Page #1
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ।। सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् मिथ्यामार्गानिवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥
વર્ષ ૪ થું,
તા. ૧૫ મી નવેમ્બર સન ૧૯૧૨
અંક ૮ મે,
पंखीने संबोधन.
મંદાક્રાન્તાપંખીડા તું સતત ઉડજે મેલના માર્ગમાંહી, માં હારી ગમન કરવા ખૂબ ફફડાવ ને, ઉચે ઉંચે ગગન પથમાં નિત્ય ચાલી જજે તું, પાછું વાળી નિરખ ન કદી દષ્ટિથી દેખ અ. પૂઠે દુષ્ટો ગ્રહણ કરવા લાગી તાકે નિહાળી, સંભાળીને વિચર પથમાં દુછનો દાવ ટાળી; નીચા નીચા ઉતર ન કદી, ખૂબ ઉંચે ચઢી જા, સાચા અંશુ પ્રભુ ગુણતણાં ભાશે શીર્ષ ઉર્વે. જોઈ ઝાંખી અનુભવતણી પૂર્ણ વિશ્વાસ થાશે, ઉંચા માર્ગે ગમન કરવા જામશે પ્રેમધારા. લોભાતો ના વિષય સુખમાં સિખ્ય સાચું જણાશે, એ પ્રેમીડા ગમન કરવું હારૂં છે સ્થાન ઉંચું, હારા માટે સકલ રચના સૂત્ર સિદ્ધાતની છે, દેખી તેને વિચર પથમાં ભક્તિને વેગથી તું;
Page #2
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
આગે કેઈ ગગનપથમાં કે પૂંઠે વહે છે, સાથે કેઈ ગગન પથમાં સાર્થ ચાલે પ્રયત્ન. હા માર્ગ સુખદુખ રહ્યું-ખૂબ વિદને રહ્યાં છે, શરે યે તું વિચર પથમાં પૂર્ણ સિદ્ધિ થવાની; હારા વ્હાલા વિહગ વિચરે સત્ય શિક્ષા કથું છું, સામગ્રી સે અહિંતુજ મળી ઉડ ઉચા મઝાથી. આશારૂપી વિપથ તજીને પંથ સિદ્ધ મહી લે, જ્ઞાની ૫ખી! સમય સમજી ચેતી લે દક્ષતાથી; પૂનદી સહજ રૂપથી શુદ્ધ ચૈતન્યસ્વામી, “બુદ્ધયરબ્ધિ” તું અનુભવ રહી ચાલજે શુદ્ધ પળે. ૬
પાદરા. ૧૯૬૪ ફાગણ વદી ૧૧ સામવાર.
» રાતિ
“ત્તિના.”
મંદાકાતા જેના ચિત્તે સુખદુઃખ સમું કીતિ આશા જરા ના, જેના ચિત્ત સકલ સરખા શત્રુને મિત્ર વૃન્દ જેના ચિતે અતિશય દયા પ્રેમની શુદ્ધ ધારા, તે ધીરે અમર જગમાં સન્ત સાચા ભલો તે. જેઓ સાધે સુખમય પરબ્રહ્મની સાધનાઓ, જેએ સેવે સુખમય સદા વીરની વાણી હવે; સાચું બોલે દુખ બહુ સહી નીતિમાં ધીરવીરા; તેવા સન્ત જનની જણ ચિત્તમાં ભાવનાએ. દુઃખ વેઠી પરતણું ભલું નિત્ય જેઓ કરે છે, આશાઓને પરિહરી સદા કાર્ય જે આદરે છે, લાભા લાભ સમ સહિ સદા હવને શોક ટાળે, તેવા સન્ત જનની જણ શુદ્ધ ધર્મથે ભકતો. જેના બધે સહુ સુખ લહે દુર્ગને તજીને, જેને દેખી જગગુણ લહે જ્ઞાનની દષ્ટિ પામે; જેના હસ્તે ગરીબ જનને કલ્પવૃક્ષે સમા છે,
Page #3
--------------------------------------------------------------------------
________________
પખાને સંબોધન.
૨૨૭
જેની કાયા વચન મનડું એક રૂપે રહેલું, જેના સંગે ગુણજ ઉપજે દોષવૃન્દ ફરે છે; તેવા આર્યો જનની જણશે વિશ્વમાં દેવ જેવા, તેને સંગ પ્રતિદિન મળે મોક્ષનું દ્વાર તે છે. દુઓ વેઠી પરસુખ કરે સામ્યથી વિચરે જે, ઉત્સાહી છે ગમન કરતા મોક્ષના માર્ગમાંહી; જૈને આ મહતલ વિષે સર્વદા વૃદ્ધિ પામે, બુદ્ધ બ્ધિની હૃદય રચના સૃષ્ટિ રૂપે બને એ.
- સં. ૧૯૬૮ ફાગણ વદી ૨, પાદરા,
વાસના બાછાઓ હૃદય ઉપજે જ્ઞાનથી શાન્ત થાતી વારયત્ન ટળી જઈ ફરી વાસના ચિત્ત જાગે; વારી વેગે ઉદય થઈને વાસના દુઃખ આપે, દાબેલી તે મનભૂમિ વિષે હેતુથી ઉદ્ભવે છે. કામેચ્છાની સકલ ઘટના બીજરૂપે રહે છે, સામગ્રીને સમય લહીને ઉદયે તે વહે છે; શરા સન્ત બહુ બળથકી ખૂબ તેને હઠાવે, દાબી દાબી બહુ ક્ષય કરે બીજને બાળી નાંખે. કામેચ્છાનાં સકલ બીજ કે વેદ સંસ્કાર રૂપે, તેમાં નકકી પ્રકૃતિ મહિમા મૂળ છે સર્વનું તે; છેદે તેને ઉદય ન રહે વેદ પુરૂષાદિ છેદો, જ્ઞાને ધ્યાને ઉદય હઠશે મેહનું જોર ભાગે. રેરે પ્રાણી ધીરજ ત્યજ ના કામને દે હઠાવી, જ્યારે ત્યારે સમજ સઘળું કાર્ય આ સાધવાનું હારી શકિત બહુજ વધશે આવશે હાથ બાજી, ધીમે ધીમે સકલ ટળશે ચિત્તની વાસનાઓ. પૂર્વે મોટા મુનિવર થયા માર્ગ આ સત્ય લીધે, ચાલ્યા જા તું શિવપથવિષે પૂર્ણ શ્રદ્ધા ધરીને, જ્ઞાનધાને શિવપથ વિધી પામવી સત્ય સિદ્ધિ, બુદ્ધયશ્વિની હૃદય સ્કુરણું પ્રેમથી ઉચ્ચ થાતી.
સં. ૧૯૬૮ તા. વા. ૨
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૨૮
બુદ્ધિપ્રણા.
मनमुसाफर. (લેખક–જેશીંગભાઈ હીમચંદ મુ. કપડવણજ.) (મહેમાન થયા તમે મારા સ્વીકારો મહેમાની). એ ટેક.
છે જીવન આશા છોટી, છે મન માયા મોટી, જેમ પાણીની પરપોટી, છે રંગ ભંગની લાટી,
ગયા ધનવાન કેટી;
જંજાળ જગતની છેડી. બહુ ગર્વ માં જે હાલ્યા, પરભવમાં તે ચાલ્યા.
સવણ સરીખા રાણા;
બહૂ ગર્વથી ખરડાણ. અભિમાન ગયું મરડાઈ, રહ્યું નામ નિશાન ન કોઇ.
સંસાર વિષનો પાલે;
શું અંધ થઇ નિહાળો. સ્વછંદમાંહિ શું હાલે, કેમ છંદગી એળે ગાળો.
નિમિષવાર ન લાગે;
તેમ ઝટ જુવાની ભાગે. શું રન ચિંતામણિ ખુવો; અંતરમાં ઉં, જુવે.
અન્ત તે દેહ જવાને;
કદી કાળે નહિ રહેવાનો. ભજ અરિહંત નવર ત્રાતા, છે માનશું જે દાતા.
ચેતે ચેતે નરનારી;
જપ વીર નામ દુઃખહારી. મહાવીર સદા સુખકારી, જયસિંહ જપે જયકારી
છે.
૫
છે.
તે
"Up! my friend, and quit your books; Or Surely you'll grow double; Up! up ! my friond, and clear your hooks; Why all this toil and trouble ?”
“ Sweet is the lore which nature brings."
ખુલતાં વૃક્ષોથી અમર રસનાં બિંદુ ઝરશે, વળી દેવિ વાતો ચકલી મૃગલી ત્યાં કહી જશે, કુમારી કન્યાએ કુદરત તને ત્યાં પરણશે, અને બન્ને વચ્ચે ચિર કિરણે કે કે વહશે.”
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૨૮
જનેના આત્માને, કુદરતથી સમ્બન્ધ કરતું; મજા તેની તે લે, હૃદય કર વિસ્તીર્ણ કુમળું; અને એ ઉર્મિ માં દ્રવી પડ મુકાવી છગર તું.”
લૂખી ઉભિદ વિદ્યા, સૂકી વળી ઔષધિ બધી, જહી સુધી તેની કૃતિ જનસ્વભાવે નવ મળી; અહિં આ ઉગેને, તરૂ વળી અહીં આ ન ઉગતું, કવિતા વિના એ મુજ દિલ ગણે શુષ્ક સઘળું.”
શું છે? બુલ બુલ ઉડયું ગુલઝારથી,
ગુલ ગુલ બધાં ધરણી ઢળ્યાં; ગુલશન પડી મહારી સૂની,
એ ગુલશને જઈ શું કરું ! આંબે ન આવ્યો મહેર,
ટહુકી કાકલા ન રહવારમાં; અન્ને રવિ ઉગતાંજ છાયો,
વસંતને હું શું કરું? વહાલાં તણું હૈડાં ન ઉછળે,
પ્રેમ નવ નયને વસે, પણ એકલા મુખથી હસે,
એ વહાલ લઈ હું શું કરું? દીલમાં પડ્યા કારી જખમ,
મરહમ નથી ઘા રૂઝવા, હૈયા મહીં કળ નથી વળી,
રાયા વિના બીજું શું કરું? નવ સમિર મૃદુ શિળ વહે,
ઉઠે ન ઉમિસર મહીં; મુજ હદય પણ જડ બની રહે,
સરવર તીરે જઇ શું કરું? ગાજે ન પ્રભુનાં ગાન,
મન ગળી જાય પ્રભુતામાં નહીં, હળે વીકાર જગ્યા રહે,
તે મંદિરે જઈ શું કરું?
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૩૦
બુદ્ધિપ્રભા.
ન નન્સ
પક
अध्यात्मज्ञाननी आवश्यकता.
