SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જનધમ વિકાસ - जगद्गुरु श्री हीरविजयसूरिजीका पुजास्तवनादिसंग्रह सं. रतनचंद कोचर. जोहरी बजार. जयपुर. प्र० श्रोचारित्र स्मारक ग्रंथमाला वीरमगाम (गुजरात) અમૂલ્ય. આ હિંદીપુસ્તિકામાં જગદ્દગુરૂની તાજેતરમાં શ્રીદર્શનવિજયજી (ત્રિપુટી) કત. મોટી અષ્ટપ્રકારી પુજા અને આગ્રાના સંઘે બહાર પાડેલી પુસ્તિકા માંનાં નાની અષ્ટપ્રકારી પુજાદિનાં કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યા છે. ખપીજનોએ સંપાદક યા પ્રકાશકને લખવું શંખેશ્વર જૈન ભોજનશાળા પંચવાર્ષિક રિપોર્ટ–ભેજનશાળાની વ્યવસ્થાપક કમીટી તરફથી બહાર પાડવામાં આવેલ સં. ૧૯૧થી સં. ૧૫ને હિસાબ-રિપોર્ટ સંસ્થાના સંચાલનને સારો પરિચય આપે છે. શંખેશ્વરતિર્થ પુરાણું અને પ્રસિદ્ધ તિર્થસ્થળ છે. સારી સંસ્થામાં ત્યાં હજ યાત્રાળુઓના ચાલુ રહેતા પ્રવાહને આ ભેજનશાળાની સગવડ બહુ ઉપયોગી થઈ પડે છે. તિર્થસ્થાનના વહિવટર્ધાઓનું આવી સંસ્થાઓ ચલાવી, યાત્રાળુઓને સગવડ આપવા તલ્ફ ધ્યાન ખેંચીએ છીએ. શ્રી જૈન-સેવા સમાજ દવાખાનું પાલીતાણાને પ્રથમ વર્ષને રિપોર્ટસિદ્ધગિરિ જેવા તિર્થસ્થળમાં, સાધુ, સાધ્વી, યાત્રાળુ, તેમજ જૈન જૈનેતરના ભેદભાવ વગર ડેકટરી સેવા આપતી જૈન સેવા સમાજની આ યોજના હરએક વ્યક્તિને સદૂભાવ માગી લે છે. હમણાંજ હજુ સં. ૧૯૯૫ના મહા વદ ૬ના રોજ ખુલ્લું મુકાયેલ આ દવાખાનું સારી સેવા બજાવી રહ્યું છે. પણ જે પાલીતાણા જેવા તિર્થસ્થળમાં આ દવાખાનું સ્થાયી કરવું હોય તે તેને સ્થાયીડની ઘણું જરૂરત છે. પાલીતાણા જેવા સ્થળમાં આવા દવાખાનાની જરૂરત માટે બે મત હોયજ નહિ. સમાજે આવી સંસ્થાને અમુક મંડળની નહિ પણ પિતાની માની લઈ હાદિક ટેકો આપવો જોઈએ. અને ફરજ સમાજે છુટક સારી એવી ભેટ રકમો આપી બજાવી પણ છે. છતાં દવાખાનાના મકાન અને સ્થાયી ફંડ માટેની સમિતિની માગણી હજુ ઉભી છે. જે સમાજે તુરત પુરી કરવી જોઈએ. લેખકને વાંચકાને– | વિદ્વાન લેખક મુનિરાજે અને ગૃહ- માસિકને આ બીજો અંક આપને સ્થાને પિતાની કલમ પ્રસાદી અમારા મોકલવામાં આવે છે. આશા છે કે વાંચક પાસે ધરવા આગ્રહપૂર્વક વિન- આપને તે ગમશે તો વાર્ષિક લવાજમ વીએ છીએ. [ ભેટ પુસ્તકના પિષ્ટ ખર્ચ સાથે] રૂા. છેવટમાં છેવટ દર માસની પૂર્ણિમા- | ૨-૬-૦ મેકલી આપશે. એ લેખ મળી જવો જોઈએ. ઉત્તરોત્તર અમે સારું સાહિત્ય પીરઆધુનિક શૈલીનાં કાવ્ય જરૂર સવા ભાવના સેવીએ છીએ. પણ તે મોકલવાં. સમાલોચનાથે પ્રકાશનો | વાંચકે સારા પ્રમાણમાં ગ્રાહક બને મેકલવાથી અવલોકન લખાશે. | તેજ બર આવે.
SR No.522502
Book TitleJain Dharm Vikas Book 01 Ank 02
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy