલા મૌલિક હક્કને નુકશાન પહોંચાડે છે. આથી માયા કરી જીવનપથ ઉકેલવા નિરંતર પ્રયત્નશીલ રહે છે, જેના છેવટને પરિણામરૂપ આત્માને જ્યારે આ જડ પદાર્થોને વિયોગ થવાનું બને છે. ત્યારે સર્વ પ્રકૃતિએ તેના જ્ઞાનપ્રદેશ ઉપર ચડી તેને તે રૂપ બનાવી લઈ જાય છે. ત્યાં પાછે તે જ સ્થિતિમાં નિમગ્ન બની તે કાર્ય પુરૂં કરે છે. ત્યાંથી ફરી પાછો બીજી સ્થિતિમાં,–આમ અનંતકાળથી પિતાનું પરભાવમાં નિરંતર વહન કર્યા કરે છે. છતાં તે સુખના કે દુઃખના પારને પામી શકતા નથી. આથી જ આવી સ્થિતિને સંપૂર્ણ અનુભવ કરી મહાજ્ઞાની પુરૂષોએ પ્રથમની પ્રકૃતિના કાર્યને વેગ ન મળે તેવું જ્ઞાન–સમજણપાકી અગ્નિરૂપ ચેતના જગાડી પ્રકૃતિરૂપ કર્મને બાળવા કહ્યું છે. આથી તેની દશા સમભાવી ઉદાસીન બને છે. અને સર્વવૃત્તિનું કેન્દ્ર આત્મક્ષેત્રાકાર બની સર્વ પદાર્થોને અવકાશ સંગમ થવા છતાં તેનું આકર્ષણ ન થતાં માત્ર સંગ પુરો થતાં સુધી તેનું જ્ઞાનેસ્થિર કરી સુખને જ અનુભવે છે. પછી ભલેને જડતા વિદ્વ૬ ભાવને સંયોગ હોય. છતાં પણ મુળમાં જ સુખસ્થિતિ હોવાથી મુકતભાવમાં જ રહે છે. આ મોક્ષનું પ્રથમ સોપન-પગથિયું. આમ સ્થિતિ વધતાં સર્વથી સર્વકાળથી એક જ જ્ઞાનમાં રહેવાથી સંબંધીપણું છુટતાં મુકત સ્થિતિમાં આત્મા નિરંતર વાસ કરે છે. આવી આત્મક્ષેત્રાકાર–આત્મવૃત્તિ કરવા માટે પુરૂષાર્થ કરો એ જે માનવજીવનનું પ્રથમ કર્તવ્ય છે.–સર્વોચ્ચ સાફલ્યપણું છે. પ્રભુ સર્વને આવો પુરૂષાર્થ સદેદિત ચાલુ રાખવા અખુટ અક્ષય બળ સમર્પો એ જ હદયેચ્છા. Page #11 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણકી ભેટીને જવાબ પ૭ મેટ એનો જવાબ. (રાયસાહેબ શ્રી કૃષ્ણલાલજીની માન્યતાઓનું અવલેક્ન) લેખક–મુનિરાજશ્રી પ્રેમવિમળજી મહારાજ, રાયસાહેબ કૃષ્ણલાલજી બાફણાએ પર્યુષણકી ભેટ” નામક હિંદી પુસ્તિકા બહાર પાડી, જનધર્મ સામે આક્ષેપ કરીને પોતાનાં મન્ત સિદ્ધકરવા પ્રયત કર્યો છે. એથી ભારી દિલગીરી થાય છે. નિષ્પક્ષ દષ્ટિએ શ્રીકૃષ્ણલાલજીએ હિંદુશાસ્ત્રોનું અવલેકન કર્યું હોત તો કદાપી આ દુઃખદ પ્રસંગ ઉભું થાત નહિ. જૈનધર્મીઓ પ્લેટફોર્મ ઉપર, લેખે અને પુસ્તકમાં જૈનધર્મની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવાના જે પ્રયાસ કરે છે, તેની ગ્યાયેગ્યતા માટે માત્ર હિંદશાસ્ત્રો જેવાં જ બસ થઈ પડશે. આટલું જોઈ લેવાય તો, શ્રીકૃષ્ણલાલજીને ઉદ્વેગ અનુભવવાની જરૂર રહે નહિ. શ્રી મહાદેવજી સ્વપતી પાર્વતિજી સમક્ષ કર્થ છે – 'ते कीदृशाः किमाहारा, महादेव निगद्यतां । दंडकंबलसंयुक्ता-अजलोम प्रमार्जनाः ॥२॥ गृह्णन्ति शुद्धमाहारं, शास्त्रदृष्ट्या चरंति च । तुंबीफलकरा भिक्षा-भोजिनः श्वेतवाससः॥ न कुर्वन्ति कदा कोपं, दयां कुवैति जंतुषु ॥३॥ मुक्तिकारणधर्माय, पापनिकंदनाय च । अवतारः कृतोऽमीषां, मया देवि युगेयुगे ॥४॥ पद्मपुराणे અર્થ – દેવી. દંડ કંબલ સહિત, ઉનના રજોહરણવાળા, શુદ્ધ આહારને ગ્રહણ કરનારા, અને શાસ્ત્રાનુસાર વર્તનારા, તરપર્ણસુંબીફલ રાખનારા, ભિક્ષાભેજન કરવાવાળા અને વેતવસ્ત્રોવાળા એવા જૈનમુનિઓ કદાપી ક્રોધ કરતા નથી. અને જે ઉપર હંમેશ દયા કરે છે. તેને અવતાર મેં દરેક યુગમાં મુક્તિના કારણે ધર્મને ફેલાવો કરવા માટે અને પાપનું નિકંદન કરવા માટે કરેલો છે–પદ્મપુરાણ. ) આ ઉપરાંત दशभिभोजितैर्वि-प्रैर्यत् कृतं जायते फलम् । अर्हद्भक्तस्य तदाने, जायते तत्फलं कलौ ॥ છે મહામારત વિરાટપર્વ, મગાય રૂપ મો. ૪૨ / (કલીયુગમાં દશ બ્રાહ્મણને ભેજન દેવાથી જે ફલ થાય છે, તેટલું અરિહંતના એકભકતને દાન આપવાથી થાય છે–મહાભારતમાં ) Page #12 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જેને ધર્મ વિકાસ प्रथमं ऋषभो देवो, जैनधर्मप्रवर्तकः। एकादश-सहस्राणि, शिष्याणां धारितो मुनिः जैनधर्मस्य विस्तारं करोति जगतितले॥ બીમારપુગેમ રૂ, ઋો. ૨૨ (પ્રથમ રાષભદેવ જૈનધર્મ પ્રવર્તાવનાર અગીયાર હજાર શિવે સાથે જૈનધર્મને જગતમાં પ્રવર્તાવે છે–શ્રીમાલપુરાણ) - रैवतादौ जिनो नेमिः, युगादिविमलाचले। ऋषीणामाश्रमादेव, मुक्तिमार्गस्य कारणम् ॥ . प्रभासपुराणे (રૈવતાચલ (ગીરનાર) નામના પર્વતમાં નેમીનાથ નામવાળા જનદેવ અને વિમળાચળ ઉપર યુગાદિદેવ આદીશ્વરપ્રભુ ઋષિઓના આશ્રમથી મુક્તિમાર્ગના કારણરૂપ છે.) હિંદુશાસ્ત્રોમાં ચારવેદ-રૂશ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ છે કે જેને સર્વહિંદુઓ સર્વશ્રેષ્ઠ માને છે–મનાવે છે. એ વેદે પૈકી યજુર્વેદ અ. ૨૫, મંત્ર ૧૯ માં જણાવે છે કે – पशुरिन्द्रमाहुरितिस्वाहाः॥ उत्त्रातारमिन्द्रं ऋषभं वदंति, अमृतारमिन्द्रं हवे सुगतं सुपार्श्वमिन्द्रं हवे शक्रमजितं तद्वद्धमनं पुरुहुतमिन्द्र माहुरितिस्वाहाः॥ ॐ स्वस्तिनः इन्द्रो वृद्धश्रवाः स्वस्तिनः पुषा विश्ववेदाः बलायु व शुभजातायु ॐ रक्ष रक्ष अरिष्टनेमि स्वाहाः। वामदेव शान्त्यर्थमनुविधीयते सोऽस्माकमरिष्टनेमि स्वाहाः ॥ (રૂષભદેવ પવિત્રને અથવા યજ્ઞ કરનારને, યજ્ઞમાં પશુ જેવા વૈરીને જીતવાવાળા ઈન્દ્રને હું આહુતિ આપું છું, રક્ષા કરવાવાળા શોભાયુક્ત સુપાર્શ્વનાથ ભગવાન જેવા એવા ઈન્દ્રને રૂષભદેવ તથા વર્ધમાન સ્વામિને હું બલિદાન દઉ છું. બહુ ધાનવાળા ઈન્દ્ર કલ્યાણ કરે. દીર્ધાયુ, બલ અને શુભ મંગળ આપો. હે અરિષ્ટનેમિ ભગવાન ! તું રક્ષા કર. વામદેવ શાંતિ માટે થાઓ. જેમ અમે વિધાન કહીએ છીએ તે જ અમારા અરિષ્ટનેમિ છે, તેને અમે બલિદાન દઈએ છીએ. આ પ્રમાણે હિન્દશાસ્ત્રોમાં જૈનધર્મ માટે જે અત્યુત્તમ લખાણ છે. તેથી અવશ્ય સંતોષ થાય છે. જેનલેખકના લેખનથી શ્રીકૃષ્ણલાલજી જેવા જેમને દુઃખ થાય છે. તેમને અમે પુછીએ છીએ કે અઢાર પુરાણુશાસ્ત્રોને આજે ખુદ હિંદુસમાજ શા કારણે સંપૂર્ણપણે સ્વીકારી શકતો નથી ? એ અઢારે પુરાણુમાં પરસ્પર વિસંવાદી લેખન થયું છે. શીવપુરાણના કર્તા વિષ્ણુભગવાનને નિંદે છે. અને સામે વિષ્ણુપુરાણના લેખક, શીવજી–મહાદેવજીને અયોગ્ય મનાવે છે, તે સંબંધી ખુલાસો થવાની જરૂર છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણકી ભેટને જવાબ. વેદગ્રંથ સામે સંશય રજુ કરતાં વેદ વિખ્યાત, વિનાયક વિશ્વનાથજી લખે છે-“હાલના ટાઈમમાં જે ચાર પ્રકારના વેદે દષ્ટગોચર થાય છે. તેમાંથી ફક્ત ૩ વેદોમાંથીજ-યજુર્વેદ, રૂશ્વેદ, સામવેદ-ચારે વેદ સંબંધી કાંઈક જ્ઞાન મળી શકે તેમ છે. અથર્વવેદ તે એક પ્રકારને પરિશિષ્ટ છે. રૂવેદમાં પણ ફક્ત ઉપરોક્ત ત્રણ વેદની જ એકંદરે હકીક્ત લખાયેલ છે. યથા: “અરેનિયનન્યું મેનોપયા થષત્રથી વેલિવિદુષો યાવિ સામાનિ' આ ઉપરાંત મનુભગવાને મનુસ્મૃતિમાં ફરમાવેલ છે કે વાદે ચક્ષણધ્યર્થ ગુજરાક ઢાપા” કહીને ફક્ત ત્રણ વેદનાંજ નામ લખેલ છે. છતાં આજે ચાર વેદેને માનવામાં આવે છે. વેદને હિંદુઓ ઈશ્વરપ્રણિત માને છે. ત્યારે ન્યાયદર્શનના કર્તા ગૌતમજી તેને ઈશ્વર પ્રણિત માનવા તૈયાર નથી. તેને પૌરુષેય-પુરૂષકૃતજ માને છે. વેદપાઠથીજ સાબીત થાય છે કે વૈદિક રૂષિએજ વેદપ્રણેતા છે. વૈદિસૂત્રોમાં તે પ્રણેતા રૂષિઓનાં નામ વિદ્યમાન છે. તે રૂષિઓએ અનેક પ્રકારના છંદમાં તેંત્ર વગેરે બનાવી દેવતાઓની સ્તુતિઓ અને પ્રાર્થના કરેલ છે. તે સર્વસ્તુતિઓ તેઓએ પોતાની જાત અને સુખને માટે અભિષ્ટ સાધન માટે કરેલ છે. તે જ વેદમાં લખેલ છે કે. ‘અર્થ રચંતુ ષ દેવતા છોમિય ધાન' જેને પાછળથી સંસ્કૃત કવિઓએ ગણેશ, દુર્ગા, શીવ, વિષ્ણુ, સૂર્ય આદિની સ્તુતિઓથી સંપૂર્ણ સ્તોત્ર બનાવેલ છે. તે જ પ્રમાણે અગ્નિ, સેમ, વરૂણુ, સવિતા, ઈન્દ્ર આદિનાં પરિપૂર્ણ સ્તોત્ર વૈદિકરૂષિઓએ બનાવેલ છે. વિચારવાની વસ્તુ એ છે કે, વૈદિકરૂષિએ મંત્રદ્રષ્ટા હોવાથી ગબેલથી ઇશ્વર તરફથી વૈદિક મંત્ર પ્રાપ્ત કરેલ છે તેવું માનનારાઓએ એ વસ્તુ પણ જરૂર વિચારવી પડશે કે, તેજ સૂત્રોમાં તેજ રૂષિઓની ખુદની દશા બતાવનારી બીના શી રીતે આવવા પામી હશે? રૂદના કેઈ રૂષિ કુવામાં પડતાં ત્યાંજ પડ્યા રહીને સ્વર્ગ અને પૃથ્વીની સ્તુતિ કરી રહેલ છે. કેઈ ઈન્દ્રને કહે છે કે, તમે અમારા શત્રુને સંહાર કરે. કેઈ સવિતાને પ્રાર્થના કરે છે કે અમારી બુદ્ધિમાં વૃદ્ધિ કરે, કઈ પુષ્કળ ગાયોની માગણી કરે છે, કેઈ પુષ્કળ પુત્રની માગણી કરે છે, કેઈ સર્વ જંગલે, હળ, દુદંભી ઉપર મંત્ર રચના કરી રહ્યા છે. કેઈ નદીઓને સારી બેટી કહી કહે છે કે તે અમને આગળ વધવામાં અંતરાય કરે છે. કોઈ સ્થાને માંસાદિ ઉલ્લેખ છે, કઈ જગ્યાએ સુરા અને ધુત (જુગાર) ની નેંધ છે. રૂક્વેદના સાતમા મંડલમાં તે એક સ્થાને એક રૂષિએ ભારે દિલ્લગી કરી છે. સોમપાન કર્યા બાદ વેદપાઠરત બ્રાહ્મણોના વેદધ્વનીને એ પિતે વરસાવનાર મેકેની સાથે સરખાવે છે, એ સર્વ બીના વેદ ઈશ્વરપ્રણિત નહિ હોવાની સુચનારૂપ છે. ઈશ્વરને ગાય, ભેંસ, પુત્ર, કલત્ર, દુધ, દહીં માગવાની કઈ જરૂરત હોતી નથી. આ સર્વે બીના રૂટ સંબંધી છે. પરંતુ યજુર્વેદની પણ Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વિકાસ સાથે તેવી જ દશા છે. બાકી સામવેદના થોડા મંત્ર સિવાય બાકીના દરેક મંત્રો રૂદમાંથી લીધેલા છે. અથર્વવેદમાં ફક્ત મારણ, મોહન, ઉચ્ચાટન અને વશીકરણે આદિ મંત્રોથીજ પરિપૂર્ણ છે. સ્ત્રીઓને વશ કરવા માટે અને જુગારમાં જીતવા સંબંધી મંત્રો એમાં લખાયેલ છે. આથી જરૂર સમજાય છે કે, જ્યાં ઈશ્વર કદાપી જુગાર રમે નહિ, સ્ત્રીસંગ કરે નહિ, તેમ કરવા બીજાને લેશ માત્ર પ્રેરણા કરે નહિ, ત્યાં તેજ વેદેને ઈશ્વરપ્રણિત માનવા તે ખરેખર ઈશ્વરનેજ બદનામ કરવા બરાબર છે. અવશ્ય તે વેદે ઈશ્વરપ્રણિત નથી પણ પુરૂષ કૃતજ મનાય તેમ છે. જે સ્વરૂપમાં આજે વેદગ્રંથે દેખાય છે તે પણ અસલ સ્વરૂપમાં નથી જ. હાલના વેદગ્રંથોના ર્તા વેદ વ્યાસજી છે. વ્યાસજીના અગાઉ વૈદિક સ્તોત્રસમૂહ એકસ્થાને એકત્ર હતા. કેમકે આખા સ્તોત્રસમૂહની રચના એકજ વખતે થયેલ નથી, પરંતુ આગળ પાછળ થયેલ છે. તે દરેકના કર્તા જુદા જુદા રૂષિઓ છે. તે સર્વ છુટા પડેલ મંત્રોને કૃષ્ણ દ્વૈપાયને એક પ્રણાલીમાં ગોઠવેલ છે ત્યારથી, વેદગ્રંથની આગળ “સંહિતા' શબ્દ જોડાવા લાગેલ છે. તેને અર્થ એ છે કે, “સમૂહ-જમાવ-એકીકરણ છે. વર્તમાનરૂપમાં વેદપ્રચાર કરવાથી જ બાદરાયણનું નામ વેદવ્યાસ પડેલ છે. તેઓએ સમગ્ર પોતાના ચાર શિને ભણાવેલ છે. જેવૃચ નામને “રૂટ્વેદ ગ્રંથ “લ નામના શિષ્યને, નિગદનામને યજુર્વેદ ગ્રંથ વૈશંપાયન નામે શિષ્યને, છગનામે સામવેદ ગ્રંથ જૈમિનિ નામે શિષ્યને અને અંગિરશી નામે અથર્વવેદગ્રંથ સુમન્ત નામે શિષ્યને ભણવેલ છે. એ પ્રમાણે ચાર વેદનું પિતાના શિષ્યોને નવી પદ્ધતિ પ્રમાણે અધ્યયન કરાવેલ છે. આ રીતે વેદપાઠીઓની સંખ્યા વધતાં વધતાં વેદની અનેટ શાખાઓ બની ગઈ મંત્રોમાં અનેક પાઠભેદ થયા, આમ ઋષિમુનિઓના અનેક શિષ્યો પાઠભેદે અલગ અલગ સ્વમાન્યતા મુજબ પઠન કરતા થઈ ગયા. સામવેદની લગભગ સો શાખાઓ છે. જો કે હાલ તે દરેકના યથાસ્વરૂપ પાઠભેદો મળતા નથી, પણ મળે છે એટલા પરથી પણ ઉપરની વાત સ્પષ્ટ થઈ જાય છે. મંડલ નામે દશ અધ્યાયમાં બનાવેલું. રૂશ્વેદગ્રંથ સર્વથી જુનો છે. ત્યારે કઈ પંદર પ્રકારના વૈદિક છંદેમાં તેની બનાવટ થઈ છે.” –અલ્હાબાદ સરસ્વતી માસિક ભા. ૯ મે અંક ૯ મે દિ’. (ચાલુ—) . Page #15 -------------------------------------------------------------------------- ________________ ف س ف ن ن છે છે કે 5 5. ચોમાસી ચૌદશ અને દિનગણત્રી ચૌમાસી ચૌદશ અને દિનગણત્રી. લે – શ્રી કલ્યાણવિજયજી મહારાજ. અષાડ સુદ ૧૪ થી સંવત્સરી દિન–ભાદ્રપદ સુદ ૪. પચાસ દિવસે, અને સંવત્સરી દિનથી ચૌમાસી ચૌદશ સીત્તેર દિવસે એવું દિનગણત્રોનું માપ સર્વમાન્ય છે. આ દષ્ટિએ ગઈ ચૌદશ ચૌમાસી ચૌદશને માપવામાં આવ્યા હતા તે તિથિચર્ચાને કેટલેય અંશ-કમી થઈ જાત. આ ગણત્રી જનતા સમક્ષ વિગતવાર રજુ કરવામાં આવે છે – પ્રથમ સં. ૧૯૬ અસાડ સુદ ૧૪ ગુરૂવારથી ભાદ્રપદ સુદ ૪-સંવત્સરી દિનના પચાસ દિવસ:અસાડ, સુદ ૧૪ ગુરૂવારથી અ. વદ ૬ ગુરૂવાર સુધી દિ. ૮. વદ ૭ શુક્રવાથી શ્રા. વદ ૧૩ , વદ ૧૪ ) શ્રા. સુદ. ૫ ઇ. શ્રાવણ સુદ ૬ ) શ્રા. સુદ, ૧૩ , 5 સુદ ૧૪ ૫ શ્રા. વદ ૪ દિ. ૭. » વદ ૫ ) શ્રા. વદ ૧૧ , દિ. ૭. ભા. સુદ ૪ , દિ. ૭. કુલ દિવસ ૫૦ આમ સંવત્સરી પ્રતિક્રમણ અસાઢ સુદ ૧૪ થી બરાબર પચાસ દિવસે સમગ્ર સમાજે કરવું. હવે સંવત્સરી દિનથી ચૌમાસી ચૌદશ સુધીના સીત્તેર દિવસ– ભા. સુ.૪ ગુરૂથી ભા. સુ. ૧૧ ગુરૂ દિ ૭ { આ. સુ. ૧૧ શુક થી આ વદ, ગુરૂ દિ.૭ ભા. સુ. ૧૨ શુકથી ભા વ. ૩ , દિ. ૭ આ. વ. ૨ ) થી આ. વ. ૮, દિ. ૭ ભા. વદ ૪, ભા. ૧, ૧૦ ,, દિ. ૭ | આ. વ ૯ , કા. સુદ ૧ , દિ. ૭ ભા. વદ ૧૧ , આ. સુ. ૨ , દિ. ૭ | કા. સુ. ૨ , કા. સુદ ૮ , દિ ૭ આ. સુ ૩ , આ. સુ. ૧૦ , દિ. ૭ | કા. સુ. ૯ , કા. સુ. ૧૪, દિ. ૭ કુલ દિવસ ૭૦. ભાદરવા સુદ ૪ ગુરૂવારને દિવસ. પચાસની ગણત્રીમાં આવી ગયું છે. આમ પચાસ અને સીત્તેર દિવસની ગણત્રીએ ચૌમાસી ચૌદશ ગુરૂવારના દિવસે બરાબર થઈ રહે છે. જ્યારે બુધવારે ચામાસી વૈદશ કરવામાં આ ગણત્રી પચાસ અને ઓગણસીત્તેર દિવસની થાય છે. આ ગણત્રી રજુ કરી ઈના અવળા પ્રચારથી ન દેરાતાં–વિરાધક જેવા શબ્દોની ભાંડણનીતિથી ન જતાં સ્વતંત્ર રીતે વિચારતા થવા નજનતાને અમે આગ્રહ કરી છીએ “વિરાધક જેવા શબ્દને છુટા હાથે પ્રચાર કરનારને એવા શબ્દો મુબારક હો ! . . » વદ ૧૨ , Page #16 -------------------------------------------------------------------------- ________________ જિન ધર્મ વિકાસ. સ્થ લી ભદ્રને વિસ રા ય લ સ વડઢંઢણકુમાર. લેખક-કાલાલ કાલિદાસ લેખક –બાપુલાલ કાલિદાસ સધાણી, “વીરબાલ “પ્રભે! વંદન.” ચારપાંચ યુવાનમુનિઓ ભગવાન નેમને વંદન કરી ઊભા રહ્યા. આ વત્સ! કાંઈ અટાણે ! ” ભગવાને વાત્સલ્યથી આવકારી પુછયું. દેવ! આજે દિવસો થયાં ઢંઢણની સાથે જનાર મુનિને આહાર મળતા નથી. પારખું જેવા અમે પ્રતિદિન એની સાથે જુદા જુદા મુનિઓ ગેચરી ભિક્ષા અર્થે ગયા. પણ ભગવાન ! આશ્ચર્ય કે તેઓને આહાર વિના પાછા ફરી તપશ્ચર્યા કરતી રહે છે.” હા પ્રત્યે ! મારા વાસ્તે સાધકસાથીઓને વેઠવી પડતી મુસીબત, મને ભારી વિમાસણમાં નાંખે છે.” મુનિગણની પછવાડે ઊભેલા યુવાન ઢંઢણના વદન પર એ દુઃખ સ્પષ્ટ વંચાતું હતું. આ દર્દ રેખાએ મુનિજીવનની હરએક કસોટીએ સાવા તત્પર થયેલા સ્વસ્થ ગારવશીલ ચહેરા પર ઉપસતી હતી, કસોટીથી કાયર થયેલી ભાવનાને ત્યાં અંશ હેતે. વત્સ! બેચરી ન મળતાં તપશ્ચર્યા કરવી એ મુનિજીવનમાં સહજ છતાં ગંભીર કટી છે. દંઢણુ! આહાર માટે વસ્તીમાં હું એકલો જાય, એ એક જ હારા બેદને ઇલાજ છે.” ભગવાને ઢંઢણુ સામે કરૂણાદ્રમીટ માંડતાં કહ્યું. દેવ! એ એકલતા, એ અન્નવિરહમાંથી જન્મતું મનદૈબલ્ય જીરવી– વિકાસદર અખંડ રાખી શકું એ આશિર્વાદ આપો” ઢંઢણનાં નયનમાં ભગવાનની વાત્સલ્યભરી મીટે ઝળઝળીયાં આપ્યાં. એ જ્ઞાની નેમના ચરણોમાં ઢળી પડયો. ભગવાન નેમ માથે હાથ મુક્તાં હદયના ઘેરાસ્વરે ઉડેથી બોલ્યા, ઉઠ વત્સ! તું જીતી જઈશ.” એમને એમ પડી રહી ઢંઢણે સ્વસ્થતા મેળવી. ઉઠ, આંસુ લુંછી નાખ્યાં ગૌરવશીલ વદન પર અત્યારે પ્રથમના ખેદને સ્થાને આર્દ્રતા છવાઈ રહી. – પ્રભુને વંદના કરી મુનિગણ યથાસ્થાને પાછો વળે. ભગવાન સાથે ઢંઢણમુનિ ગ્રામ્યનગરપ્રદેશમાં વિચરે છે. મધ્યાન્ડકાળે ભગવાન સહસ્ત્રાંશુ માથે આવતાં એકલા ભિક્ષાન માટે પ્રતિદિન નીકળે છે. એક પ્રહર સમય ઘરઘર જાય છે. એક ઘરમાં જાય છે ને ત્યાં, આગળથી આવી ઉભેલા ભિક્ષુકને જોઈ વળી જાય છે. કેઈ ઘરમાં પગ મુકેને, ગૃહવાસીમાં માત્ર સ્ત્રી Page #17 -------------------------------------------------------------------------- ________________ S ઢંઢણ કુમાર વર્ગને જોઈ પાછા ફરે છે. બચું રહેતું હોય, સ્ત્રી વેણી ગુંથાવતી હેય, કણ વેરાયેલા પડયા હોય, વચ્ચે જાનવર ઉભું હોય ત્યાં ઢંઢણ પાછાં પગલાં ભરે - છે. ધામ' કહીને ઉભા રહે છે, સ્ત્રી વહરાવવા–ભિક્ષા આપવા–આવે છે ને, મુનિજીવનને બાધક બરાક જોઈ પુન: ઘામ ઉચ્ચારી ખાલી ચાલ્યા આવે છે. પ્રહર સમય પુરો થતાં પાછા ફરી ભગવાનની છાયામાં તપશ્ચર્યા સ્વીકારી લે છે. આમ દિવસેને મહિના વીતવા લાગ્યા. મુનિદેહ મુડીમાં રહેલા લેહીને ઓગાળતે ઓગાળતે હાડપીંજરનું રૂપ લેતે ગયે. મને બળ હેય તે આહાર, વિહાર, નિત્યકર્મ ન થઈ શકે એવી સ્થિતિ થઈ ગઈ. પણ ઢંઢણની આત્મત જલતી હતી. કેસેટીમાંથી પસાર થઈ જીવનજંગ જીતી જવાની અખંડ ભાવના દેહયંત્રમાં તેલ પુર્વે જતી હતી ભગવાન નેમના આશિર્વાદમાં ઢંઢણને અચલ શ્રદ્ધા હતી. ખોરાક તે ક્રોધના જવાલામુખીનું ઢાંકણું છે. ઢાંકણું દુર થતાં એ-લાવા જીવન ખાક કરી નાંખે છે. સુધામાં સ્વસ્થતાની કઠિનતા એ રેજને અનુભવ છે. એ સ્વાથ્યને ઘર ઘર થઈ ધામ' ઉચારતાં હોડમાં મુકી રેજ જીતવાનું હતું, સાપને ડંખ વહેરી નિર્વેષ રહેવાનું હતું. જીવન–ભરના નિશ્ચિત અનસન કરતાં થોડાક દિવસની આ અનિશ્ચિતતામાં સ્વાસ્ય ટકાવવું અનંત કઠિન હતું—અને ઢંઢણને એ સાધના જંગ હતે. દ્વારામતીની ઉંચી મહેલાતે રાજમાર્ગ પર ડોકિયું કરતી પીળા પટકાયેલા મેંયે અફસેસ ગુજારતી હતી એની આટઆટલી સમુદ્ધિ, વિશાળ જનસમૂહ ઉંચી ભેખડે વચ્ચે, આશ્વિન–કાર્તિકની ક્ષીણુકાય નદી સમી, મંદમંદ પગલે ચાલી જતી સાધક વ્યક્તિને, થોડુંક અન્ન આપવામાં નિષ્ફળ નીવડે હતે. ઉતાવળથી આગળ વધતા રાજવી કૃષ્ણને આજ ભગવાન નેમપાસેથી પાછા ફરતાં મોડું થવાથી, વધેલી ગરમી અકળાવી રહી હતી. એ અનુભવ વચ્ચે રાજવીની આંખ નગરચોગાનમાં, ધીરે ધીરે સામે આવતી એ વ્યક્તિ પર પડી. ઓળખાણ થઈ. પિતાનું જ સંતાન, ભગવાન નેમને “અધિકો ઢંઢણ ગણત્રીપુર્વક ડગ ભરતી–ગરમીની દરકાર વિના જાણે જીવનસાધનાને સોપાને-પગથિયે–ચતો હતો. ભગવાનના શબ્દો યાદ આવ્યા. કુષ્ણ હૃદયમાં ભાવાવેગ જાગ્યો. પુત્રવાત્સલ્ય અને સાધનાની આસક્તાને સંગમ થયો. હાથીથી હેઠા ઉતરતાં રાજત્વની અહંતા ભૂલી એ પુત્ર–મુનિને ચરણે પડ્યા. ફરી ફરીને વંદના કરી સાતા પુછી. સાથીદારે આશ્ચર્યમાં મુઢ બની ગયા. રાજવીના આ વંદને સામેની અટ્ટાલિકામાં ઉભેલા પુરૂષને મુનિની મહત્તા સમજાવી. ઝડપથી દાદરા ટપકે એ નીચે ઉતર્યો. રાજવી ચાલ્યા ગયા હતા Page #18 -------------------------------------------------------------------------- ________________ જિન ધર્મ વિકાસ મુનિસમીપ આવી નમન કરી, ગોચરી માટે આમંત્રણ આપી આગળ થયે. “ધર્મલાભ” કહી મુનિ ગૃહાંગણે ઉભા. પુરૂષે ભાવપૂર્વક ભિક્ષાપાત્રમાં તાજા નિર્દોષ મેદક ધરી દીધા. નમન કરીને પુરૂષ ઉભે રહ્યોપુન: “ધર્મલાભ” ઉચ્ચારી મુનિ પાછા ફર્યા. : - મુનિહદયમાં અને આનંદ થનગનતે હતો. આજે એની કસટી નિર્દોષ પણે પરિપૂર્ણ થતી હતી. એ આનંદ મોદકની સુવાસનો નહિ, પણ જીવનજંગની એક છતને શાંતિશ્વાસ હતે. અને છતાંય એ મુનિ વિવેકદષ્ટિને ભુલ્યો નહોતે. ક્ષુધાતુતિમાં એનું માનસ કેન્દ્રસ્થિત હતું. આનંદને હૃદયમાં સમાવતાં સ્વસ્થવદને ભગવદ્ નેમ પાસે વંદનાપૂર્વક ભિક્ષાપાત્ર મુક્યું. પ્રસંગનું સ્વરૂપ રજુ કરતાં માર્ગદર્શન માગ્યું. આવી ગંભીર કસોટીને આ રીતે અંત આવી જતે જ્ઞાની નેમ ન સાંખી શકયા. ઢઢણની શક્તિ માપવા એમણે મીટ માંડી. “નવી કસોટીએ એ પટકાય એમ તે નથી ને? એ પ્રશ્ન એ મીટમાં ગુંજી રહ્યો. માપ આવી ગયું. દ્ધો અજેય હતો. શબ્દ સરી પડ્યા. “વત્સ ઢંઢણુ! મારાં પ્રશંસાકુલોએ રાજવી તને નમ્યા, રાજવીના નમને આહાર આપવા ગૃહસ્થને ઈચ્છા થઈ આમાં કસોટીને અંત લાગે છે?” એ પ્રશ્નમાંજ માર્ગસુચન હતું. એ શબ્દ “વત્સ” કહી સંબોધનારના હતા. કઈ જાતને પછડાટ અનુભવ્યા વગર ઢંઢણમુનિએ ભિક્ષાપાત્ર હસ્તમાં લીધું. પરઠવવા-ઉપયોગહીન વસ્તુને જીવરહિત ભૂમિ પર મુકી દેવા–ચાલી નીકળ્યા. માદક મળ્યા પછીના નિર્દોષ આનંદમાં આ પ્રસંગને સૂક્ષ્મદષ્ટીએ અવકવાનું ચુકાયું હતું. પ્રમાદવિવેકદ્રષ્ટિ ચુકવનારે નિર્દોષ આનંદ પણ પ્રમાદ ખટકવા લાગે. શુદ્ધ જમીન જોઈ બેસીને પરઠવવા લાગ્યા. પણ આત્મા ચિંતનમાં ઉડેને ઉંડે ઉતરી ગયે. જીવનમાં હજુયે રહી જતી એક અપૂર્ણતા–પ્રમાદ, અને તેને પીછાનવાની જ્ઞાનઉણપના એકધારા મંથનમાં સમયનું ભાન ભુલાયું. આંખ બીડાઈ ગઈ. એ મંથને હૃદયગુફાનાં શેષ અંધારા ઉલેચી નાંખ્યાં. માનવમાં જ્ઞાનની ઉણપ છે, શક્તિની નહિ. એ જ્ઞાન–કેવળજ્ઞાન–પૂર્ણજ્ઞાન-મુનિ હૃદયમાં ઉગ્યું. એ જ્ઞાનપ્રભા ભરી સ્થિતપ્રજ્ઞરેખાઓ મુનિવદન પર અંકાઈ ગઈ આંખ ખુલી. મુનિદેહ સચ્ચિદાનંદનું પ્રતિબિંબ ધરી રહ્યો. અને એ દેહપર નમતા સૂર્યનાં રક્તકિરણે વૃક્ષ–ળામાંથી ચળાઈ આલ્હાદક ભાત પાડતાં હતાં. થુલીભદ્ર વેશ્યામંદિરે કામને જીત્યો. દંઢણે કોધ–લાવાને સુધાને ભડકે બળતાં બળતાં ઠાર્યો. કામસમનમાં મહત્તા જેવા ટેવાઈ ગયેલા માનસે ક્રોધસમનમાં સ્યુલીભદ્રસમ વીરત્વ દાખવનાર ઢંઢણની ઓળખ આછી રાખી છે એમ નથી લાગતું? વદન હે. એ સ્થલીમદ્ર-કંટણની સમેવડ જેડલીને ! Page #19 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રકી મહત્તા चारित्रकी महत्ता लेखकः-मुनिश्री अशोकविजयजी महाराज (मुनि संबालालजी) जम्मं दुक्खं जरादुक्खं, रोगाणि मरणाणि य । . - अहो दुक्खो हु संसारो, जत्थ की संति जंतवो॥ श्रमण भगवान् महावीर संसारकी असारता एवं उसके दुःखस्वरुपको बतलाते हुए उत्तराध्ययनसूत्रमें फरमाते है किः-हे भव्यजीवो ! इस असारसंसारमें जन्म लेना भी दुःखकारी है, जरा (वृद्धावस्था) दुःखदायी है, रोग, व्याधि एवं मरण भी जीवको क्लेशान्वित करनेवाले है । अरे ! कहांतक संसारके दुःखोका वर्णन किया जाय ? यह सम्पूर्ण जगतही दुःखस्वरुप और दुःखोंसे ओतप्रोत है, जिसमें जन्म एवं निधन (मरण) प्राप्तकर जीव नानाविध कष्टोपार्जन करते है। यद्यपि यह सकल चराचरसम जगत् क्लेशोंका आवास स्वरुप ही है, तथापि सुखके सबही इच्छुक है, सुख सबको प्रिय है और दुःख अप्रिय ! अर्थात् छोटे, बडे, राजा, रंक, फकीर, अमीर, पशु, पक्षी, आदि सबकी एकमात्र आंतरिकभावना सुखप्राप्ति ही बनी रहती है । तथा वे उसके लिये जीजानसे अनवरत प्रयत्न भी करते रहते है। किंतु सुखके वास्तविक कारणोंकी तथा यथार्थ सुखके रहस्यकी अनभिज्ञतासें सच्चे सुखकी भ्रांतिमें दुःखोत्पादक सुखकीही वास्तविक सुखस्वरुप कल्पना कर बैठते है । वास्तवमें उक्त कल्पना एकान्त भ्रमात्मिकही है उसमें लेशमात्रभी सुख नहीं है। शास्त्रकारोंने सुखको दो विभागोंमें विभक्त किया हैः-प्रथम पौद्गलिक सुख और द्वितीय आध्यात्मिक सुख । पौगलिकसुखका संबंध संसारसे है और उसकी पूर्ति इन्द्रियार्थोपसे बनसे होती है । संसारी जीव इसी पौद्गलिक सुखको वास्तवसुख मानते है और उसकी प्राप्ति हेतु विविध कष्टोपार्जनद्वारा अपने अमुल्य नरजीवनरत्नको कोडियौके मुल्यमें बेच देते है । किन्तु उनका यह प्रयत्न स्तुत्य एवं श्लाधनीय नहीं कहा जा शकता है क्योंकि वे अल्पस्वार्थके वशीभुत बन अत्यधिक एवं आशातीत आत्महानिहीं उठाते है। वास्तवमें यह सिद्धांत युक्तिसंमत एवं प्रमाणपुष्ट भी है, महाकवियोंके शब्दोंमें यदि एसा कहें कि-"अल्पस्य हेतोर्बहुहातुमिच्छन् विचारमूढःप्रतिभासमेत्वम्" तो कोई अत्युक्ति न होगी। अर्थात जो व्यक्ति अल्प निमित्तके लिये बहुहानिका अनुभव करता है उसे विचारसून्य ही मानना चाहिये, इसी प्रकार अल्प सुख के कारणस्वरुप Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મવિકાસ इन विषयोंमें फंस कर जो मनुष्य उत्तम आध्यात्मिकसुखकी हानी उठाता है वह भी विवेकशून्य ही है । इसी बातकी पुष्टि करते हुए श्रमण भगवान् वीरप्रभुने अपने उत्त राध्ययनसूत्रके सातवें अध्यायमें स्पष्टरुपे फरमाया है कि:...... जहा कागिणीए हेऊ, सहस्सं हारए नरो । अपच्छं अंबगं भोच्चा, राया रज्जंतु हारह ॥ ' अर्थात् जो मनुष्य एक काकिनी (दमड़ी, कौड़ी) के वास्ते सहस्त्रमुद्राओंको खो देवे और जिह्वारसका लोलुपी बनकर जो राजा अपथ्यकारी आम्रफलको आस्वादनद्वारा सम्पूर्ण राज्यलक्ष्मी तथा वैभवको तिलांजलि देकर कालधर्मको प्राप्त करे तो उनके ये सब कृत्य शास्त्रकारोंके शब्दोमें अविवेककी पराकाष्टाके हि सूचक सिद्ध होते है । जैसे कुशाग्रस्थित नीरबिंदुको समुद्रस्थित उदकराशिके साथ तुलना असंभव है। उसी प्रकार सांसारिक अल्पसुखोके साथ आध्यात्मिक चारित्रसुखकी तुलना भी असंभव है। धर्मके यथार्थ तत्त्वसें अनभिज्ञ जन इन पौद्गलिक सुखसाधनोंको ही वास्तविक सुखसाधन मानते है किन्तु यदि इस विषय पर किंचित् भी गंभीरतापूर्वक मनन किया जाय तो स्पष्ट ज्ञान हो जायगा कि वास्तविक सुखका मूल्य इस बाह्यसुखके अन्तर्गत कदापि सन्निहित नहीं है। आध्यात्मिकसुखका संबंध आत्मासें है, और आत्माका संबंध चारित्रके साथ है और चारित्रका संबंध भी ज्ञानदर्शनके साथ है। यह एक शास्त्रीयसिद्धान्त स्वरुप आर्षवाक्यही मान लेना चाहिये कि जब तक जीवका संबंध चारित्रके साथ नहीं होता है तब तक आत्मिकसुखकी आशा लेश मात्र भी नहीं रखनी चाहिये । हां, यह बात भी यहां अवश्यही स्मरण रखने योग्य है कि चारित्र भी ज्ञान एवं दर्शन सब उपयोगपूर्वकही होना चाहिये। इनके बिना चारित्र महत्वहीन एवं निःसारसा हो जाता है जैसे प्राणविहीन कलेवर उपेक्षणीय होता है उसी प्रकार उपयोगहीन चारित्रभी नगण्यही है। उपयोगहीन चारित्रकी उतनी ही महत्ता है, जीतनीकी बिना पुत्र हैं के बरात की। उमास्वाति आचार्यने भी अपने तत्त्वार्थाधिगमभाष्यके प्रथमाध्ययनके प्रथमसूत्रमें मोक्षमार्गोका प्रतिपादन करते हुए बतलाया है कि “सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः' अर्थात् मोक्षमार्ग तीन ही है सम्यग्दर्शन, सम्यक् ज्ञान और सम्यक्चारित्र । चारित्रकी विशेषता ज्ञानदर्शनकेही संबंधसे संबंधित है। ___ उपयोगपूर्वक आत्मविकासी क्रियामें प्रवृत्तिही चारित्र है। चारित्रही जीवका जीवनसर्वस्व है। यहीं से उसके आत्मकल्याणकी प्रथमावस्था एवं आशा प्रारंभ होती Page #21 -------------------------------------------------------------------------- ________________ : -- .. . ચારિત્રકી મહત્તા ६७ है। ज्यों ज्यों जीव इसके सन्निकट तथा अभिमुख होता जाता है त्यों त्यों पौद्गलिकसुख प्रवृत्तिसे पराङ्मुख हो कर आध्यात्मिकसुखके अगाधोदधिमें प्रविष्ट हो वास्तविकसुखपीयूषपयपानद्वारा किंचित् वास्तविकसुखका यथार्थ अनुभव करता है । इसीकी उत्कृष्टावस्था स्फटिकस्वच्छ आत्माके वास्तविक स्वरुपको प्रकटानेमें पूर्ण सामर्थ्यवान् है। इस वस्तुतत्त्वके रहस्यकी एवं आदर्शचारित्रके महत्वकी अनभिज्ञतासे अनेक सांसारिक प्राणी सांसारिक वैषमिक सुखो को ही सच्चेसुख मानकर तदनुकुल प्रवृत्ति करते है किन्तु अशाश्वत एवं अध्रुव इन विषयोमें यथार्थ सुखका वास्तव्य स्वल्पांशोमें भी स्वीकार करना प्रमाणविरुद्ध है । शास्त्रकारेके शब्दोमें ही देखिये किः जहा किंपाग फलाणं, परिणामो न सुंदरो। एवं भुत्ताण भोगाणं, परिणामो न सुंदरो ॥ जैसे किम्पाकवृक्षका फल खाने पर तो मधुर प्रतित होता है किन्तु उसका वास्तविक एवं अंतिम परिणाम प्राणनाशक, भयावह एवं अनिष्टकारी ही होता है। उसी प्रकार सांसारिक विषयविकार भी बाह्य द्रष्टिबिंदुसे क्षणिक सुखोत्पादक आनंदकारी एवं रमणीयसे ज्ञात होते है किन्तु इनके मुलमें आत्मकल्याणका तत्त्व लेशमात्र भी सन्निहित नही है। भोगादि पौगलिक सुखोका संबंध शरीर से है। शरीर भी नश्वर एवं अशाश्वत है । अतः इन अशाश्वत वस्तुओमें वास्तविक एवं शाश्वतसुख मान लेना वस्तुतत्त्वसे दुर भागना नहीं तो और क्या है ? क्योकि जब तक विषयप्रवृत्तिसे विरक्त होकर हृदयांतर्गत वैराग्यभावांका प्रादुर्भाव न होगा तब तक चारित्रकी और झुकनेमें प्रवृत्ति ही नहीं हो शकती। चारित्र के शास्त्रोमें दो प्रकार बतलाये है:-एक द्रव्य चारित्र और दुसरा भावचारित्र, द्रव्यचारित्रका संबंध बाह्यक्रिया, प्रवृति, आचार, और उपकरण आदिसे है। इसके विपरीत भावचारित्र आत्मासे ओतप्रोत हो रहता है। जब तक द्रव्यके साथ भावचारित्र न हो तब तक जीव सद्मार्ग एवं असद्मार्गका निर्णयकर प्रवृति करने में भी प्रायः असमर्थ साही रहता है। द्रव्यचारित्रकी भी महत्ता है अवश्य, और वास्तवमें होनी ही चाहिये, किन्तु उसकी उतनी महत्ता नहीं जीतनी की भावचारित्रकी है। हां, जहां द्रव्य एवं भाव दोनोंका सुंदर सामंजस्य है वहां जीवके आत्मकल्याणमें किंचित् भी संदेह को स्थान नहि रहता है। द्रव्य बाह्याकृतिसम शरीर है तो भाव तदन्तर्गत आत्मवत् है । इसका यह मन्तव्य नहीं की द्रव्यचारित्र अनावश्यक है। दव्यचारित्रकी भी उतनी ही आवश्यकता है जीतनी ही भावचारित्रकी। अतः द्रव्य चारित्र भी भावपुष्टिहेतु अत्यंतावश्यक है। Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મવિકાસ वीरप्रभुने संयमसम चारित्रका फल बतलाते हुए उतराध्ययन में २९ वें अध्ययनमें फरमाया है कि:-'संजमेणं अणण्हमत्तं जयायइ' अर्थात् संयमरुप चारित्रसें अनाश्रवत्वभाव उप्तन्न होता है। अनाश्रवत्वसे विकास प्राप्त कर संवर एवं निर्जराभाव यावत् मोक्षपद प्राप्त हो शकता है। अतः निष्कर्ष यही है कि आत्मकल्याण, आत्माभ्युदय एवं जीवनविकासकी भावना चारित्र धर्मान्तर्गत ही है। इसके अतिरिक्त अन्य भौतिक भाव एवं बाह्यसुखोप्तादक साधन आत्मा के अधःपतन के ही निमित्तभूत है। सुखसाधनों का आवासस्थान आत्माही है। जिस प्रकार शरीर के लीये वीर्यशक्ति अत्यंतावश्यक और तेजगुण प्रदायिका है इसके अभावमें मानवजीवन शून्य माना जाता है, उसी प्रकार चारित्रका महत्व भी जीवनमें सर्वोत्कृष्ठ है । इसके बिना मानवमें मानवत्व, जीवनमें जीवत्व, आत्मामें आत्मत्व कदापि नहिं रहा शकता है। चारित्रमें जो अद्वितीय शक्ति विद्यमान है वह महेन्द्रो और नरेन्द्रोंमें कोटिशः प्रयत्न करने पर भी नहीं आ शकती है। नरेन्द्रभण यदि चारित्र संपन्नपुरुषको मस्तक झुकाते तो इसमें आश्चर्य ही क्या है ? जब की सुराधिपति भी उनको वंदन नमस्कार कर अपने को कृतार्थ समझते है ! वास्तवमें जो दिव्यात्मा जो दिव्य ओज और जो वचनप्रभाव चारित्रीपुरुषका जनसमुदाय पर पड़ शकता है उतना इतरका नहीं। शक्रेन्द्रोंकेआसनको विचलित करनेकी शक्ति भी चारित्रमें ही है। जब यह बात निर्विवादसिद्ध है कि चारित्रमें विलक्षण एवं दिव्यशक्ति विद्यमान है तब इन भौतिक सुखोको नश्वर एवं धोखेबाज समझ कर आत्मकल्याणकारी चारित्रकी ओर प्रवृति क्यों न करनी चाहिये ? यदि आप इन भौतिकसुखोकी ओरसे स्वेच्छापूर्वक अपना मुख न मोडेंगे तो यह निश्चित समझे कि ये स्वयं ही एकन एकदिन विश्वासघात कर आपको छोड़ कर चले जायेगें । अतः अनिच्छापूर्वक त्यागकरनेकी अपेक्षा स्वेच्छासे त्याग करना ही भविष्य हेतु हितकर है जीससे पश्चात् विषादका अनुभव न करना पडे। त्यागका महत्व बतलाते हुए शास्त्रकार अपने दशवैकालिक सूत्रमें फरमाते है किः जेय कंते पिए भोए, लद्धे वि पिट्ठि कुव्वइ । साहीणं चयइ भोए, से हु चाइ त्ति कुम्वइ । अर्थात–सच्चा त्यागी वही है जिसको कांत एवं प्रियभोग उपलब्ध होने पर भी उन स्वाधिन वस्तुओंका त्याग कर देवे । ताप्तर्य यह कि स्वाधिन भोगादि वस्तुसे स्वेच्छापूर्वक विरक्ति भावनाही त्यागकी Page #23 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રકી મહત્તા उत्कृष्टता को प्रमाणित करता है। इसके विपरीत भोगादि सामग्रीके अभावसें जो त्याग कीया जाय उसे शास्त्रकोविदोंने अत्यागी ही कहा है, उदाहरणार्थ देखियेः-- ' वत्थ गंधमलंकारं, इत्थीओ सयणाणि य । अच्छंदा जे न भुजंति, नसे चाइत्ति वुच्चइ । अर्थात्-जीसको वस्त्र, गंध, अलंकार, स्त्री, शयनासनादि सामग्री उपलब्ध न हो और उसका अनिच्छासे त्याग करे तो वह वास्तवमें सच्चा त्यागी नहीं है। त्यागीकी विशेषता इच्छापूर्वक त्यागमें ही है इसी प्रकार यदि भोगादिका भी इच्छापूर्वक त्याग न किया जायगा तो वे भी हमारे को त्याग कर अवश्य चले जावेंगे। सच्चे त्यागसे ही शुद्ध वैराग्यभावोंकी उप्तत्ति होकर चारित्रमार्गमें प्रवृति होती है। हमें यह उत्तम मानवभव जीसकी प्राप्ति हेतु देवगणभी सतत लालापित रहते है और जीसकी श्रेष्टताका गुणगान कर अपने मुखारविंदको पवित्र बनाते हुवे अपने को कृतकृत्य समझते है। पूर्व चारित्र