જ્યારે જયારે જગતમાં જડવાદીઓની મોટી સંખ્યા પ્રગટી નીકળે છે તેના સામે આ ત્મવાદીઓ ઉભા રહીને અનેક દલીલોરૂપશાસ્ત્રોથી જડવાદને નાશ કરે છે. જડવાદનો નાશ કરવામાં અદ્ભુત પરાક્રમ દર્શાવનાર અધ્યાત્મવિદ્યા છે. અધ્યાત્મવિદ્યાથી મનુષ્યોના હૃદયમાં રહેલ નાસ્તિક ભાવ ટળી જાય છે. જેને જેને અધ્યાત્મજ્ઞાન કહે છે તેને વેદાન્તીએ બ્રહ્મ વિદ્યા આત્મવિદ્યા વગેરેનામથી ઓળખે છે. જડવાદીઓના સામે આમવદ્યા ટકી શકે છે. આતમજ્ઞાનરૂપ ક્ષેત્રમાં ધમનુદાને પ્રગટી નીકળે છે. હાલમાં યુરેપ તથા એશીયા વગેરે ખંડમાં જવાદીઓની સંખ્યા વધતી જાય છે અને તેથી તેઓ ઈશ્વર, પુષ્ય, પાપ, પુનર્જન્મ, આમા વગેરેને સ્વીકાર કરતા નથી તેવા લોકોની સંખ્યામાં વધારો થતો દેખીને જેઓના મનમાં કંઇક લાગે એવા મનુષ્યોએ અધ્યાત્મ વિદ્યાનો ફેલાવો કરવા કમર કસવી જોઈએ. અં. ધકારનો નાશ ખરેખર પ્રકાશવિના થતો નથી તેમ જડવાદીઓના નાસ્તિક વિચારોને નાશ ખરેખર અધ્યાત્મજ્ઞાનવિના થતા નથી. જડવાદીઓના આત્મામાં ચિતન્યરસ રેડનાર અધ્યાત્મ વિદ્યા છે. જડવાદીઓની સત્યચક્ષુ પ્રગટાવનાર ખરેખર આત્મવિદ્યા છે. ચાની દલીલોને તોડી નાખીને ચૈતન્ય પ્રદેશમાં અધ્યાત્મવિદ્યા લઈ જાય છે. અધ્યાત્મજ્ઞાન એજ વિજ્ઞાનવાદી એની છેલ્લામાં છેલ્લી શોધ થવાની છે. કેવલજ્ઞાનથી શ્રી મહાવીર પ્રભુએ આત્માને દેખે છે જા છે એવા આત્માની શોધ કરનારા અનેક ચોગીઓ થઈ ગયા છે અને તેઓએ આ માનું સ્યાદ્વાદભાવે અસ્તિત્વ સ્વીકાર્યું છે, અધ્યાત્મવિદ્યાથી ચૈતન્યવાદ–આત્મવાદ સ્વીકારી શકાય છે. અધ્યાત્મવિદ્યા એ મૂર્ખાઓની દષ્ટિમાં હબગ છે અને જ્ઞાનિની દૃષ્ટિમાં પરમરન છે. અધ્યાત્મવિદ્યાને બાગ આવર્તમાં ખીલ્યો છે અને તેની સુગંધી આસપાસના દેશોમાં જવા લાગી છે. ભારત દેશના વાસીઓ અન્ય યુરોપદિ દેશને અધ્યાત્મજ્ઞાન આપીને તેઓના ગુરૂ બની શકશે અને શિલ્પકળામાં તે પાશ્ચાત્યદેશના શિષ્ય બનવાની જરૂર પડશે. આર્યાવર્તની ભૂમિમાં અધ્યાત્મવિદ્યાના વિચાર પ્રગટી નીકળે છે અને તેઓનું પિપણુ પણ આ દેશમાં થાય છે. ભારતવાસીઓના ભાગ્યમાં આત્મવિદ્યાના ગુરૂ બનવાનું લખાયેલું છે. ભારતવાસીઓ પશાયોના સંસર્ગથી નાસ્તિકતાના પ્રદેશમાં મુસાફરી કરવા નીકળી પડશે તે પણ તે અને ફરી ફરીને ચિતન્ય પ્રદેશમાં આવવાના જ. અધ્યાત્મજ્ઞાનના ઉદયકાલમાં આર્યાવર્ત રવતંત્ર હતું અને આર્યલોક આયંવ ગુણોએ અલંકૃત હતા તેથી તેઓ પરસ્પર એક બીજાના આત્માને સહાય આપી શકતા હતા અને દેહ કરતાં તેઓ આત્માની પરમાત્મ સમાન કિંમત આંકી શક્તા હતા તેથી તેઓ ઉદયની શંખલાવડે બંધાયા હતા. અધ્યાત્મવિદ્યાનો પ્રકાશ મંદ પડતાં આવર્ત લોકોમાં મેહનું જોર વધવા લાગ્યું અને તેથી તેઓ શરીર મમત્વ આદિ માયાના પ્રદેશમાં અહંભાવ કલ્પીને અનેક દુર્ગણોના તાબે થયા અને તેઓ પરતંત્રતાની બેડીમાં જકડાયા, સ્વતંત્રતાને માટે ભારતવાસીઓ બુમો પાડે છે પણ તેઓ આત્મારૂપ રાજાની પૂજા મૂકીને શરીરરૂપ મહેલની પૂજામાં મગ્ન થયા છે ત્યાં સુધી તેઓ વાસ્તવિક ઉન્નતિના બારણે પગ મૂકી શકવાના નથી. જડવાદના આશ્રયથી જે લોકો પોતાની ઉન્નતિ કરવા ધારે છે તેઓ ક્ષણિક ઉન્નતિના ઉપાસક બને છે અને ખરી ઉન્નતિને ધકકા મારે છે. જડવાદના વિચારો માં ખરી ઉન્નતિનું સ્વપ્ન છે. જોકે જડવાદીઓ અનીતિના માર્ગે ચાલી વા અધર્મના માર્ગે
Page #7
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મજ્ઞાનની અવશ્યકતા.
૨૩૧
ચાલી રજોગુણ અને તમોગુણવડે બાહ્યસાધનોની ઉન્નતિ કરવા સમર્થ બને તો પણ જJવાદના વિચારોથી કરેલી ઉન્નતિને ટકાવી રાખવાને તેઓ સમર્થ બની શકે નહિ તેમજ તેઓ જગતના ભલા માટે સ્વાર્થનો ત્યાગ કરીને ખરીરીતે આત્મભોગ પણ આપી શકે નહિજડવાદીઓ શરીરના સુખાર્થે જે કાર્યો કરવાનાં હોય છે તે કરે છે અને તેજ તેમને મુખ્ય મંત્ર છે. તેઓ શરીરને મહત્ત્વનું ગણીને સુખનું બિન્દુ બાહ્ય સાધનામાંજ કપે છે. આવી તેમની વિચારણથી તેઓ પિતાની ખરી દૃષ્ટિને ભૂલી જાય છે અને સ્વાર્થને આ ગળ કરી પુણ્ય પાપ ગરાવિના સવા કાર્યો કરે છે. આત્મવાદીઓ ઈશ્વર, પુનર્જન્મ કર્મ, આ
મા વગેરે તત્વને રવીકાર કરી શકે છે અને શરીરને એક ઘર જેવું માને છે અને તેમાં રહેલા આત્માને મહાન પ્રકાશક માને છે. આત્મવાદીઓ ઇશ્વરીયોપદેશ પ્રમાણે ચાલીને પિતાના આત્માની ઉન્નતિ કરે છે અને આખી દુનિયાની પણ ઉન્નતિ કરવા સમર્થ થાય છે. આમવાદીઓ અર્થાત તન્યવાદીઓ અન્યની આત્મા તરીકે મહાન કિંમ્મત આંકીને તેઓની જગવામાં પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. આત્મવાદીઓ, સવિચારરૂપ હવાઈ વિમાનમાં બેસીને આખા જગત્ ત૨ફ દૃષ્ટિનાખવા સમર્થ થાય છે અને પિતાના આત્માની ઉગ્રતા થયા છતાં પણ અન્યાત્માઓને સહાય આપી શકે છે. તેઓ પુનર્જન્મવાદને શ્રદ્ધાગમ કહે છે તેથી તેઓ પોતાનું સર્વસ્વ અર્પણ કરવામાં જરા માત્ર અચકાતા નથી અને તેમજ તેઓ વાસ્તવિક ઉન્નતિને ચાહનારા હોવાથી બાહ્ય સાધનોની પ્રાપ્તિ માટે દ્વેષ, કલેશ, સ્વાર્થ, મારા મારી વગેરે કરીને જગતને અશાંત બનાવવા પ્રયત્ન કરતા નથી. ભારત દેશનો ચૈતન્ય વાદ ભાનુ પિતાના સદ્વિચારરૂપ કિરણોને આખી દુનિયા ઉપર પ્રકાશ કરવા સમર્થ બને છે. આજે એ ચિતન્યવાદને ભાનુ મંદ પ્રકાશ કરે છે. શ્રદ્ધાગમ્ય આત્મવાદ થાય એવા ઉપાય ફેલાવવામાં આવે તે આર્યો પૂર્વની ખરી ઉન્નતિ પ્રાપ્ત કરી શકે. આર્યાવર્તની ખરી લક્ષ્મી અધ્યાત્મ વિદ્યા છે. આર્યાવર્તને ઉદય ખરેખર આત્મ વિદ્યામાં સમાવે છે. આત્મવિદ્યાધારક આર્યોમાં સર્વ પ્રકારની કાર્ય કરવાની શક્તિ પ્રગટી શકશે. શ્રી મહાવીર પ્રભુએ આત્માને આમરૂપે જણાવીને આર્યાવર્ત ઉપર જે ઉપકાર કર્યો છે તેનું માન થઈ શકે તેમ નથી. આર્યદેશના મનુષ્યોમાં જેમ જેમ અજ્ઞાન અંધકાર છવાવા લાગ્યું તેમ તેમ તેઓ ખરા સુખના પ્રકાશથી દૂર રહેવા લાગ્યા અને તેનામાં મતમતાંતરો ઘણુ ઉત્પન્ન થયા અને મનુષ્યો પિતાના આત્માનું સ્વરૂપ ભૂલીને માયાના પ્રદેશમાં સુખની બુદ્ધિ ધારણ કરીને વ્યસનના પંજામાં ફસાઈ ગયા અને તેઓ અશાન મોહથી મહેમહિ જાદવાસ્થળી રચીને પોતાના હાથે પિતાની અવનતિને ખાડો ખોદવા લાગ્યા અને તેથી તેઓ ભવિષ્યની પ્રજામાં અસ્તનું ચક્ર આપવા લાગ્યા અને તેની પરંપરા તમ પ્રદેશમાં વધવા લાગી. આત્માની મહત્તા ભૂલી જવાથી મોહનું જોર વધવા માંડયું અને તેથી મનુધ્ય જીવનના ખરા ઉદ્દેશથી મનુષ્યો દુર જવા લાગ્યા અને તેઓ ભવિષ્યની પ્રજાને ઉતમ વારસો આપવા સમર્થ થયા નહિ. આવા કારણોથી આર્યોનું આત્મબળ ધટવા લાગ્યું. ધર્મની ક્રિયાના સામાન્ય ભેદને મોટું ફળ આપીને આ પરસ્પર દ્વેષ છષ્ય, કલેશ કરીને શરીરમાં રહેલા આત્માઓને ધિક્કારવા લાગ્યા અને તેથી ધર્મની ક્રિયાના મતભેદે અસ હિષ્ણુતા વધવા લાગી. આવી સ્થિતિ થયા છતાં આમોન્નતિના મૂળ પ્રદેશમાં લાવવા માટે જોઇએ તે પ્રમાણે પ્રયત્ન કરવામાં આવ્યું નહિ અને જે કંઈ પ્રયત્ન કરવામાં આવ્યો તે