स्वरुप सुकृतसंचयसे ही प्राप्त हुआ समझना चाहीये । एसे अमुल्य नरतनरत्नको पा कर भी यदि चारित्रधर्मकी ओर प्रवृत्ति न होगी तो यह निःसंदेह समझ लेना चाहिये कि फीर कीसी भी भवमें इस ओर प्रवृति होना दुष्कर साही है। मानवभवकी सार्थकता चारित्रप्रवृति पर ही निर्धारित है क्योंकि कर्तव्याकर्तव्य, हिताहित, अनिष्टानिष्ट एवं धर्माधर्म के निर्णयका भार इसी पर अवलंबीत है। कितनेक अविवेकी पुरुषो भौतिकसुखोको ही जीवन सर्वस्व समझ कर आध्यात्मिक प्रवृतिकी ओर उपेक्षा करने लग जाते है किन्तु उनकी महाप्रवृति आत्मविनाशक या आत्मघातिका ही कही जा शकती है क्योंकि इससे आत्मस्वरुप पर कुठाराघातका प्रसंग आ जाता है और यथार्थ तत्वसे दूर रह जाता है । यथार्थत्वसे विमुख रहना ही चारित्र पर प्रहार करना है। चारित्र पर प्रहारही आत्मविकासकी प्रवृतिका अवरुद्ध करना है ___ अतः लीखनेका निष्कर्ष यही है किः-चारित्रांतर्गत नानाविध दिव्यशक्तियां एवं विविध लब्धीयां सन्निहित है अम समझकर पौद्गलिकसुखोकी भ्रांतिमें वास्तविक चारित्रसुखकी उपेक्षा नहीं करनी चाहिये । चारित्रमार्गमें प्रवृत्ति ही वास्तविक सद्प्रवृति एवं सुखात्मिक प्रवृति है। वास्ते:---- वरंभे अप्पा दंतो, संजमेण तवेण य। माहं परेहिं दम्मंतो बंधणेहि वहेहिय ॥ ॐ। शांतिः शांतिः शांति । Page #24 -------------------------------------------------------------------------- ________________ ७० જૈન ધર્મ વિકાસ वास्तविकसुख कहां है ? लेखकः-भिक्षु भद्रानंदविजयजी (शीवगंज) इस अनादी अनंत संसारमें अनंतजीव परिभ्रमण करते वे सर्व जीव सुखको चाहते है किन्तु उस सुखकी कल्पना सवजीवोंकी सदश नहीं है, आत्मविकासके तारातभ्यसे उन सुखोंके संक्षेपमें दो विभाग हो शकते है, पहिले विभागमें अल्प विकासवाले जीव है, उनके सुखकी कल्पना बाह्यपदार्थमें ही होती है, और दुसरे विभागवाले जीवोंकी कल्पना बाह्यभौतिक साधनोंकी सम्पत्तिसे ईन्द्रियजन्य सुखको सुख न मान कर केवल आत्मगुणोकी सम्पत्तिमें ही सुख मानते है । इन दोनो वर्गवालोंके माने हुए सुखमें वही विशेषता है की एफका सुख पराधीन दुसरेका स्वाधीन, पराधीन सुखको काम और स्वाधीन सुखको मोक्ष कहते है । यही दो वस्तु जीवके लीये साध्यरुप है और इन्ही दोनो वस्तुकी सिद्धिके लीये धर्म और अर्थ ये दोनों सुख साधन है क्योंकि साधन के बिना साधकरुप आत्माको साध्यकी नही हो शकती अतः उपरोक्त साधनीय दो विषयोमें से वास्तवमें मोक्ष ही सुखागार होने से मुख्य साधने योग्य है, क्योंकि कामजनित सुख क्षणभंगुर कल्पित और आरोपित है इसके लीये किया जाता परिश्रम विशेष फलदायी नही है, और यह सुख आरोपित है, इसके लीये किया जाता परिश्रम विशेष फलदायी नही है, और यह सुख आरोपित इस लिये है कि यह पराधीन है, क्योंकि जीवको कामजन्य सुखमें इन्द्रिये, विषय और विषयोके साधनोंकी आधीनता अवश्य ही हुइ होती है और यह सांसारिक सुख इच्छाओंकी तृप्तिसें होता है और इच्छाओंका स्वभाव ही ऐसा है की एक पुरी हुइ न हुइ इतने में अनेक इच्छाए उत्पन्न होती है, वही मोक्षका सुख सच्चासुख है । ऐसा मोक्षसुखकी प्राप्तिके लीये जीवको धर्म साधन, सत्संगत, अध्यात्मिक शास्त्रवांचन, योगाभ्यासादि निमितोसे प्राप्त करना चाहीये। यद्यपि आत्मा गुणी है धर्म उनका गुण है जैसे धमी और धर्म ये दोनो एकान्त भिन्न नहीं है किन्तु परस्पर संबंधित है अर्थात् अभिन्न संबंध है परंतु आत्माके साथ अनंतकालसे रागद्वेषादि कमोंका सम्पर्क होने से जगतमें रहे हुए जडपदार्थों पर चेतनकी (आत्माकी) ममत्ववासना (भावना) भ्रांतिसे ही होती है । उसने आत्मस्वरुपको आच्छादित कर रक्खा है उस आवरणको दुर करनेके लीये आत्मिक शुद्धाध्यवसायोंकी पूर्ण आवश्यकता रहती है। जब तक आत्माके शुद्ध स्वरुप पर इन भौतिक सुखोका प्रभाव है तब तक वास्तविकसुखसे जीव बहुत दुर रहता है । वास्तविकसुख बंधकारणोके अभाव होनेपर ही होताहै Page #25 -------------------------------------------------------------------------- ________________ ७१ વિરોધી મિત્રે કે પ્રતિ विरोधी मित्रों के प्रति "मुनिपंचक” का संक्षिप्त स्पष्टीकरण" लेखकः-मुनिराजश्री अशोकविजयजी सच्चाइ छिप नहीं सकती, वनावट के उसूलों से कि खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से ॥ खिलौने खांड के बनकर, नहीं जगमें बने है हम । चबाना जिनका मुश्किल है, वे लोहे के चने हैं हम ॥ यह तो निर्विवाद सिद्ध है कि प्रकृति का पक्ष सदा सत्य की ओर ही झुका रहता है। संसारमें अनेक स्वार्थ के वशीभूत होकर सत्यवस्तु की सत्यता से जगत् को वंचित रखने का प्रयत्न करते है किंतु वास्तविकता भी कही छिप सकती है ? कदापि नहीं। भला, रुईमें आग को कितनी भी छिपाकर रखो किंतु वह शीघ्र ही प्रज्वलित रुपमें प्रत्यक्ष आही जाती है। ___सत्य तत्व का यथार्थ प्रचार करने के हेतु अनेक कर्मवीर महा पुरुष हृदय से घोर प्रयत्न करते है किंतु उसमें बाधक एवं अपशकुन स्वरूप अनेक अल्पमातिजन उस सरल एवं सुगम पंथ को कटकाकीर्ण और दुर्गमसा बना देते हैं यहां तक कि दूसरे का अपशकुन करने के वास्ते अपनी नाक कटवानेमें भय संकोच नहीं करते । इस प्रकार दुष्ट लोग कितनी भी अपनी दुष्टता का परिचय दे तथापि न्याय एवं नीति का मार्ग उनके द्वारा कदापि अवरुद्ध नहीं हो सकता है। सांच को आंच नहीं लग सकती है। रत्न की प्रभा अल्प नहीं हो सकती है, खरे सौटंची सुवर्णमें कलंक नहीं लग सकता है। अर्थात् ज्ञान और वितरागताकी पराकाष्टाही मोक्ष है यदि गंभीरतासें एकांत शांतिपूर्वक मनन किया जायतो सच्चा आत्मामें ही है बाह्यपदार्थोमें नहीं तथापि हमारी प्रवृति वर्तमान भौतिकके सुखके लिये होती है अतः यह प्रवृति हेय है किन्तु जब अध्यात्मोन्मुखी बन कर आत्मस्वरुपको पहिचाननेके लिये प्रवृति करेंगे । तभी सच्चे सुखका अनुभव होगा। वह सुख दुसरी जगह पर ढुढनेसे नही मील शकता है अपने ही पासमें है किन्तु मोहान्धता कुवासना के कारण उसको पहिचान नहीं शकते है। Page #26 -------------------------------------------------------------------------- ________________ ७२ જન ધમવિકાસ श्रमण भगवान् महावीर का अटल सिद्धान्त है कि जो मनुष्य सत्यतत्व के विपरीत प्ररूपणा करता है, सत्यतत्त्वका विरोधी है वह निह्नव और उत्थापक है ऐसा पुरुष निकाचित पापराशिका संचय कर अणंत चतुर्गतिरूप संसारमें परिभ्रमण करता रहता है । दुर्जनोंकी यह प्रवृति नवीन नहीं है किंतु अनादि परंपरागत है । ये लोग हमेशां सत्यतत्व के द्वेषक ही सिद्ध हुए है। • यथार्थताके विरोधकी बुद्धि तभी उत्पन्न होती है जबकी विनाशकाल सन्नि कट हो । विनाशकाल ही शनैः २ मतिमें विपरीतता उत्पन्न करके मनुश्य का सर्वस्व नाश कर देता है । विरोधी जन विरोधकी ओटमें स्वार्थ का पोषण करते हुए अनेक आधारविहीन आक्षेप भी करते रहते हैं किंतु सच्चेहृदयी, आत्मानंदी पुरुष उन मिथ्या आक्षेपोकी ओर लक्ष्य न देकर अपने जीवन ध्येयकी सिद्धिमें सफलता प्राप्त करने के लिये ही सतत प्रयत्नशील रहते है। उदाहरणार्थ-संवत् १९९६ के माघ सुदी १० के दिवस स्थानकवासियों के प्रसिद्ध पूज्य जवाहिरलालजी म० का संप्रदाय में से आये हुए सरदारमलजी म० (सोमविजयजी) प्रवर्तक मुनि महाराज श्री पन्नालालजी म० सा० (प्रमोद विजयजी) आदि हम पांचों मुनियोंने जीर्णोद्धारक श्रीमज्जैनाचार्य श्री विजयनीतिसूरीश्वरजी के समीप आत्मकल्याणार्थ जो वेषपरिवर्तन करके अपनी शुद्ध श्रद्धा का जो परिचय दिया इससे स्थानकवासी समाजमें अत्यंत सनसनी पूर्ण वातावरण फैल गया। और सर्व साधारण लोगों के हृदय में यह भावना दृढ़तम अपना प्रभाव जमाती गई कि ऐसे २ चिरकाल के दीक्षित एवं विद्वान् भुनि भी अपनी समाजसे पृथक हो कर श्वे. मूर्तिः साधुसमाजके अंदर मील रहे है इस वेशपरिवर्तनसे कितनेक स्थानकवासियोंकी स्थानकधर्मसे श्रद्धा भी विचलीत हो गई। इस प्रकार लोगों की भावनाओंमें जोरोसे परिवर्तन होता हुआ देख कर अपनी समाजकी रक्षाके निमित स्थानकवासियोंकी ओर से कईएक समाचार पत्रोंमें ऐसी निराधार एवं आकाश कुसुम सम कल्पनाएं पैदा करके भोले जीवोको बहकाने के लिये लेख निकाले गये किंतु परिणाम कुछ संतोष जनक न निकला कारण आजका शिक्षित सभ्य समाज ऐसा बुध्धू नहीं है कि वह इन कल्पित लेखोको सच्चे समझ कर अपनी भावनाओमें परिवर्तन करदे । आज समाज पहिले की अपेक्षा बहुत आगे बढ़ चुका है। पुराना लकीर का फकीर नहीं रहा है अतः कल्पित लेखो पर उसे विश्वास भी कैसे होवे ? जब उन लेखोंसे समाज पर कुछ भी प्रभाव नहीं पड़ा तब कई एक चालबाजों ने भोले भावुक जीवों को भड़काने के लिये दूसरी चाल चलना शुरु कां कि-स्थानक-. Page #27 -------------------------------------------------------------------------- ________________ વિરોધી મિત્રે કે પ્રતિ ७३ वासी समाजमेंसे निकलकर जिन पांचों मुनियोंने वेषपरिवर्तन किया उनमेंसे दो मुनि (अंबालालजी, अर्जनलालजी) तो भाग गये। सरदारमलजी मर गये हैं। पन्नालालजी पागल हो गये हैं। देवीलालजी पीछे आना चाहते हैं किंतु पन्नालालजीकी सेवांमें टिके हुए है। पांचों मुनियोंका और आंचार्यश्रीका आपसमें बहुत झगड़ा होता है वास्ते पांचों ही मुनिगण अलग रहते है। ऐसी नानाविध कीवदन्तियों हमारे संबंध में फैल रही है। इस संबंद में कई एक पत्र भी हमारे पास आये थे किंतु उनका यथार्थ उतर देदेने से तथा कई एक स्थानकवासी श्रावकांकी प्रत्यक्ष भेट हो जानेसे कई प्रातो में तो यह संदेह दूर हो ही गया। इतने पर भी इन चालबाजों को संतोष नहीं हुआ तब मालवा से प्रांत में एसी अपुवाहें फैलाना शरु करदी कि उक्त पांचो ही मुनिगण पुनः स्थानकवासी समाजमें आना चाहते है और इस विषयका खूब कोशिश की जा रहे है । जब उसी बातों श्रवणगोचर होरही है तब विवश होकर इनका निराकरण करनेके उद्देश्यसे ही यह लेख लिखना पड़ रहा है यद्यपि लेख लिखनेकी वर्तमान में कोई आवश्यकता नहीं थी किंतु समाज के मस्तिष्क में से भ्रमका भूत निकालने के लिए इतना लिखना जरुरी प्रतीत हुआ। ऐसे दूषित वातावरण फैलाने वाले चालबाजोंको हम सूचित कर देते है कि वे अपने हृदयमेंसे उक्त कल्पनाएं सर्वथा निकाल दे। और समाज भी ऐसे भाइयों से हर समय सावधान रहे । कतिपय श्रावकोंका कहना है कि जो पांचों मुनि गये हैं वे तत्व समझ कर नहीं गये किंतु साप्रदायिक वैमनस्य एवं दोषोंके कारण गये हैं उन भाइयोंको खास सूचना दी जाती है कि इस संबंध में किसी को संदेह हो तो हमारेसे प्रत्यक्षमें निर्णय करे। उनका युक्तियुक्त शास्त्रीय प्रमाणद्वारा संदेह दूर किया जायगा। पन्नालालजी म० सा० की प्रवृति से स्थानकवासी समाज भली भाति परिचित है वे शान्तिकेअनन्य उपासक हैं। अतः व्यर्थके ऐसे झगड़ोमें पड़कर अपने समयका दुरुपयोग करना उन्हें पसंद नहीं । यदि इतनी गंभीरता उनमें न होती तो स्थानकवासीसमाजकी ओर से पांचों मुनियों के लिये लिखे गये लेखों का सचोट उतर कभी का ही दे देते क्योंकि उन्होंने स्थानकवासीसमाजमें ३४ वर्ष तक रह कर वाह्यभ्यंतर प्रवृतिका खूब अनुभव किया है। तथा संप्रदाय की रीति प्रवृति पूर्व क्या थी और वर्तमान में क्या है ? इससे भी ये अनभिज्ञ नहीं है किंतु प्याज के छिलके उतारना इन्हें पसंद नहीं। यदि स्थानकवासीसमाजकी ओर से बहुत आग्रह और प्रेरणा होगी तो विवश हो लेखनी चलानी पड़ेगी। Page #28 -------------------------------------------------------------------------- ________________ ७४ : જૈન ધર્મવિકાસ સાહિત્યને માંડવે મેવાડના અણુમેલ જવાહિર યાને આત્મ બલિદાન-સંપાદક અને પ્રકાશક, વોરા ભોગીલાલ રતનચંદ રાજકવિ. ઝવેરીવાડ. પટણીની ખડકી. અમદાવાદ. રૂ. ૪-૦-૦ સંપાદકે આ ગ્રંથમાં મેવાડના મહારાણા કુંભાથી માંડી આજના સરનશીન રાણા શ્રી. ગોપાલસિંહજી સુધીની તવારીખ રજુ કરી છે. મંત્રીશ્વરો ભામાશાહ, દયાલદાસ, અમરચંદને પણ લેખકે આમાં સ્થાન આપ્યું છે. હકીકતની દષ્ટિએ વાંચકોને આમાં જાણવાનું મળશે એવી આશા છે. પુસ્તકના અંતમાં અપાયેલાં સ્થાપત્ય-કો ધ્યાન રોકે છે. લેખનશૈલી અને ભાષાદોષ માટે અભિપ્રાયમાં શ્રી મેહનભાઈ દેસાઈએ કાળજી રાખવા કરેલી ભલામણમાં, અમે સુર પુરાવીએ છીએ. અમારે કહેવું જોઈએ કે પુસ્તકના કદના પ્રમાણમાં મુલ્ય ઘણું જ વધારે છે. વળી આમાં તે લેખકને આર્થિક મદદ પણ બહુ મળી છે. પ્રેરક અને સહાયક એવા ૮ મુનીરાજે અને ૧૧ શ્રીમંતોના બ્લોક અપાયા છે. ૪ લેખકના પોતાના ફોટા આવ્યા છે. આ ફોટા અને પ્રસંશાના અતિરેકનું તત્વ જૈનસાહિત્યને આડે રસ્તે દોરી રહ્યું છે. સ્વતંત્ર અને સ્વાયત્ત સાહિત્યપ્રચાર જૈનસમાજમાં આથી અશક્ય બનતો જાય છે. લેખકો, પ્રકાશકો, મુનિરાજે તેમજ સહાય કોને આ અનિષ્ટ પ્રત્યે અમે આંગળી ચીંધીએ છીએ. . अब हमें स्थानकवासीयोंकी पक्षपातताका भी थोड़ा विचार कर लेना चाहिये -जब हम पांचों मुनिगण स्थानकवासी मुनिवेषमें थे तब तो लोगोंके हृदय-प्राणसम और रत्न तुल्य उज्जवल थे जिन के प्रमाण अनेक समाचार पत्रों में विद्यमान हैं किंतु जब वेषपरिवर्तनद्वारा समाजके सामने सत्यतत्त्व रखा तभी से हम कंकर तुल्य हो गये ? अस्तु, धन्य है स्थानकवासियों की बुद्धि को ? और धन्य है उनकी सत्यता एवं पक्षपातपूर्ण नीति को ? आशा है विरोधी मित्रों का इस लेखद्वारा भ्रम दूर हो जायगा। यदि इतने पर भी संतोष न होगा तो लेखमालाद्वारा संतोषकरनेका प्रयत्न किया जायगा। विरोधी मित्रों के प्रति हमारा किंचित् भी द्वेष नहीं है किंतु समाजको वास्तविकतासे परिचित करने के लिये इतना सा लिखना आवश्यक है। पक्षपातो न मे वीरे; न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्यकार्य परिग्रहः।। છે. રતિઃ શાંતિઃ શાંતિ ! Page #29 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યને માંડવે મારી સિંધયાત્રા—લેટ મુનિરાજ શ્રીવિદ્યાવિજ્યજી. પ્ર. મંત્રીશ્રી વિજયધર્મસૂરિ જેનગ્રંથમાળા. છેટાસરાફા. ઉન. (માળવા) રૂ. ૨-૮-૦ ત્રણ ત્રણ વર્ષથી સિંદેશે જેનસાધુનાં દર્શન કર્યા હતાં. કરાંચીના જેનસંઘને એ વાતને માટે એર હતો. વિદ્વાન મુનિરાજ શ્રીવિદ્યાવિયજીને એમણે નેંતર્યા, સુનિરાજે સાહસ કરી સિઘની બે ત્રણ વર્ષ પર્યત યાત્રા કરી જવલંત કાર્ય કરી બતાવ્યું. એની આ રસમય તવારીખ છે. લેખકની રસમય લેખનશૈલી તક મળતાં અહિં પુરજોશથી ખીલી ઉઠી છે. | મુનિરાજે અહીં આવી સાંપ્રદાયિકવાડે ઉભે કર્યો નથી, જેનસમાજને ભિન્ન ટુકડા લેખે ખડે કરવાની વેતરણ કરી નથી, જૈનત્વની પ્રતિભા એમણે પરિચયમાં આવેલા સિંધપ્રદેશમાં છવરાવી છે. એ બધા કબદ્ધ ઈતિહાસ અહિ રજુ કરવામાં આવ્યા છે. હિંદમાં સિંધનું સ્થાન, ગુજરાતીઓનું સ્થાન, સ્થાનકવાસીસંઘ. સાર્વજનિક પરિષદે આદિ અનેક પ્રકરણે આપણું ખાસ ધ્યાન રેકી લે છે. મુનિરાજનું વિશિષ્ટ વ્યક્તિત્વ ગ્રંથના વાંચનથી પ્રત્યક્ષ થાય છે. હરએક મુનિરાજોને આ ગ્રંથ વાંચવા અમે આગ્રહ કરીએ છીએ. આવા વાંચનથી એમને જરૂર દૂર દૂરના પ્રાંતમાં સાહસપૂર્વક વિચરી જૈનત્વને પ્રચાર કરવાથી પ્રેરણા મળશે. આજના વિશ્વમાં સ્થાન મેળવવા કેવા વ્યક્તિત્વની આવશ્યકતા છે. એ જાણવાથી દ્રષ્ટિએ પણ ગ્રંથવાંચનનો પ્રયત્ન સફળ થશે. હરએક જૈન, જૈનેતર સાહિત્યરસિકે આ ગ્રંથ અવશ્ય વસાવ જોઈએ. સમ્રાટ સંપ્રતિ યાને પ્રાચીન જૈન ઈતિહાસની પ્રમાણિક્તાલેખક:–મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી. મુનિમ જૈન દેરાસર થાણું. મૂલ્ય રૂ. ૫-૦–૦ સને. ૧૯૩૮-૩લ્માં મહાન સંપ્રતિના ઐતિહસિક અસ્તિત્વમાં શંકા ઉઠાવતા લેખાંકે મુંબઈનાં અખબારમાં પ્રસિદ્ધ થવા લાગ્યા, એના પ્રતિકારરૂપે લેખકે વર્તમાનપત્રમાં લેખમાળા શરૂ કરી, જનસમાજના મુનિગણાદિને સારે સાથ મેળવ્યું. પણ એટલામાં મહાયુદ્ધના મંડાણે વર્તમાનપત્રમાં