Page #8
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
ફર
તે પરિપૂર્ણ અને વિઘ્ન રહિત થયે નહિ. ભારતવાસીઓ આત્માન્નતિના સ્થાનથી દૂર દૂર જવા લાગ્યા. ચૈતન્યવાદીએ પેાતાના સવિચારે અને સદાચારે પ્રમાણે સદા રહ્યા હત અને પેાતાની કરજો જગત્પ્રતિ સારી રીતે અનુક્રમ વ્યવસ્થાપૂર્વક બજાવી હાત તે આત્મા ન્નતિના માર્ગમાંથી દૂર થઈ ચકત નહિં. શ્રી વીર્ પ્રભુએ દેવલ જ્ઞાનવર્ડ સ્યાદ્વાદ શલીએ આત્મ તત્ત્વના ઉપદેશ આપ્યા હતા. તેના ફેલાવે આખી દુનિયામાં થયા હાત તેા હાલની દુનિયા વસમાન જણુાત, શ્રી વીરપ્રભુએ ચૈતન્યવાદના પ્રચાર કરવા જે પ્રયત્ન કર્યાં છે તેની કિસ્મત આંકી ચૂકાય તેમ નથી. શ્રી મહાવીર પ્રભુએ ચૈતન્યવાદના પ્રચાર કરીને ભારત વર્ષમાં અપૂર્વ પ્રકાશ પાડયા છે તેની આંખી હ્રાલ પશુ અવલેાકવામાં આવે છે. અધ્યાત્મવિદ્યાનાં શાસ્ત્રો હાલ માજીદ છે. અધ્યાત્મ વિદ્યાના વિચારે દેશકાલને અનુ. સરી પેાતાના આચારમાં ઉતારી શકાય એવા વ્યવસ્થા ક્રમ ગાવીને જીવનની ઉચ્ચ દા કરવાની જરૂર છે. શ્રી વીર પ્રભુએ ઉપદેશેલા ખગમેમાં અધ્યાત્મ વિદ્યાને પૂર્ણ ખજાને છે, અધ્યાત્મ વિદ્યાના પૂર્યું ખાનારૂપ આગમનેા ઉપદેશ આપનારા પશુ! પરમ પૂજ્ય મુનિવરેા છે. આપા મુનિયાએ અધ્યાત્મ વિદ્યાના ખાનાને પરંપરાએ અદ્યાપિ પર્યંત વહન કર્યો છે. આપણા મુનિવરેાના હાથે અધ્યાત્મ વિદ્યાને પ્રચાર થયેા છે અને ભવિષ્યમાં થવાના છે. અધ્યામ વિદ્યાના પ્રચાર કરનાર મુનિવરેને સર્વ પ્રકારે ઉત્તેજન આપવાની જરૂર છે. અધ્યાત્મ વિદ્યાની શક્તિયેશને ખીલવવાના ઉપાયાના આખી દુનિયામાં પ્રચાર કરવાની જરૂર છે. આપણે જે ચૈતન્યવાદમાં ઉંડા ઉતરીએ તેા શરીરના ભાગ અને ઉપભોગનાં સાધ નાની તૃષ્ણા ત્યાગ કરીને અન્યાના લલામાં ભાગ લઇ શકીએ. આત્મવાદની ખરી મહા થવી જોઇએ. આત્મવાદ અને કર્મવાદની ખરી શ્રદ્દા થવાથી સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે. આત્મવાદની ખરી શ્રદ્ધાના સરકારી પાડનારા ગૂરૂના શરણુમાં રહીને આત્મ વિશ્વાસ ખીલવવા જેઈએ. આત્મવિશ્વાસ અને આત્માની કિસ્મત અવય્યાધ્યાવિના પ્રમાણિકતા તેમજ ખરા વૈરાગ્ય પ્રકટી શકતા નથી. આમ વિદ્યા એ અપૂર્વ સુખની કુંચી છે એમ દૃઢ નિશ્ચય કરનારી પ્રજામાં ખરા સન્યાસના ગુણા પ્રગટી શકે છે. પાતાને વિશ્વાસ પેાતાને ન પડે અને પેાતાનાથી જે કઇ કરવામાં આવતુ હોય તેની શ્રદ્ધા પોતાને ન હેાય ત્યા સુધી તે કાર્યોમાં ખરેખરા વિજય મળી શકતા નથી. આત્મવિદ્યા કા વિજયની કુંચી બતાવે છે અને કાર્યો કરવામાં ખરી આત્મશ્રદ્ધા પ્રકટાવે છે. કાર્ય કરવામાં સશયી મા ટકી શકતા નથી અને તે અન્યાને દષ્ટાંતીભૂત થઇ શકતા નથી. ખરી આત્મશ્રદ્ધા એજ પરમ પુરૂષાર્થનું બીજ છે. ખરી ખાત્મશ્રદ્દા એજ મનેપિત્તની એકામતાનું ખીજ છે. ખરી આત્મશ્રદ્ધાએ પરમ વિશુદ્ધ પ્રેમનું બીજ છે. ખરી આત્મશ્રદ્દા એ યમ અને નિયમેને! આધાર છે, ખરી આત્મશ્રદ્દા એજ ધર્મોનુષ્ઠાના રૂપ વનપતિએના રસભૂત છે. શ્રદ્દા વિનાના મનુષ્ય સશયના વિચારાથી નષ્ટ થાય છે અને અનેક મનુષ્યને નષ્ટ કરે છે. આત્માને અનુભવ ગમ્ય કર્યાં વિના માનંદની છાયા સર્વ પ્રસ ંગેામાં દેખી શકાતી નથી. ખરી આત્મશ્રદ્ધા એ રેડીયમ ધાતુ સમાન છે. આત્મશ્રદ્ધા વિના સેવા અને ભક્તિમાં ખરે આત્મ રસ વહી શકતા નથી અને તેથી મનુષ્યેા સેવા ભક્તિના અનુષ્ટનેમાં શુષ્કતાની વૃદ્ધિ કરે છે. આત્મજ્ઞાન જેટલા જેટલા અંશે વધતું જાય છે તેટલા તેટલા અંશે આત્મ શ્રદ્ધા વધતી જાય છે અને તે અન્ય ગુણાના પ્રવાહ કરવાને પૃથ્વીની ઉપમાને ધારણુ કરી શકે છે. આત્મજ્ઞાનડે
Page #9
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા,
૨૩૩
આત્મશ્રદ્ધામાં પરિણામ નહિ પામેલા મનુષ્યો પિતાનો વિશ્વાસ અન્ય ઉપર બેસાડવા સમર્થ થતા નથી. પ્રમાણિકતાનું ખરું કારણ આત્મશ્રદ્ધા છે. જેઓ આત્માને આત્મભાવે જાણીને આત્માની શ્રદ્ધાના રસવડે મનને મજબુત કરે છે, તેઓની કિસ્મત આંકી શકાતી નથી. શરીરનો આકાર દેખીને શરીરમાં રહેલા આત્માની પરીક્ષા કરતાં ભૂલ કરી શકાય. શરીર કરતાં શરીરમાં રહેલા આત્માની શ્રદ્ધાને વિશેષતઃમાન આપવાની જરૂર છે. શરીરમાં રહેલા આત્માને ઓળખો તેની શ્રદ્ધા કરો અને જે જે કાર્યો કરો તેમાં આત્મશ્રદ્ધાને આગળ કરે. આત્મશ્રદ્ધાથી હાથમાં ધરેલાં કાર્યો કરવામાં દેવતાઈ સહાય મળી શકે છે એમ નક્કી માનશો. મનુષ્ય પિતાના આત્માને એક ગરીબ કંગાલ ગણીને પિતાના હાથે પોતાનો તિરસ્કાર કરીને આગળ વધી શકતા નથી. પિતાના આત્માની સિદ્ધિ સમાન સત્તા છે તેની શ્રદ્ધા થયા વિના આત્માની શક્તિોને વ્યક્ત કરવા માટે ઉત્તમ કરી શકાતા નથી અને તેમજ ઉદ્યમ કરતાં પડતાં એવાં વિનાની સામે ટકી શકાતું પણ નથી. આત્મશ્રદ્ધા વિનાને મનુષ્ય ડરાવ્યાથી વા વિનોથી પાછો હડી જાય છે અને તે ખરા નિશ્ચયને મેરૂ પર્વતની પેટે અડગ રાખી શકતા નથી. તે ક્રિયા વા ધર્માનુકાનમાં દુ:ખ આવી પડતા કૂતરાની પિઠે ઉભી પૂંછડીએ કાર્ય ક્ષેત્રમાંથી પાછે ભાગી જાય છે. આત્મબળને એકત્ર કરીને કોઈ પણ કાર્યમાં વાપરવાનું હોય તો તે આત્મ શ્રદ્ધા વિના બની શકતું નથી. આમ શ્રદ્ધાએ જ વિજય વરમાળા છે. આત્મશ્રદ્ધાથી મનુષ્ય આનંદેત્સાહથી ધર્મકાર્યો કરે છે તેઓ દુઃખમાં પણ કમવાદના સિદ્ધાંતને અવધતા હોવાથી અકળાતા નથી, અને મગજની સમતોલન જાળવીને આત્મપ્રદેશમાં રહેલા ધર્મોને ખીલવે છે. આત્મવાદીઓ આત્મશ્રહાથી પરિપક્વ બનેલા હોય છે તેથી તેઓ કર્મ પ્રમાણે સુખ દુઃખના વિપાકને ભાગવતા છતાં સમત્વને ખાતા નથી. આમવાદીઓ પુનર્જન્મની શ્રદ્ધાવાળા હોવાથી સત કાર્યો કરવામાં નિષ્કામ બુદ્ધિથી પરિપૂર્ણ આમ ભેગ આપી શકે છે. જે જે કંઈ શુભ કાર્ય કરવામાં આવે છે તેનું ફળ અવશ્ય પરભવમાં મળે છે એમ આમવાદીઓને વિશ્વાસ હોવાથી શુભ કાર્ય કરતાં કદી પાછળ પડતા નથી. આમ વાદીઓ ખરા દેશવીર ખરા ધર્મ વિર પાકે છે. આત્મવાદીઓને પાતાળ કુવાની પેઠે પિતાના આમામાંથી ખરી શકિતથી સહાય મળી શકે છે. જડવાદીઓ નાસ્તિકે પુનર્જન્મ માનતા નથી તેથી તેઓ આ ભવમાં જે કંઈ પ્રત્યક્ષ ફળ દેખાય તે માટે અવિશ્વાસની દૃષ્ટિએ કરે છે તેથી તેઓ આતરિક બળ પ્રાપ્ત કરી શકતા નથી. આમવાદી એવું નામ માત્ર ધરાવનારાઓ પિતાના કાર્યમાં જડવાદીઓ કરતાં પાછા હઠે તે જાણવું કે તેઓ આત્મ તત્વના ખરા સ્વરૂપને ઓળખી શકતા નથી.
જડવાદીઓ કરતાં ખરા ચેતન્યવાદીઓ સર્વ બાબતોમાં વિજય મેળવી શકે છે અને તેઓ જડવાદીઓને આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. જડવાદીઓ ખરેખર ખરા અધ્યાત્મ વાદીએના તાબામાં આવે છે અને તેઓ અધ્યાત્મ વાદીઓના શિષ્ય બને છે. આત્મશ્રદ્ધાથી સુરત બનેલા આત્મવાદીએ આખી દુનિયાની નજરે આવે છે. અધ્યાત્મવાદીઓ શોક વા ઉદાસીન ચહેરે બેસી રહેતા નથી. અધ્યાત્મ વાદીએ ડરકું ભર્યાની પેઠે ધર્મ માર્ગમાંથી પાછળ કરનારા દેતા નથી. અધ્યાત્મવાદીઓ બાહ્ય અને આતરિક શક્તિને પોતપોતાના અધિકાર પ્રમાણે ખીલવે છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
અતિ પ્રભા.
આપણા આ ક્ષેત્રમાં અધ્યાત્મવિદ્યાએ સદાને માટે વાસ કર્યો છે. ધર્મના સ્થાપા ખરેખર આર્યાવર્તમાં પાકે છે. આ ક્ષેત્રની ભૂમિના વાતાવરણુમાં કંઇ વિલક્ષણ તત્ત્વ રહ્યું છે કે તે યંત્રના વતનીઓને આત્મવિદ્યાના પ્રદેશ તર′ આકર્ષે છે અને ધર્મ મહાત્માઓને પોતાનામાં ઉત્પન્ન કરે છે. આર્યોવના વિદ્વાનનુ અધ્યાવિદ્યા તર છેવટે લક્ષ ખેંચાય છે. આર્યાંવમાં ખરેખરી . અધ્યાત્મવિદ્યા છે. આ દેશના મનુષ્યાને અધ્યાત્મ વિદ્યાની પ્રાપ્તિ માટે પાશ્ચાત્યાના શિષ્ય બનાવાની જરૂર નથી. આ દેશમાં જન્મેલે મનુષ્ય અધ્યાત્મ વિદ્યાની ખરેખરી પ્રાપ્તિ કરી શકે છે. પાશ્ચાત્યે આ દેશની અધ્યાત્મ વિદ્યા ગ્રહણ કરે તેા પૃથ્વીના કકડા માટે લાખ્ખા મનુષ્યાના પ્રાણના મહિધ્ધાને તાબે થઇ શકે નહિ. દેશ. કાલ ક્ષેત્ર, એવષ્ણુ અધ્યાત્મ ઉપયોગી છે. અધ્યાત્મ વિદ્યા એ આપણુ ખરૂ જીવન છે અને એવા આપણું અમરપણે જાવુ.
૨૦૪
કદી નાશ થાય એવી
વિદ્યાની પ્રાપ્તિ માટે વનથી વવું એજ
संकल्प बळ.
વિચારાની આરેાગ્ય પર થતી અસર.
( લેખકઃ—પાદરાકર )
મનુષ્યમાં એક એવી પરમાક્તિ ગુપ્તપણે નિવાસ કરી રહી છે-કે જેની મદદથી તે માનદ શાંતિ—શક્તિ, સમૃદ્ધિ-સામર્થ્ય-કે ગમે તેવી ઇચ્છિત વસ્તુ તે સહેલાઇથી પ્રાપ્ત કરી શકે છે ને તે, બીજું કંઇ નહીં પશુ—“ આમાત્ર સ્માભક્તિ છે. ઝ ા તેને ખરાખર એળખવામાં આવે—તેનું ધ્યાન–પૂજન કરવામાં આવે, વિચારાની એકાગ્રતા કરી દ્રઢ સૌંકલ્પ ખળથી તેની સાધના કરવામાં આવે તે ત્રિભૂવનાંની કાઇ પણ ચીજ તેને માટે અસાધ્ય નથી.
આત્મશક્તિમાં સપૂર્ણ વિશ્વાસ હાવાજ જોઇએ ને વિશ્વાસથીજ વિચારાની એકાગ્રતાખીજા સામાં કહીએ તે ‘સંકલ્પ ' અળ વધારતા જવાથી ઇષ્ટકાયું કલીત થવાતુજ ને આાગળ વધીને કરીએ તે વચન સિદ્ધિ વરદાન, ને શ્રાપ સ્માદિ ખાખતે માત્ર દ્રઢ સંક ૨૫નાંજ મુર્ત સ્વરૂપ છે.
શક્તિ-સામર્થ્ય – શાંતિ ને પૂછ્યું` નિરૅાગીપણાના ધ્યેયના વિચારા તેનું મનન એ આારાગ્ય મેળવવાનાં શ્રેષ્ટ સાધન છે. સામર્થ્યવાન ને શક્તિદાયક વિચારે, આશાવતા, ઉત્સાહ વક વિચારેાજ સદા સર્વદા સર્વાંને નવુ જીવન આપે છે. એવા શસ્રાવધિ દાખલા - પશુને મળી આવશે કેવિચારાની એકાગ્રતાથી ગમે તેવા ભૈખમભર્યાં કાર્યો સિદ્ધ થયાં છે ને તેને માટે માત્ર નીચેનાં મેજ દ્રષ્ટાંત આપી, અને તે અમેરિકન પ્રેગ્નેસર ખેલ ને પ્રેફેસર એલમર ગેટસનાં છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
સંકલ્પ બળ.
૧૭૫
વિચારો ને આરોએ એ બેને પરસ્પર કેવો રમણિય સંબંધ છે, ને શાંતિ દાયક છે. ક્તિવર્ધક-આનંદ દાયક-વિચારોથી આરોગ્ય કેટલું જલદી વધે છે, તે સંબંધી શાસ્ત્રીય માહીતી મળવાથી સર્વ દેખને આનંદ થયા શિવાય રહેશે નહી. બીજા અનેક શાસ્ત્ર પ્રમાછે માનસિક શાસ્ત્રી પણ માનવ જાતિને અત્યંત ઉપયુકત શાસ્ત્ર છે. આ નવીન માનસિક શ્રાસ્ત્રની ઘણું ઘેડાને જ માહીતી હોય છે. ભારતવાસીઓની હમેશાની-નુતન શાસ્ત્ર - થવાની બેદરકારી પ્રમાણે જ આમાં પણ બન્યા શિવાય રહ્યું નથી એ ખેદની વાત છે, પરંતુ આ શાસ્ત્રને અભ્યાસ, મનન, અનુભવ, શોધ હાલમાં અમેરિકા-જર્મની ઈત્યાદિ પા. શ્રાત દેશોમાં ઘણાજ ખંતથી ચાલુ થયાં છે. માનસિક પ્રતિભા શરીર પર કેટલી બધી ચમત્કારીક અસર કરે છે તે નીચેના પ્રયોગથી સમજાશે.
ટેલીફેન શોધી કાઢનાર “ અમેરિકન પ્રોફેસર બેલ, ” એક દિવસ અતિશય ઠંડીના વખતમાં–ચંડા પ્રદેશમાં–રેલવે માતે મુસાફરી કરતા હતા તે વખતે થંડી એટલી બધી સપ્ત પડવા લાગી કે–તેને પિતાના પગનું રત ઠંડીથી બંધાઇ જવાની બીક લાગી પણ તે માનસિક શાસ્ત્રને મોટો અભ્યાસિ હોવાથી, પોતાના પગ પર માનસિક વિચારોને એકઠા કરી, તેમાં નવિન રક્તના ઉધ્ધવને દ્રઢ સંકલ્પ કર્યો ને તેની અજાયબી વચ્ચે નવિન રોને સંચાર તે પગમાં થવા લાગ્યા. તે પગપર થનાર ઠંડીનું અનિષ્ટ પરિણામ આવી રીયા નાબુદ થયું.
શરીરના કોઈ પણ ભાગ પર દ્રઢ સંકલ્પ બળ લગાડવાથી તે ભાગમાં તદન નવિન રાની અભિવૃદ્ધિ થાય છે એવો તેને અનુભવ થયો. માત્ર એવા ભાગ પર વિચારબળની
એકાગ્રતા એટલી બધી સજા થવી જોઈએ કે વિચાર કરનારે તે વખતને માટે તેમાં તન્મય થવું ગેઈએ.