એવું પ્રકાશન અશકય બન્યું. આ પરિસ્થિતિએ નવું આવકારદાયી માર્ગદર્શન સાંપડ્યું. અને લેખન ચિરસ્થાયીરૂપે રહે એમ પુસ્તકની શૈલીએ સાડાચારસો પૃષ્ઠનું આ ગ્રંથ લેખન થયું. આ ગ્રંથમાં મગધરાજ શ્રેણિકથી વીર નિર્વાણ સં, ૬૦૫ સુધીની વિગતવાર તવારીખ સાથે કેટલાંક પ્રાચીન ચિત્રાદિ પણ આપવામાં આવેલ છે. ગ્રંથનું અભ્યાસકદષ્ટિએ અન્વેષણ કરવાનું ઈતિહાસવિદો પર છેડી અમે લેખકના આ પ્રયત્નને આદર આપીએ છીએ. જનતાને આમાંથી ઇતિહાસની વિપુલસામગ્રી એકીસાથે પ્રાપ્ત થશે. અને એથી તે આ ગ્રંથ ગૃહમાં વસાવશે એવી આશા રાખી શકાય. Page #30 -------------------------------------------------------------------------- ________________ જનધમ વિકાસ - जगद्गुरु श्री हीरविजयसूरिजीका पुजास्तवनादिसंग्रह सं. रतनचंद कोचर. जोहरी बजार. जयपुर. प्र० श्रोचारित्र स्मारक ग्रंथमाला वीरमगाम (गुजरात) અમૂલ્ય. આ હિંદીપુસ્તિકામાં જગદ્દગુરૂની તાજેતરમાં શ્રીદર્શનવિજયજી (ત્રિપુટી) કત. મોટી અષ્ટપ્રકારી પુજા અને આગ્રાના સંઘે બહાર પાડેલી પુસ્તિકા માંનાં નાની અષ્ટપ્રકારી પુજાદિનાં કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યા છે. ખપીજનોએ સંપાદક યા પ્રકાશકને લખવું શંખેશ્વર જૈન ભોજનશાળા પંચવાર્ષિક રિપોર્ટ–ભેજનશાળાની વ્યવસ્થાપક કમીટી તરફથી બહાર પાડવામાં આવેલ સં. ૧૯૧થી સં. ૧૫ને હિસાબ-રિપોર્ટ સંસ્થાના સંચાલનને સારો પરિચય આપે છે. શંખેશ્વરતિર્થ પુરાણું અને પ્રસિદ્ધ તિર્થસ્થળ છે. સારી સંસ્થામાં ત્યાં હજ યાત્રાળુઓના ચાલુ રહેતા પ્રવાહને આ ભેજનશાળાની સગવડ બહુ ઉપયોગી થઈ પડે છે. તિર્થસ્થાનના વહિવટર્ધાઓનું આવી સંસ્થાઓ ચલાવી, યાત્રાળુઓને સગવડ આપવા તલ્ફ ધ્યાન ખેંચીએ છીએ. શ્રી જૈન-સેવા સમાજ દવાખાનું પાલીતાણાને પ્રથમ વર્ષને રિપોર્ટસિદ્ધગિરિ જેવા તિર્થસ્થળમાં, સાધુ, સાધ્વી, યાત્રાળુ, તેમજ જૈન જૈનેતરના ભેદભાવ વગર ડેકટરી સેવા આપતી જૈન સેવા સમાજની આ યોજના હરએક વ્યક્તિને સદૂભાવ માગી લે છે. હમણાંજ હજુ સં. ૧૯૯૫ના મહા વદ ૬ના રોજ ખુલ્લું મુકાયેલ આ દવાખાનું સારી સેવા બજાવી રહ્યું છે. પણ જે પાલીતાણા જેવા તિર્થસ્થળમાં આ દવાખાનું સ્થાયી કરવું હોય તે તેને સ્થાયીડની ઘણું જરૂરત છે. પાલીતાણા જેવા સ્થળમાં આવા દવાખાનાની જરૂરત માટે બે મત હોયજ નહિ. સમાજે આવી સંસ્થાને અમુક મંડળની નહિ પણ પિતાની માની લઈ હાદિક ટેકો આપવો જોઈએ. અને ફરજ સમાજે છુટક સારી એવી ભેટ રકમો આપી બજાવી પણ છે. છતાં દવાખાનાના મકાન અને સ્થાયી ફંડ માટેની સમિતિની માગણી હજુ ઉભી છે. જે સમાજે તુરત પુરી કરવી જોઈએ. લેખકને વાંચકાને– | વિદ્વાન લેખક મુનિરાજે અને ગૃહ- માસિકને આ બીજો અંક આપને સ્થાને પિતાની કલમ પ્રસાદી અમારા મોકલવામાં આવે છે. આશા છે કે વાંચક પાસે ધરવા આગ્રહપૂર્વક વિન- આપને તે ગમશે તો વાર્ષિક લવાજમ વીએ છીએ. [ ભેટ પુસ્તકના પિષ્ટ ખર્ચ સાથે] રૂા. છેવટમાં છેવટ દર માસની પૂર્ણિમા- | ૨-૬-૦ મેકલી આપશે. એ લેખ મળી જવો જોઈએ. ઉત્તરોત્તર અમે સારું સાહિત્ય પીરઆધુનિક શૈલીનાં કાવ્ય જરૂર સવા ભાવના સેવીએ છીએ. પણ તે મોકલવાં. સમાલોચનાથે પ્રકાશનો | વાંચકે સારા પ્રમાણમાં ગ્રાહક બને મેકલવાથી અવલોકન લખાશે. | તેજ બર આવે. Page #31 -------------------------------------------------------------------------- ________________ નામવલ. વેરાવળ. ચીમાસી ચૌદશ ગુરૂવાર અને કાર્તિક પુર્ણિમા શુક્રવારે આરાધનાર પૂ. આચાર્યદેવાદિ મુનિગણની આજ સુધી મળેલી , નામાવલિ. આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ (આચાર્ય શ્રી. ઉદયસૂરિ અને આચાર્ય શ્રીનંદનસૂરિ સાથે) વળા. આચાર્ય શ્રીસાગરાનંદસૂરીશ્વરાદિ પાલીતાણા. આચાર્ય શ્રીવિજયનીતિસૂરીશ્વરાદિ શીવગંજ આચાર્ય શ્રીવિજયવલ્લુભસૂરીશ્વરાદિ ગુજરાંવાલા આચાર્ય શ્રી વિજય મેહનસૂરીશ્વરાદિ પાલીતાણું. આચાર્ય શ્રીવિજ્યભક્તિસૂરીશ્વરાદિ જામનગર આચાર્ય શ્રીદ્ધિસાગરજી આદિ. આંબલીપળ અમદાવાદ આચાર્ય શ્રીવિજયયતિન્દ્રસૂરિજી આદિ ઝાલર. આચાર્ય શ્રીવિજયકુમુદસૂરિજી આદિ લુણાવાડા. આચાર્ય શ્રીવિજયહર્ષસૂરિજી આદિ પાટણ આચાર્ય શ્રીવિજયદનસૂરિજી આદિ આચાર્ય શ્રીવિજયવિજ્ઞાનસૂરિજી આદિ સુરત આચાર્ય શ્રીવિજયપઘસૂરિજી આદિ કપડવંજ આચાર્ય શ્રીવિજયામૃતસૂરિજી આદિ. નંદનબાર આચાર્ય શ્રીવિજયલાવણ્યસૂરિજી આદિ પાંજરાપોળ અમદાવાદ આચાર્ય શ્રીલલિતસૂરિજી આદિ | અમદાવાદ આચાર્ય શ્રીમતિસાગરજી આદિ ચાણસ્મા આચાર્ય શ્રી કનકચંદ્રસૂરિજી આદિ કરજણ આચાર્ય શ્રીવિજ્યન્યાયસૂરિજી આદિ ધતાસકલાણું. આચાર્ય શ્રીવિજયસંભેદયસૂરિજી આદિ. પ્રવર્તક શ્રીકાંતિવિજયજી આદિ . પાટણ. પન્યાસ શ્રીલાભવિજયજી આદિ રાધનપુર શ્રીલ્યાણ વિમળજી આદિ : હાડેજા. શ્રીમંગળવિજયજી આદિ રતલામ શ્રીહિમત વિમળાજી આદિ વાંકડીયા વડગામ. શ્રીઉદયવિજયજી આદિ જુનાગઢ શ્રીતિલકવિજયજી આદિ મહીજ શ્રીચંદનવિજયજી આદિ | ઉજૈન શ્રીમાણેકવિજયજી આદિ બહારસરીફ. છે શ્રીમાનવિજયજી આદિ પાલીતાણું. સરીયદ Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ વિકાસ પન્યાસ શ્રી શાંતિવિજ્યજી આદિ વીરને ઉપાશ્રય અમદાવાદ • શ્રી સુરેન્દ્રવિજયજી આદિ ડેલાને ઉપાશ્રય , , શ્રી કલ્યાણવિજયજી આદિ લવારની પાળ , શ્રીરવિવિમળજી આદિ દેવસાને પાડે , શ્રી કીર્તિ મુનિજી આદિ દયાળપુર મુનિશ્રી યંતવિજયજી આદિ ચુડા, વિદ્યાવિજયજી આદિ ભુજ ન્યાયવિજયજી આદિ જામખંભાળીયા. દશનવિજયજી આદિ : જયપુર પ્રેમવિમળાજી આદિ : અજમેર જ્ઞાનસુંદરજી આદિ ખ્યાવર દેવેન્દ્રસાગરજી આદિ ખંભાત. કીર્તિસાગરજી આદિ મહેસાણું. હેમેન્દ્રસાગરજી આદિ વિજાપુર અવદાતવિજયજી આદિ ભાવનગર હરખવિજયજી આદિ માળીયા. મતિસાગરજી આદિ ન દેવા. ભક્તિવિજયજી આદિ કરજણ. એ વર્ધમાનસાગરજી આદિ પાલેજ ચરણુવિજયજી આદિ મંદર ચતુરવિજયજી આદિ ડાઈ મેરૂદિગવિજયજી આદિ વાડાસીનેર વિનયવિજયજી આદિ : કરાંચી ધર્મવિજયજી આદિ વીશનગર ભુવનવિજયજી આદિ પાલીતાણા ધર્મસાગરજી આદિ. વેજલપુર દર્શનસાગરજી આદિ સુમિત્રવિજયજી આદિ સાદડી રૂપવિજયજી આદિ દીલ્હી. વલ્લભવિજયજી આદિ સાયટી અમદાવાદ , મંગળવિજયજી આદિ નાગજી ભુદરની પાળ આ કનકવિજ્યજી આદિ માંગરોળ ભક્તિવિજયજી આદિ રાજગઢ (માળવા) સાધ્વી શ્રીવસંતશ્રીજી આદિ બીકાનેર ગોધરા. Page #33 -------------------------------------------------------------------------- ________________ દ્ધાર માટે મળેલ રકમની યાદિ. જૈનાચાર્ય શ્રીવિજયનીતિસુરીશ્વરજીના ઉપદેશથી ચિતડ-જિનમંદિર જીર્ણોદ્ધાર માટે મળેલ રકમની યાદી ચિતોડ પ્રાચીન તિર્થ છે. સિદ્ધાચલજીને છેલ્લે ઉદ્ધાર કરાવનાર શ્રીકર્મશાહ ચિતેડના હતા, તેમનાં બંધાવેલાં બે જીનમંદિરો અહીં છે. તેમજ સાતવીશીના નામથી પ્રસિદ્ધ મોટું મંદિર દરબારગઢ પાસે છે, એ વિગેરે મંદિરના જીર્ણોદ્ધાર માટે મોટી રકમની જરૂર છે. ધનિક સખીગૃહસ્થ આ જીર્ણોદ્ધારમાં સારી મદદ આપી પુણ્યોપાર્જનને લાભ ઉઠાવશે, એવી આશા રાખવામાં આવે છે. આજસુધી મળેલી રકમની યાદી. ૩૦૦૦-૦-૦ સંઘવી ચુનીલાલ લક્ષ્મીચંદ જામનગર. કરમાશાના દહેરાસર માટે. ૩૦૦૦––૦ શેડ ફેજમલજી વાલાજી શિવગંજઠ. સુકેસલમુનિની ગુફાના કુંડના દહેરાસર માટે. ૨૦૦૦-૦-૦ લુહારની પોળના ઉપાશ્રય તરફથી અમદાવાદ. ૧૨૬૧–૯–૦ ગોધરા ત્થા ભરૂચના સંઘ તરફથી હા. શેઠ આણંદજી કલ્યાણ- . જીની પેઢીમાંથી. ૭૦૧–૦–૦ પોરવાડ પંચ. શીવગંજ. ' ૫૦૦-૦૦ શા. શાંતિલાલ ખેતસીભાઈ જામનગર. ' ૫૦૦–૦–૦ ખેરાળુ શ્રીસંઘ હા. શંકરદાસ સવચંદ. ૪રર-૩–૯ અમદાવાદ-કીકાભટની પિળના દહેરાસર તરફથી હા. શા. વીરચંદ મુળચંદ. ૩૦૦-૦-૦ બાવળા દહેરાસર તરફથી મહેતા મેહનલાલ સાંકળચંદ. ૨૦૦–૦–૦ મંગુબેન હાલાભાઈ. પાંજરાપોળ (સાધ્વી તિલકશ્રીજીના ઉપદેશથી) અમદાવાદ. ૨૦૦-૦-૦ શા. ડાહ્યાભાઈ હીરાચંદની વિધવા મોતીબાઈ. હો. મેનાબાઈ ઝાંપડાની પોળ અમદાવાદ. ૨૦૦-૦-૦ વાંકલી શ્રીસંઘ તરફથી. ર૦૦–૦–૦ મગનમલજી પુનમચંદજી કાનુગા. ફોધી. ૧૦૧-૦-૦ ગેમરાજ ફતેચંદજી. ૧૦૦-૦-૦ બાઈ પેપી ઘાણેરાવ. (મારવાડ) ૬૧-૦-૦ ખંડાલાની બહેનો તરફથી. ૫૯-૦-૦ પરચુરણ પિરવાડ તરફથી. શીવગંજ. ૫૧-૦-૦ શેઠ પુનમચંદજી સુગમલજી ગુલેચ્છા. ફલધી. ૫૦-૦-૦ શેઠ. શનાલાલ ત્રીકમલાલ ધનાસુતારની પિળ અમદાવાદ. ૨૫--૦ શા. નાથાલાલ મુળચંદની પુત્રી બહેન પોપટ, લવારની પિળ અમદાવાદ. રૂ. ૧૨૩૧-૧૨-૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ વિકાસ વર્તમાન. જુનાગઢ-૫૦ શ્રી. ઉદયવિજયજી મ. અને બીરાજમાન છે. ભગવતીસૂત્રની વાંચના નિમિત્તે કાળ સુદ ૭ થી કાળ સુદ ૧૩ બુધ સુધી અઠ્ઠાઈ મહેસૂવ કરવામાં આવેલ છે. ઉત્સવનાં છેલ્લા દિવસે આડંબરપૂર્વક ટે વરઘોડો ચડાવવામાં આવ્યો હતો. તેમજ શાળાનો મેળાવડે કરી વિદ્યાર્થીઓને ઇનામો વહેંચવામાં આવેલ છે. - “મદસેર–મુનિરાજશ્રી ચરણવિજયજીના હસ્તે કારતક વદ ૨ રવિવારના રોજ સાડા અગ્યાર વાગ્યે ભા’ નાલાલને ભાગવતી દિક્ષા આપવામાં આવેલ છે. નવદિક્ષિતનું નામ મનકવિજયજી : વામાં આવ્યું છે. . . . . પાટણ–પ્રય મહારાજશ્રી કાંતિવિજયજી મન્ના વરદહસ્તે કારતક વદ ૫ ના રોજ એક બહેનને દિક્ષા આપવામાં આવી છે. નવદિક્ષિતને હેમેન્દ્રશ્રીજી નામ આપી સાધ્વીશ્રી જ્યશ્રીજીનાં શીષ્યા તરીકે જાહેર કરવામાં આવેલ છે. શ્રી.જૈન છે. મૂળ કેન્ફરન્સનાનિંગાળા (કાઠીયાવાડ) ખાતે ડીસેમ્બર ના ૨૫-૨૬-૨૭ ના રોજ મળનારા ૧૫મા અધિશેશનના પ્રમુખપદે શેઠ છોટાલાલ ત્રીકભલાલ પારેખ, વકીલ (વિરમગામ નિવાસી હાલ અમદાવાદ)ની વરણી થઈ છે. ઉપધાન તપે. કરાડ-( છ. સતારા) પં. શ્રી ભુવનવિજયજી ગણીના આશ્રયતળે શા. હાથીભાઈ મુલચંદ ત્થા શ્રીમતી ચંચળબાઈ રાજારામ ભાનચંદ તરફથી ઊપધાન તપારાધનાની ક્રિયા શરૂ થઈ છે. જાવાલ-(મારવાડ) પ૦ શ્રી કંચનવિજયજી ગણિના ઉપદેશથી શા. શંકરલાલ કસ્તુરછ તરફથી ઉપધાન તપની આરાધના શરૂ કરાવવામાં આવી છે. તલેગાંવ-ઢમહેરા-૫૦ શ્રીજશવિજયજીના સાનિધ્યમાં શેઠ સેમચંદ કેવળચંદ તરફથી ઉપધાનતપની આરાધના કરવાનું નક્કી થયું છે. બે પ્રવેશ મુહુર્તી–માગસર સુદ ૫ બુધ અને માગસર સુદ ૭. શુક્રવાર. . અંધેરી–આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીના શીષ્ય મુનિશ્રી. તિલકવિજયજીના અને મુનિશ્રી ભદ્રંકરવિજયજીના નેતૃત્વ નીચે ભાણવડવાળા ભાણજી ધરમસી-સાપરીયા તરફથી ઉપધાનતપની ક્રિયા. કરવાનું નકકી થયું છે બે પ્રવેશ મુહુર્તી-મગસર સુદ ૧૧ મંગળ અને માગસર સુદ ૧૪ શુક્રવાર. પાવાપુરી–૫૦ શ્રી. માણેકવિજયજીની પ્રેરણાથી બિહાર સરીફનિવાસી બાબું લક્ષ્મીચંદજી સુચન્તી, બાબુ કેશરીચંદજી સુચન્તી, કલકત્તાનિવાસી બાબુ પ્રતાપસિંહજી શ્રી ભાલની ધમ પત્ની લક્ષ્મીકુમારી બીબી, અજીમગંજનિવાસી સ્વ. બાબુ પ્રસન્નચંદજી નવલ ખાની ધર્મપત્ની ચુનીકુમારી બીબી તરફથી ભગવાન મહાવીરની નિર્વાણભૂમિ પાવાપુરીમાં ઉપધાનતપની આરાધના કરાવવાનું નક્કી થયું છે. બે પ્રવેશ મુહુર્તી-માગસર સુદ ૧૩ ગુરૂ તા. ૧૨-૧૨-૪૦ અને માગસર વદ તા. ૧૬-૧૨-૪૦ સેમ. મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ, “શારદા. મુદ્રણાલય.” જુમામજીદ સામે-અમદાવાદ, પ્રકાશક –ભેગીલાલ સાકળચંદ શેઠ. “જૈન ધર્મ વિકાસ” ઓફિસ. શ્રી જૈનાચાર્ય વિજયનીતિસૂરિશ્વરજી વાંચનાલય. ૫૬/૧ રીચીડ–અમદાવાદ... : : : : Page #35 -------------------------------------------------------------------------- ________________ 45 -5 % 655- જાહેર ખબર આપનારાઓને જેનસમાજને ગામડે ગામડે પહોંચવા માગતા આ માસિકમાં જાહેરખબર આપનારાઓ પોતાના પ્રચારનો સંદેશ દુર દુર પહોંચાડી શકશે. માસિકની હજાર દોહજાર નકલો નિયમિત પ્રગટ થાય છે. જાહેર ખબરના સસ્તા દરે માટે નીચેના શીરનામે પુછપરછ કરે. યા રૂબરૂ મળે– જ જિન ધર્મ વિકાસ” ઓફીસ. દ્વારા શ્રી વિજયનીતિસૂરિ જૈન પુસ્તકાલય. પદ/૧ ગાંધીરે અમદાવાદ. જાહેર ખબરના એજન્ટોએ—ઉપરના શીરનામે તપાસ કરવી. યોગ્ય કમીછે શન આપવામાં આવશે. ભેટ પુસ્તકો. શ્રીતિર્થગુણ માણેકમાલા' (ચોથી આવૃતિ) ગુજરાતી વિવિધ રાગરાગણીથી ભરપુર સ્તવનની આ પુસ્તિકા બે આના ટપાલખર્ચના નીચેના શીરનામે મોકલવાથી મળશે. શા. મનુભાઈ મુળચંદ છે. મુળજી જેઠા મારકીટ. ગણેશવાડી મુંબઈ નં. ૨ શાંત સુધારસ ભાવના આ પુસ્તક પ્રકાશક તરફથી લેટ આપવાનું છે. તે સવા આને પિષ્ટ ખર્ચને મોકલી નીચેના શીરનામે લખવું. માસ્તર કાંતિલાલ હઠીસીંગ ઠે જૈન પાઠશાળા સમી વાયા હારીજ. સુધારો જૈન ધર્મ વિકાસના કા. સુદ ૧૧ ના વધારાના પૃ. ૧૨ માંના આદેશ” શિર્ષક પ્રગટ થયેલા લખાણમાં “પૂ. આચાર્યશ્રી વિજયભકિતસૂરીશ્વરજી “તરફથી' મુનિશ્રી ભુવનવિજયજી' છપાયેલ છે તે સુધારીને “પુ. આચાર્ય શ્રી વિજયભક્તિસૂરીશ્વરજીના શીષ્ય મુનિશ્રી ભુવનવિજયજી ગણિવર એમ વાંચવું. આ. શ્રી સાગરાનંદસૂરિજી તાર. Sheth Bhogilal Sankalchand. Ahmedabad. If shree Siddhisuriji as noted in Virshahshan Dated 15th will send pratigna regarding Tithicharcha with his signature. I am ready to come with pratigna as a defendant. Anandsagar. શેઠ ભેગીલાલ સાંકળચંદ. અમદાવાદ. જેમ વીરશાસન ૧પમી તારીખમાં લખેલું છે, તેમ જે શ્રીસિદ્ધિસૂરિજી પિતાની સહી સાથે તિથિચર્ચા વિષે પ્રતિજ્ઞા મોકલશે તે હું પ્રતિવાદી તરીકે પ્રતિજ્ઞા સાથે આવવાને તૈયાર છું. -આનંદસાગર, HOCHS HUGS06723212206206HSCURRY 6 વન - 5 Page #36 -------------------------------------------------------------------------- ________________ Jain Dharma Vikas (Monthly) Regd. No. B. - પS - -J એ પાનું તપગચ્છની માન્યતાનું છે! આચાર્ય દેવશ્રી સિધ્ધિસૂરિશ્વરજી મહારાજને વિજ્ઞપ્તિ. [આની એક હસ્તપ્રત તા. 23-11-40 ના રોજ હાથે હાથ અને એક હસ્તપ્રત રજીસ્ટરથી આચાર્યદેવતરફ તા. 26-11-40 ના રોજ મોકલી આપી છે.] વીરશાસન તા. 22-11-40 માં આ પ્રમાણે છપાયું છે - " પૂજ્ય શ્રી આણંદવિમલસરીશ્વરજી મહારાજના નામવાળું સેમી સદીનું પાનું બતાવે છે તે શું ? " - આ પ્રશ્નનો ઉત્તર આપતાં જ પૂ૦ શાન્તતપોભૂતિ, વયોવૃદ્ધ આચાર્યદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાએ વર્તમાન તિયિદિનચર્ચાનો નિવેડો લાવવા માટેનો એક અતિ સરલ અને ઘણું જ સુંદર ઉપાય દર્શાવ્યો હતો. પૂ. વયોવૃદ્ધ આચાર્યદેવનો ઉત્તર એવો હતો કે. એ પાનામાં કેવું લખાણ છે. તે તો જુઓ? એની ભાષા જુઓ? આપણા ગચ્છની માન્યતાથી વિરૂદ્ધની ગાથાઓ એમાં છે, પણ એ બધી વાત પછી આપણે ટૂંકી જ વાત કરીએ. એ પાનું જે શ્રી તપગચ્છની માન્યતા મુજબનું સાચું છે, એ પુરવાર થઈ જાય તો હું તેમ માનવા અને કરવા તૈયાર છું. અરે ભાઈ! અત્યારસુધી અમે આ જે કર્યું, તેનું પ્રાયશ્ચિત લેવા પણ તૈયાર છું” - આ લખાણ—-આચાર્યદેવના આ શબ્દોને અમે વધાવી લઈએ છીએ. તેઓશ્રીમાનના આ મન્તવ્યને રદીઓ મારે નમ્રભાવે આપવો જોઈએ કે, આ પાનું જે અમોએ બહાર પાડેલ છે તે પાનું ૫છની માન્યતાનું છે, તેવું શ્રી શ્રમણ સંઘે સ્થાપિત કરેલી નવની કમીટી અથા-મધ્યસ્થ કમીટી પાસે સાબીત કરી આપવા લેખક તૈયાર છે. તો આ વિજ્ઞપ્તિને સ્વીકારી સં. 1997 ના માગસર સુદ 11 સુધીમાં એ નવની કમીટી યા મધ્યસ્થ કમીટી બોલાવી આ પ્રશ્ન તેમની પાસે રજુ કરવા તેઓશ્રીમાને તૈિયારી કરવી જોઇએ. જો માગસર સુદ 11 સુધીમાં આવી એક કમીટી સમક્ષ આ પ્રશ્ન રજુ કરવામાં ન આવે તો જનતાને એ પાનું સાચું છે એમ માનવાનો હક્ક રહેશે. આ પ્રશ્નમાં એકપણ શ્રાવકને સ્થાન ન આપવું જોઈએ. તેમ જ તેમની પાસે ઉહાપોહ ન કરાવવો જોઈએ આ તિથિનો પ્રશ્ન અને પાનું તપગચ્છની માન્યતાનું છે કે કેમ એ પ્રશ્નો શ્રમણ સંઘે જ વિચારવાના હોવાથી તેમજ તેઓજ આ પ્રશ્નોનો નિકાલ કરી શકે તેમ હોઈ ગૃહસ્થોને આ પ્રશ્નમાં વચ્ચે ન આવવા દેવા જોઈએ કમીટી બોલાવવા આપ જ આમંત્રણ મોકલશે. સમાજમાં વયોવૃદ્ધ આચાર્યદેવ તરીકેનું આપનું સ્થાન અખંડ રાખવા ખાતર પણ મારી આ વિજ્ઞપ્તિ સ્વીકારી કલેશ કંકાસને નાબુદ કરવા તૈયાર થઈ આપ આ પત્રની આપના હસ્તાક્ષરની પહોંચ ભાગસર સુદ 11 પહેલાં મોકલી આપશો એવી આશા રાખું છું.' સં. 1997. કાર્તિક વદ 8 ) લી૦ તા. 23-11-40 પં૦ કલ્યાણવિજયજી, શાહીબાગ–અમદાવાદ ટાઈટલ છાપનાર : શારદા મુદ્રણાલય, જુમા મસીદ સામે--અમદાવાદ.