માનસશાસ્ત્રને વિદ્વાન અભ્યાસિ-અમેરિકન પ્રોફેસર-એન્મર ગેટસ, એમણે એક વખતે એકજ જાતનાં બે વાસણ, ટંકટંક પાણીથી ભરીને મુક્ય, ને તેમાં પોતાના બેઉ હાથ ગળા સુધી ડુબાડી દીધા પછી તેણે એક હાથ સંબંધી બધા વિચારો છોડી દઈને બીજા હાથ પરજ પિતાનું મન પૂર્ણ એકાગ્ર કરીને-નવિન રક્તનો સંચાર થા–એવો દ્રઢ સંકલ્પ ચાલુ કર્યો. જાણે આખા વિશ્વમાં તેનું એટલુંજ પ્રતિ કર્તવ્ય હોય તેમ તેણે માત્ર નવીન રમત સંચારના વિચારમાં જ પોતાનું બધું મન પરોવ્યું–ને વિચારોના બીજા ખાન તદન બંધ કર્યો. એવી રીતે એકજ હાથપર વિચારોની એકાગ્રતા કેટલાક વખત ચાલુ રહેવાથી હાથમાં બીજું નવીન રક્ત એકઠું થવા લાગ્યું ને તેથી કરીને હાથમાંના નવિન રકતે વધુ જગ્યા રોકવા માંડી ને આ રીતે તે વાસણમાંનું પાણી ધીરે ધીરે બહાર આવવા લાગ્યું. હવે તેણે તે હાથ પરના વિચારોની એકાગ્રતા કાઢી લઈને તેજ પ્રમાણે બીજા હાથપર શરૂ કરી ત્યારે તેવી જ રીતે વાસણમાંથી પણ પાણી બહાર આવવા લાગ્યું. આ જડયાગ ઉપરથી માનસિક વિચારોની શરીર પર કેટલી બધી અસર થાય છે તે સ્પષ્ટ રીત્યા જણાઈ આવે છે. “ જે પ્રમાણે મનુષ્ય વિચાર કરે-તે જ તે થાય છે ”—એ જુના તવને હાલના શાસ્ત્રીય પ્રયોગ સત્ય ઠરાવે છે. એમાં કંઈ પણ અજાયબ જેવું છેજ નહીં.
ગપર મેળવવાની પ્રવેશ રાખનાર મનુષ્યને તેના પગને વન તથા પરિચય
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રિભા.
કહેવાથી—તથા તેની પ્રકૃતિ દિવસે દિવસે અશક્ત થતી જાય છે એવું કહી કહીને, આપણે તે મનુષ્યના વિચારેાની એકાગ્રતા ખીન્ન શક્તિદાયક વિચારા કરવાને ખદલે દુઃખપર લગાવરાવીને-તેના રેગ માત્ર વધારી મુકીએ છીએ. રાગથી મુક્ત થવાથી ઇચ્છા રાખનાર દરદી પા સે તેના રાગ સિવાય ખીજી બાબતની વાતચીત કરવાથી તે માણુસને આપણે ઘણીજ સારી મદદ કરવા સરખું કરીએ છીએ. રાણીને ખીન્ધ પ્રમાણેજ શારીકિ ને માનસિક શાંતિદાયક વિચારાનુ દિવ્યાષધ આપવામાં આવે તે1 શક્તિ-સામર્થ્ય-ને-નિરંગીપણું જલદી તેને ભેટશે એ નિશ્ચય સમજવુ. ને આપણે ગના-અશક્તિપણુાના ને ત્રાસના વિચારે કરવાને બદલે આપણા મનમાં આરામ્યના—માનંદના શક્તિનાાંતિના વિચારે મહુવાના નિશ્ચયપૂર્વક યત્ન કરીએ તે! તેથી કેટલા બધા ફાયદે થાય તેની ઘેાડાનેજ ખબર હેાય છે. શક્તિદાયક વિચારે એજ શારીરિક શક્તિનું ખીજ છે. શરીરના કાઇપણુ ભાગનું દુ:ખ અગર સાર્બે, તેના પર મનની એકામતા કરવાથી વધતાં જાય છે એ હુકમાં અનુભવવામાં આ યુ હશેજ.
૨૩
ડાકટર અગર વૈદ્યનું પ્રસન્ન વદનથી ખેાલાયલુ “તમેને જલદી મટી જશે. કઇ ચિંતા
કરશે નહિ એ અમૃત વાક્યથી દરદીને કેટલા બધા આરામ લાગે છે ? ને તેથી ઉલટુ “ હુવે આશા નથી ! રાગ અસાધ્ય છે ! ” એવાં તેનાંજ વિષમય વાકયાથી નિરાશ થઈ જણ કેટલા દર્દી ઉલટા વધુ હેરાન-અને-મૃત્યુ પ્રાપ્ત થયા છે !
"
સુશ્રુષા કરનાર-તે વૈદ્યના ઉત્સાહી—ાશાજનક ને સંવક વિચારાથી રાગીના પર જેટલાં સારાં પરિણામ થાય છે તેટલાં બીનથી થતાં નથી. “ માનિસક આરામ્ય-એજ શારીરિક આરોગ્યને પાડે છે ! ” ને માનસિક આરેાગ્ય પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક મનમાં સતત આનંદદાયક, ઉત્સાહ વર્ધક, ને સામર્થ્યવાન વિચારેાની શ્રેણિઆ માણ્યા કરવી એજ ઉત્તમ સાધન છે.
શારીરિક ખળને માટે પ્રસિદ્ધ થયેલે કસરતમાજ પ્રે, સેા દશ વર્ષની વયે તદન નિર્માપ-દુબળાના હાડપિંજર જેવા દેખાતા હતા પણ સંદેાદિત શક્તિના વિચાર–મહાર શરીર સુધરતુ જાય છે—મહારામાં શક્તિ આવતી જાય છે એવા માસિક વિચારાની એકા ગ્રતા નિયમિત કસરત ને માન-ઉત્સાહુ ને શક્તિનાજ વિચારેાથી વધી વધીને આજે આખી આલમમાં મેટામાં માટે પહેલવાન થયા છે.
પેઢી પર પેઢીથી ચાલતા આવેલા ક્ષય રોગવાળા એક કુટુંબમાં જન્મેલી એક ખાલીક્રાને, તેને ક્ષય રાગ થશે માટે તેને બિલકુલ થડી લાગવા દેશના તેને બિલકુલ શ્રમ લેવા દેશે નહીં...એવુ હંમેશાં કહેવાથી તેના કુમળા મગજપર આ બાબતનુ દુઃરિણામ થયા સિવાય રહેતુ નથી, અને આવી રીત્યા ખચથીજ તેનું મન ક્ષયરેાગ તરફ્ વળેલું હેવાથી કારણુ પરત્વે થાડી ચડી કે તાવને હુમલા થતેાજ આ ક્ષય રાગની છાયા કરશે એમ તેને લાગવા માંડે છે. તે આવી ભાવના આગળ ઉપર મુર્તિમંત થયેલી લેવામાં આવે છે તે છેવટે તેજ દરદ તેને જ્વલેણ નીવડે છે. આ ખલામાં સ્પષ્ટ જણાશે કે દરદ કરતાં દરદી પાતે-તે તેના કરતાં તેની આસપાસનાં માણસાના બેદરકારી ભર્યા વિચારેાજ દરદીને વધુ નુકશાનકારક નિવડે છે કારણ કે દુઃખ તે દરદ સંબંધી ત્રાસ ને ચિંતા કર્યો કરવાથી અન્ન
Page #13
--------------------------------------------------------------------------
________________
સંકલ્પ ભળ.
૨૩૭
પચન ને રક્તાભિસરણ ઉપર તેની અસર થયા શિવાય રહેતી નથી. દુઃખને રોગ સંબંધી હંમેશાં વિચાર કર્યો કરવાથી માત્ર તેની વૃદ્ધજ થાય છે ને દુઃખને રોગ દુર કરવાની ઇચ્છા રાખનારે મનમાં હમેશાં સુખને આરોગ્ય સંબંધી વિચારો આણવાથીજ તે નષ્ટ પ્રાય થઈ જાય છે.
શરીરમાંની માનસિક ને શારીરિક ક્રિયાઓ પર માનસિક સુચનાઓની ઘણી જ અસર થાય છે. દરેક માણસ સાધારણ રીયા પિતાના આરોગ્ય સંબંધી વિચારે બહુજ જલદીથી પ્રહણુ કરે છે. આપણે આપણું સમાગમમાં આવતા પ્રત્યેક મનુષ્યને અશક્તપણાની સુચનાએ હમેશ આપ્યા કરીએ છીએ પણ ભુલવું જોઈએ નહી કે તેને તેની ખરાબ અસર થયા સિવાય રહેતી નથી. લોકોની એવી કલ્પનાજ થઈ ગયેલી હોય છે કે આપણું શરીરમાં કોઈકે બાપદાદાના ઉતરી આવેલા રોગનાં બિજ છે, ને તેથીજ છેવટે આપણે અંત થવાને.
વચકે ! આવા વિચારો ભયંકર ભાવનાઓ મનમાં જ રાખીને આખુ આયુષ્ય ગાળવું એ કેટલું બધું દુઃખદાયક છે ? કેટલું બધું હાનીકારક છે? એવા વિચારોવાળા મનુષ્યને જીવનના અતિ આનંદદાયક પ્રસંગોમાં, આનંદને ઉત્સાહને બદલે, છૂપા નિશ્વાસ, ચિંતાઓ ને નિરાશા એજ ઘેરી લીધા હોય છે. આનંદ જેવું તેમને કંઈ જણાતું જ નથી કારણ તેમને મનથી તેઓ જલદીજ મરી જવાના એવી ભાવના તેમને રહ્યાં કરે છે. હવે એ ભાવના પર મનની એકાગ્રતા થવાથી જરા જરા નબળાઈ કે દરદને તેઓ પોતાનું દરદ સમજે છે તેથી તાડયાં કરે છે, ઠેકાણે ઠેકાણે તે કહ્યા કરે છે, ને પોતે જ તે દરદ ને ઉભું કરી છેવટે તે રોગના ભેગ બિયારે થઈ પડે છે. અરે રે ! કેવું ભેદ જનક !
સર્વશક્તિ પૂર્ણ આરોગ્ય મય ને શાંતિનું સામ્રાજય રથાપનાર અમોધ આત્મશક્તિનું નિવાસસ્થાન એવું દુર્બળ રોગી અશક્ત હોઈ શકે જ નહી પણ તેના બિજનું કર્મ ક્ષેત્ર છે ને તેથી આ બિજની આનંદમય શક્તિદાયક ને શાંતિના વિચારોની પરિસ્થિતિ આપણે ઉત્પન્ન કરી શકીએ તે આપણે સર્વ શકિત ચિરંજીવીતા ને આરોગ્યના આદર્શ થઈ શકીએ એ નિઃસંદેહ વાર્તા છે. આવા વિચાર મનમાં માયાથી આપણને કેટલું બધુ સુખ થાય વારૂં ? !! રાગને નિર્બળતાનાં બિજ આપણામાં છે–એવી સમજ કરી લેવા કરતાં ને શક્તિમય આનંદમય ને જ્ઞાનમય પરમ તત્વ આપણામાં છે, તેથી કરીને આપણે શક્તિ-આનંદ-જ્ઞાન મેળવવાને ખાસ હwદાર છીએ એવા વિચારોથી આપણને કેટલે બધો ફાયદો મળે છે તેને અનુભવ ખાસ જોવા જેવું છે. જે બાબત આપણે કરવા ઈષ્ટિએ છીએ, જેના સંબંધી આપણે એક સરખી ખટપટ કરીએ છીએ, તે સંબંધી દ્રઢ સંકલ્પ આપણું હૃદયમાં ધારણ કરવાથી તે બાબત પોતાની મેળે જ આપણને અનુકુળ થાય છે એવું આપણે ઘણીવાર જોઈએ છીએ.
ઈછા કરો તે મેળવવાનો દઢ સંકલ્પ કરે ને તે સુખેથી મેળવે ! ” “ દ્રઢ સં. કલ્પ બળથી પ્રતિકુળ સંગોને તમે અનુકુળ સંયોગોમાં ફેરવી શકશો ને કોઈ પણ ચીજ તમને અસાધ્ય રહેશે નહીં ! ” કારણ કે દ્રઢ સંકલ્પ બળથી મહાન નેપલિયન બોનાપાર્ટ, ની માફકજ તમે પણ તમારી ડીકક્ષનેરીમાંથી “ અશકય ” શબ્દને છેકી શકશો. યાદ રાખછે છે અથવા ' શnt . Anી શકી છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
સુદ્ધિપ્રભા.
આરાગ્ય એ આપણા સના જન્મ સિદ્ધ હકક પણ રાગ એતો મનુષ્ય નિર્મીત ચીજ છે. પૂર્વના હજારેક વર્ષ પર્યંત પૂછ્યું નિરાગીપણું ભાગવનાર રૂષિ મુનિયાને યાદ કરે. દ્રઢ સંકલ્પ બળથી તેએ પાતાના રાગ દુર રાખતા એટલુજ નહી પશુ માત્ર હાથ ઠેરવીને કુકમારીને તેએ મિાએના રાગ પણ દુર કરવાની શક્તિ ધરાવતા.
૨૩૮
માણસ વિચારેનુ પુતળુ છે. વિચારાની ખુલ્લિ છાપ તેના મુખપર એળખાઈ રહે છે ને ઘણીવાર ધા અનુભવી લાા સામા માણુસની મુખચર્ચા પરથી તેના વિચાર। વાંચવા ના દાવે કરે છે ને તેના માં પરથી તેની ઇચ્છાને વિચાર કહી બતાવે છે ! આ સધળુ શું ખતાવે છે? કે વિચાર।માણુસના શરીરપર પેટલી બધી અસર કરે છે કે દ્રઢ સંકલ્પવાળા પુરૂષ તે વિચારે ખુલ્લા વાંચી શકે છે.
પ્રથમ વિચારને પછી
આચાર
આરેાગ્ય, શાંતિ, ને શક્તિમય વિચારીને ગીના રંગને દુઃખીના દુઃખ પર થવી ન બેએ બે વાર વિચાર કરવાથી કઇ ઈષ્ટ પરિણામ આપણે આનંદમય, શક્તિમય, શાંતિમય છીએ થી નૈ એ. તે સિવાય શારીરિક સ્થિતિ ખલાવવાની નથીજ. ” એ નિયમ અહીં પશુ લાગુ પડે છે. આપા પૂછ્યું મારેાગ્યમય, શાંતિમય, શક્તિ મય, મૂળ સ્વરૂપનું જ્યારે ભાણુને વિસ્મરણુ થાય છે, ત્યારેજ શારીરિક રાગમય સ્થિતિ પર આપણા અમલ ચાલતા નથી પણ જે વખતે આપણને આત્મસ્વરૂપતુ. આલખાણુ થાય છે તે વખતે તેની મદદથી શારીરિક રાગ્મય સ્થિતી પર જય મેળવવામાં વિલખ લાગતે નથી. આપણે ભુલી જવુ. ઐએ નહી કે, આપણી શક્તિમય આનંદમય ને આપણામાં રહેલા મૂળરવપની ચમત્કારીક ગુપ્ત શક્તિપર, આપણુને વિશ્વાસ નહી દેવાને લીધેજ આપ શુને અનેક દુ:ખ ભાગવવાં પડે છે.
હુંમેશ મનમાં આવાથી તેની અસર રે1પશુ આવી રીતે માત્ર દિવસમાં એક કે એકદમ આવે નહીં. આપણા મૂળ સ્વરૂપે એવા વિચારે પર અનેકવાર મનની એકાગ્રતા
"1
અનેક વહેમી સમજુતીએથી-આસપાસના માણુસાના અને વિધાતક વિચારે એ આપ ણુને એટલા બધા પરતંત્ર બનાવી દીધા છે-કે આપણે પેાતાને સ આયુષ્યભર રેગનુધર અશક્તિને દુ:ખનું ચાલતું પુતળુ~તે મૃત્યુને ભક્ષ સમજીએ છીએ. આ ગુલામગીરીમાંથી માલા થવુ હોયતો આપણા પોતાના ઉછીના લીધેલા ક્ષુદ્ર મેલા ઘેલા વ્હેમી વિચાર ધેલછા ભરી સમજુતીએ છેડી દષ્ટને આપણે આપણા પાતાના વિચારે ઉત્પન્ન કરી લેવા એએ, ને લેકના વિચાર પૈકી આપણા વિચારાને પસંદ પડે તેવા સત્ય વિચારેîજ ઋતુણુ કરવા. આપણા સુત્રા નિયમ ને જીવનના રસ્તા આપણે પેતેજ નિયત કરી રાખવા જોઇએ. નાના આળકને જેવી રીતે તેની મા ખવરાવે તેમ તે ખાય છે તેજ પ્રમાણે માટી ઉમ્મરના, વિચારવાનને સમજી માણસા પણું બીજાના અક્તિમય, ને દુ:ખમય વિચારા પેાતાના મનમાં કછુ પણ વિચાર ન કરતાં ભરી દેછે, એ એકા શૈાચની વાર્તા નથી. મનુષ્ય માત્ર પેાતાના વિચારને સ્વતંત્ર માલીક છે. ઉપરી કિવા વડીલ અગર રા મહારાજા પશુ–મનુષ્યના શરી રની માલેકી કદાચ ધરાવી શકે પણ ધાતાના વિચારના મનના તેા સા કાઇ સ્વતંત્ર રીત્યા માલીક છે તે પોતે પેાતાના વિચારે શા માટે ઉન્નત-આનંદમય—શાંતિમય ન રાખે વારૂ ?
એક ચિતાર અગર શિલ્પકાર જેમ પૈાતે ાથમાં લીધયા પ્રત
22 પ્રાચિ
Page #15
--------------------------------------------------------------------------
________________
સંક૯૫ બી.
૨૩૮
ચિત્ર પ્રથમ તૈયાર કરવામાં પિતાનું સર્વસ્વ ખરચી નાખે છે, ને ચિત્રનું તથા ઈમારતનું ચિત્ર બરાબર મનમાં આળેખાયા બાદ તેની આબેહુબ પ્રતિકૃતિ જડ શ્રષ્ટિમાં લાવવામાં આવે છે, તેમજ નિરોગીને શુદ્ધ થવાની ઈચ્છા રાખનારે પણ આ પ્રમાણે પિતાના નિરોગીપણાનું ને અઢ પણાનું માનસિક ચિત્ર પ્રથમ તૈયાર કરવામાં પોતાની સર્વશક્તિ ખચી નાખવી જોઈએ ને તે પછી તેજ નિરોગી૫ણુનું ને સુદ્રઢપણુનું માનસિક ચિત્ર કેટલાક વખત બાદ તેના શરીર રૂપી વૃષ્ટિમાં આવેલું ફરિદ્રશ્યમાન થશે; પણ જ્યાં નિગીપણાનું ને સુદ્રઢપણાનું માનસિક ચિત્ર જ નહી ત્યાં શરીરરૂપી ચિત્ર બેડોળ-કમતાકાતને વિદ્રુપ દેખાવનું હોય તેમાં નવાઈ શી?
જ્યાં સુધી, “ આપણે અશક્ત છીએ, આપણામાં વૃદ્ધાના રોગ ઉતર્યા છે, અશક્તી પણું છે, આપણું શક્તિ મર્યાદિત છે, રોગથી જ મરવું એ આપણું નશીબમાં સરજાયેલું જ છે, શાંતિ કે આનંદ તે આપણે માટે નિર્માત જ નથી, આપણે કશું કરી શકવાના જ નથી.” એવા દુઃખમય વિચારે આપણા મનમાં આણીએ છીએ ત્યાં સુધી આપણા રોગ, દુઃખ, ને દારિદ્ર એ ત્રીપુટીથી આપણો છૂટકે કદી થવાનો જ નથી.
ઘણી વખત એવું જોવામાં આવે છે કે એક બાળકને નાનપણમાંથી તેનામાં બાપ-“તું શું કરી શકવાને છું, તારામાં તે બે દાણ અક્કલ નથી–તદન નાલાયક છું,” એવા વિચારો, તેના કુમળા મગજમાં રોપી દે છે-ને તે ઉપરાંત તેને કંઈ પણ કામ સ્વતંત્રપણે કરવા દેવામાં આવતું નથી. આથી બિચારો તે બાળક ઠપકાની બીક કંઇપણ કરતો નથી. તેનું મગજ નકામું થઈ જાય છે ને તેના મગજની શક્તિઓ વિકાસને પામતી નથી પણ તેજ બાળકને એકાદ કામ સ્વતંત્રપણે સૌપ, કદાચ ભુલ થાય તે ફિકર નહીં, બીજીવાર સુધરશે. તેને માત્ર ઉત્તેજન આપો. તેની અક્કલ ખરચવાનો “ચાન્સ” આપ ને તે બાળક આગળ ઉપર સારૂ કામ કરી શકશે પણ જયાં સ્વતંત્રતા મગજ શક્તિ ખિલવવાના ચાન્સ કે ઉત્તેજનના કે દિલાસાના બે શબ્દોનાજ વાંધા ત્યાં તે બિચારૂ બાળક શું કરે વારે ?
શક્તિ, શાંતિ ને સમૃદ્ધિ એ આપણાં જન્મ સિદ્ધ હક છે, ને તે આપણા શક્તિમયશાંતતામય–ને સમૃદ્ધિમય વિચારોથી આપણે મેળવવા જોઈએ. જેમ તમે તમારા રસોઈને રસોઈ બનાવવાનું ફરમાવે છે–ને તેવીજ રઈ તમારે માટે તૈયાર હોય છે, તેવી જ રીતે, આનંદ, સુખ, શાંતિ, સમૃદ્ધિ, આદિ,તેમજ રોગ, દુઃખ, દારિદ્ર, અશાંતિ પૈકી તમને ગમતી કઈ પણુ ચીજ માટે તમે તમારા મનને હુકમ કરો, ને તેજ ચિજ તમારા માટે તૈયાર રહેશે. મનુષ્ય માત્ર પોતાની સર્વ શક્તિને ઉપયોગ કરીને શક્તિ-ક્ષતિ-સમૃદ્ધિને આનંદ મેળવી વિજયી થવું જોઈએ એવી સર્વ રથ બ્યવસ્થા હોય છે. રોગ દુઃખ દારિદ્રને અશક્તિ આ આ બધાની માનસિક ગુલામગીરી આપણે હાથે કરીનેજ પત કરી છે–ને બાથમાં થાંભલા પકડી એક માણસ બુમ મારે કે “ મને થાંભલો છેડો નથી-” તેવી જ રીતે દુખ મુક્ત થવાની બુમો પાડીએ છીએ પણ, “હાથમાંનો થાંભલો મુક્યા સિવાય કેમ કરી થાંભલાથી છુટાય ?”
પ્રત્યેક માણસ વિવંચામાં ઉત્પન્ન થયો છે. શક્તિ સામર્થ-જ્ઞાન-શાંતિ એ તેનો વંશ પરંપરાને કીમતી વારસે છે. તે મેળવવાનો દરેક ને હક છે. પછી મિળવો કે ગુમાવે
એ તેના નીઅપ ની મા .. 55 vી
છે
?
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૪૦
બુદ્ધિપ્રભા. આ ઉપરથી સમજાયું હશે કે વિચારોનું આરોગ્યપર કેટલું બધું મજબુત પરિણામ થાય છે કે સંક૯પ બળથી કંઈ પણ અસાધ્ય નથી !
પ્રત્યેક મનુષ્યમાં રહેલે, અપ્રતિહત રવતંત્ર તેજવંત સામવંત અનુભવવા એ આમા ” એવો બળવાન છે કે, તે પરમાત્માની બરોબરી કરી શકે ને જે તે પરિપૂર્ણ પણે ઓળખવામાં આવે, ધ્યાન કરવામાં આવે પૂજન કરવામાં આવે ને સાધના કરવામાં આવે તો ત્રીભૂવનને આનંદ શાંતિ શક્તિ સમૃદ્ધિ ને સાથે તેના પગ આગળ આવી પડેજ ને તે બધું શાથી થાય ? માત્ર આત્મામાં પૂર્ણ વિશ્વાસ, ને તે મેળવવાને દ્રઢ સંકલ્પ ને તે માટેની વિચારોની એકાગ્રતાથીજ.
| વિચારોની શારીરિક આરોગ્ય પર કેટલી બધી અસર થાય છે, એ જાણ્યા પછી માનસ શાસ્ત્રની ઉપયોગિતા સમજાય છે ને સંકલ્પ બળની સિદ્ધિ સમજાયા બાદ “આત્મા ” માં વિશ્વાસ બેસે છે. આ બેઉ ચીજો પ્રત્યેકને પ્રાપ્ત થાઓ એવી શુભેચ્છા સાથે વિરમું છું
શાંતિ શાંતિ ! ! શાંતિ ! ! !
संसार भावना. (લેખક –મુળચંદ આશારામ વૈરાટી અમદાવાદ. )
( સાલ વિક્રીડિત વૃતમ ) તિર્યંચાદિ નિગોદ નારકીતણી જે યોનિની રહ્યા, જીવે દુ:ખ અનેક દુર્ગતિ તણું કર્મપ્રભાવે લહ્યાં. યા સંગ વિયોગ બહુધા યા જન્મ જન્મ દુઃખી,
તે સંસાર અસાર જાણી હો જે એ તજે સો સુખી. આ સંસાર સ્વરૂપને જાણવાની ઈચછાવાળો મુસાફર સંસાર ભાવના એ આરૂઢ થતાં વિચારે છે કે.
શાસ્ત્રકારો મહારાજાઓ એ આ ચતુર્ગતિ નાટકને ચાર અંકમાં (વીભાગમાં ) વહેંચી નાંખ્યું છે. ૧. નારકી. ૨. તિર્યંચ ૩. મનુષ્ય૪. દેવલોક.
શાસ્ત્રકારોએ આ નારકીના સંબંધમાં કરેલું વિવેચન પર હદયોને પણ પીગળાવી નાંખે તેવું છે. પ્રથમની ત્રણ નારકીના છ શીત વેદના અનુભવે છે અને પાછળની ચાર નારકીના જીવો ઉષ્ણ વેદના અનુભવે છે. પ્રથમની ત્રણ નારકીના જીવોની શીત વેદનાની ઠંડી આગળ ઉત્તર ધ્રુવની ઠંડી કંઇ હીસાબમાં નથી અને પાછળની ચાર નારકીના જીવોની ગરમી આગળ સહરાના રણને તાપ કાંઈ હીસાબમાં નથી. તેના કાંઈક
ખ્યાલ લાવવાને શાસ્ત્રકારો કહે છે કે તે ઉષ્ણ વેદનાથી પીડાતા નારીના જીવોને ઉપાડી ભર ઉનાળામાં ખેરના અંગારથી ચીકાર ભરેલી ખાઈમાં તેને સુવાડવામાં આવે તો તે જેમ મનુષ્ય કમળની સયામાં સુઈ રહે તેમ છ માસ સુધી સુખે નિકા કરે. તેમજ
Page #17
--------------------------------------------------------------------------
________________
સંસાર ભાવના.
૨૪૧
આ નારકીમાં ઉડતી દુર્ગધના એક સુક્ષ્મ સુરકમ ભાગથી આ નગરવાસી જનનું મૃત્યુ થઈ જાય વળી તે દુઃખથી ભરેલી નારકીને સપર્શ કરવતની ધારાથી પણ વધુ કર્કશ છે. આતે પ્રથમ ક્ષેત્ર વેદનાનું વિવેચન થયું.
બીજી પરમાધામીકૃત વેદના કે જેમાં દુઃખોને પાર નથી. પરમાધામ દેવ જીવને દુઃખ દેવામાંજ આનંદમાને છે. તેઓ તે જીવોને મારે છે, કાપે છે, ખાંડણીયામાં નાંખી પાડે છે, તપાવેલા લોખંડના સ્થંભ સાથ બઝાડે છે, કરવતથી વેરે છે, છો ખેંચી કાઢે છે, શીશુ ઉકાળીને પાય છે વિગેરે ઘણું જાતના દુઃખે દે છે કે જેને વાંચતાં પણ કંપારી છુટે છે.
આ સિવાય બીજી અન્ય અન્ય કૃત વેદના છે કે જેથી અગાઉના વરભાવવાળા છ લડાઈ કપાઈ મરે છે અને એટલી તે કદર્થના પમાડે છે કે જેથી આખી નારકીમાં ભયંકર રડારોળ અને આકંદ્ર થઈ રહે છે. આવો દુઃખોને અંત કલાક લાકમાં વરસ છ માસમાં દશ વીસ વરસમાં કે મનુષ્ય લોકની માફક સો પચાસ વર્ષ અંદગીની પૂર્ણાહુતી થતાં આવતો નથી પરંતુ નારકીના જીવોનું આયુષ્ય તે સાગરોપમથી મપાય છે. અસં
ખ્યાત વર્ષોનું એક પોપમ અને દશ કટાકેટી પલ્યોપમનું એક સાગરોપમ થાય છે. પોપમના કાળને પણ ખ્યાલ આવો મુશ્કેલ છે તે પછી સાગરોપમના કાળ તરફ તો નજર પણ શી રીતે ફરી વળે.
બીજે તિર્યંચ અંક, નિગદ પ્રવેશમાં પૃથ્વી પણે ઉત્પન્ન થએલ જીવને હલાદીકથી ખેડાવે છેદા કરીને પાછુથી ભીજાવે કરીને અગ્નીવડે દહન થવે કરીને અનેક વેદનાઓ વેઠવી પડે છે.
વાયુ પણે ઉત્પન્ન થએલ જીવોને ઠંડી, ગરમી વગેરેના સંયોગો વડે કરીને પવન હલા. વનારા સાધન વડે કરીને અનેક દર ખમવી પડે છે.
પાણીપણે ઉત્પન્ન થઈને તૃષાવાનના પીવા વડે કરીને અગ્નીવડે ઉકાળવવા વડે કરી સુર્યના તાપ વંડ સેસાવાવ કરીને તેમજ વરાળ ઉત્પન્ન કરાવા વડે કરીને અનેક દુઃખે સહન કરવો પડે છે, તેમજ અનીના જીવોને પાણીથી છંટાવા વડે કરીને અનેક દુબે સહન કરવો પડે છે.
વનસ્પતીના જીવોને પણ કપાવા, છુંદાવા, પીળાવા, છેલાવા, અગ્નીથી પકાવવા દાવા નળ આદીથી બનાવા વિગેરે અનેક દુઃખ સહન કરવાં પડે છે.
બે ઇંદ્રિય, વિ ઈદ્રિય ચારેંદ્રિય વિગેરે વિકપ્રિય ને પણ ભય અને ત્રાસના પારનથી તેમજ ચગાદાવવા અથડાવા, કુટાવા, કાવા વગેરે કરી અનેક દુઃખ સહન કરવો પડે છે.
પચેંદ્રિય જીવોને નિરંતર બંધનથી, ભાર વહન કરવા વડે કરીને, માર, ભુખ, તરસ, ભય, રોગ વડે દુઃખી થવું, ગરમી, ઠંડી વિગેરે મુંગે મોઢે સહન કરવું પડે છે, પિતાની
જાતી તરફને ભય, પર જાતીને ભય, જાતીનો ભય, નબળા બળદને જોરાવર બળદ મારે, ઉંદરને બીલાડીને ભય, નાક, કાન વગેરે અંગો છેદાવાને ભય હદ ઉપરાંત ભારભરવામાં આવે, સખત તાપમાં ચાલવું પડે, ભુખ, તરસ વિગેરે મુંગા મોઢે સહન કરવું પડે અને - પાનાં - મન કવી પડે છે
Page #18
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
- ત્રીજે મનુષ્ય અંક, મનુષ્યપણાનાં દુખેનું વર્ણન કરતાં શાસ્ત્રકાર મહારાજાઓ મનુબેના સાત ભય બતાવે છે. ૧. આલોકનો ભય ૩. આદાન ભય (પિતાની વરતુ ચરાવા ભય) ૪. ભરણ પોષણને ભય, ૫. મરણ ભય. ૬ અકસ્માત ભય. ૭. અપકિર્તિ ભય. આ સાત ભયથી ભરેલી મનુષ્ય જીંદગી પણ દુખથી ભરેલી છે.
આ સિવાય, રાજ્યના ભયથી અને શેઠના ભાવથી પણ જીંદગી સુખે ગુજરી શકાતી નથી. વિશેષમાં મુખે સ્ત્રી સાથે કલહકારી સંસાર ચલાવવો, પુત્ર પ્રાણીના અભાવે દુઃખી થવું. પુત્ર પ્રાણી છતાં કુલાંગારથી દુઃખી થવુંવિચિત્ર સંજોગોમાં વણ દ્રવ્યા. પરદેશ રખડવું. તપાવેલી લોઢાની સોને સમગ્ર રોમરાયમાં પરવતાં જે દુઃખ થાય તેનાથી આઠ ઘણું દુઃખ ગભવાસમાં છે. બાળપણમાં મળ મુત્રમાં વિના આનાકાનીએ પડયા રહેવું Bધી માતાપિતાને માર મુંગે મે સહન કરવા, વન અવસ્થા વિષયાંધ બની દુઃખમય ગુજરવી, વૃદ્ધાવસ્થા પુત્ર અને પુત્ર વધુઓને આધીન ગુજારવી, શ્વાસ, લાળ અને ઈદ્રીની સીથીલતાને અંગે દુઃખમય ગુજારવી.
- બાલ્યાવસ્થા માતાનું મુખ જોવામાં, યુવાવરથા સ્ત્રીનું મુખ જોવામાં અને વૃદ્ધાવસ્થા પુત્રનું મુખ જોવામાં ગુજારનાર મનુષ્યોને સુખી શી રીતે કહી શકાય. જન્મ જરા અને મરણથી ઘેરાયેલા આ સંસારમાં મનુષ્યોએ સુખની આશા રાખવી એ નકામી છે. ટુંકાણમાં ઈષ્ટ વસ્તુઓને વિયોગ અને અનિષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ એજ આ સંસાર વલેથનું માખણ છે.
ચાળે દેવગતી અંક.. વિના પ્રોજને દાદીકની સેવાચાકરી કરવી. પિતાથી વધારે બળવાન દેવે પોતાની સ્ત્રીને ઉપાડી જશે તેવા ભયથી દુઃખી થવું, પિતાથી વધારે રિદ્ધવાન દેવોનું સુખ સહન નહી થઈ શકવું, દેવોનાં મરણ પહેલાં છમાસી અગાઉથી ફૂલની માળાઓ કરમાવા માંડે છે. તે જોઈને જે વિલાપ અને આદ શરૂ થાય છે તે ન સહન થઈ શકે તેવું છે. અશુચીથી ભરેલા રીરમાં નવ માસ સુધી ઉંધે મસ્તકે લટકવાનો ગર્ભવાસને દેખાવ નજર સન્મુખ ખડે થતાં માથાકુટવા સાથે અતિશય કરૂણાજનક વિલાપ સરૂ થાય છે, એ જોતાં સુખની ઉંચી સ્થિતીએ પહેચેલી દેવગતી પણ દુઃખથી ભરેલી છે. ' હે ! પરનાટક ને નીહાળનાર! સંસાર આશા પથી. આ ચાતી નાટકશાળામાં કર્મરાવ સુત્રધારે ભજવેલા આ સંસાર નાટકને નિહાળી છે કે તેના કયા પ્રદેશમાં આનંદની લહરીઓ આવે છે. જ્યાં આશ્રવદરના પ્રભાવવડે રાગદ્વેષના વિચિત્ર રંગથી રંગાયેલા પડદાઓ ઘડીએ ઘડીએ પડ્યા કરે છે. જ્યાં માતા પ્રિયપણે, પુત્ર પિતાપ અને બેની માતા તરીકેના વેલો ભજવે જાય છે. જ્યાં મહારાજા ભીખારીના અને ભીખારી તવંગરના સ્વરૂપમાં બદલાઈ જાય છે તે સંસાર નાટકને જોનાર અને ભજવનાર મુસાફરી આ ચતુર્ગની સંસારની વ્યાપતા તરફ ધ્યાન આપવાની અગત્ય છે.
હે ! દી નહી થાકેલ મુસાફર ! સમગ્ર કાકાશમાં એક વાળાય જેટલું સ્થળ પડ્યું એવું નથી રાખ્યું કે જ્યાં તે અનેક રૂપોને ધારણ કરી અનેક વેશ ભજવ્યા ને હેય.
આવી રીતે સંસારભાવનાનું સ્વરૂપ વિચારતાં અને આ બહેળા સંસારની વ્યાપકતા ન આપતાં આ મંગારભાવનાની એગીએ ચઢેલે પંથી વિચાર કરે છે કે અમા
Page #19
--------------------------------------------------------------------------
________________
ગુરૂને વક્રના.
va
ખમા પાકરાવનાર હજારે! દાસ દાસીએ કયાં ગઇ, પુત્ર વલ્લભ પિતાના વાસા કયા દેશે થયે, આજ્ઞાંકિત પ્રીયા કયા વિદેશે વીચર્ચો, વાસલ્યથી ભરેલાં માતુશ્રી કષ્ટ ગતીએ ગયાં, આ બધુ વિચારતાં રવતઃ વિચાર ઉત્પન્ન થાય છે કે આ અસાર સસારમાં જીવ એકલેાજ આવ્યે છે અને એફલેજ જવાના છે એ વિચાર થતાં ચાથી એકત્વ ભાવના આવે છે અને એ ભાવનાની શ્રેણીએ આરૂઢ થએલા પંથી વિચાર કરે છે કે, પૂ.
-:૦
-
गुरुने वंदना
(લેખક. ચુનીલાલ હુકમંદ ) ગઝલ.
નિજાન હૈ રહેનારા, પ્રભુથી પ્યાર કરનારા; હિનૈષિ સર્વ જીવેાના, તમાને વંદના પ્યારા. ગુણાકર ગુના સિન્ધુ, સહુ શ્વેતા બન્યું; સદા સવેગ ધરનારા, તમાને વંદના પ્યારા. જણાવી શ્રુતના અર્થી, કરી અજ્ઞાનને દૂરે; અમલ સમકિત દેનારા, તમેને વંદના ખારા. વા પરની કરૂણાથી હ્રદય દીસે સદા દ્રવતું; દયામય ધમ ધરનારા, તમેને વંદના ખારા. નિર ંતર સત્ય વાણીથી, જિનાદિત તત્વ કનારા; સુભાષી નિત્ય રહેનારા, તમેાને વંદના પ્યારા. જગતની જાળ તેડીને, સગાને સ્ને છોડીને; વિરાગી થઇ રહેનારા, તમેાને વૃંદના પ્યારા. તમે માતા તમે ગીતા, તમે ભ્રાતા તમે ત્રાતા; સુભાગી સત્ત્વ કરનારા, તમેને વંદના પ્યારા.
::--
नूतन वर्षाभिनंदन. તુરિગીત.
ચુસ્ત રહી નિજ ધર્મમાં ગ્માન દસદ સુખ ભેરવે, નિજ ધર્મનાં ઉત્કર્ષ કરવા, સત પુત્રે સૈવો; લાભ નિશ્ચય પામો એટ્ઠાન સાતિ સાલમાં, કિતી ને કમળા સહિત રહેજો સદા આનદમાં. હથી ઉત્કર્ષ કરો દેશના બહુ પ્રીતથી. કાર્યો રૂડાં અતિશય કરેા ઉલ્લાસમય નિજ વીર્યથી; ભાગ્યશાળી પુત્ર ભારતવર્ષના સાથે મળી, ઈશ્વતી સ્તુતિ કરી રહીએ સદાએ હળીમળી.
ર
૫
ૐ
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૪૪
બુદ્ધિપ્રભા,
स्वच्छता.
( લેખક. શેઠ જેશીંગભાઇ પ્રેમાભાઇ, કપડવણુજ. )
સ્વચ્છતા ધારણુ કરવા યાગ્ય છે અને કંટાળા તજવા યાગ્ય છે. સ્વચ્છતા હીતકર છે. કંટાળા બળના ક્ષય કરવાવાળાછે. સ્વચ્છતા સબંધીને સુખ, આનંદ અપે છે અને કંટાળે સબંધીને કાયરપણું અથવા ત્રાસ ઉપજાવે છે, સુઘડતા પ્રેમ તેમજ આકર્ષણ ઉપજાવે છે. સુગ અભાવને પ્રગટાવે છે. સ્વચ્છતાની મર્યાદાનું ઉલ્લંધન એ કંટાળા છે. વચ્છતા એ નિયમિત છે અને કંટાળા એ અનિયમીત છે. અતિ સવ તે એ નિયમ પ્રમાણે સુગ ત્યાગવા યેશ્ય છે.
**
*
જેને સુગ હાય છે તેને બ્રાન્તીના અગ્ર હેાય છે અને તેથી મૂળને ક્ષય થાય છે અને સ્વચ્છતા સત્વની વિરૂદ્ધ કરે છે.
જરા જરામાં સામુ લખને હાથ ધોવા, કાઇના વસ્ત્રને અડકતાં હાથ ધવા, કાષ્ટના રીરને આડકતાં હાથ વાવે એથી કઇ સ્વચ્છતા પ્રાપ્ત થઈ કહેવાય નહિ પણ તે તે ઉલટી સુગ ગણાય અને જેનામાં આવા પ્રકારની સુગ હાય તેનાથી અન્ય સર્વ મનુષ્યેા કટાળે છે. સ્વચ્છતાની જરૂર છે પણ તે મર્યાદામાં હાવી નૈઇએ, અસ્વચ્છતા તજવી જોઇએ પણ તે ઉપર્યુંક્ત પ્રકારમાંજ કઈ અસ્વચ્છતા આવી જતી નથી. તેના અનેક પ્રકાર છે જેવા કે વજ્ર મેાં પહેરવાં, શરીર સાક્ ન રાખવુ દાંત સાફ ન રાખવા વિગેરે તે પણ વ્યવદ્વારીક આખત છે, ખાકી તો સ્વચ્છતા કઇ ખરી તે લેખના છેડે સમજાશે. ઉપર્યુંક્ત સુગવાળા મનુષ્યને તે તે ગુરુથી અત્યંત હાની થાય તેમ છે માટે તે વવું જોઈએજ, વસ્ત્ર તેમજ અન્યના તરફ સુગ ન રાખવી પણુ તેના ગુણુજ નેવા બેએ, ખાકી હુ સુગ રાખવાથી અત્યંત નુકશાન થશે, બળના ક્ષય થશે, મન મલીનતાને ધારણ કરશે અને તેનાં ફળ આપણુનેજ ભગવવાં પડશે.
મીથ્યા સુગને સેવીને કયા મુદ્ધિવાન પોતાના બળને ભેગ આપવા તત્પર થશે?
સુગ શું શું પ્રગટાવે છે ? શંકા, ભય, શાક, ચિંતા, ત્રાસ, અણગમો, વ્હેમ દિને પ્રગટ કરે છે.
સર્વત્ર શુભ દર્શનમાં, આત્માની પ્રતિતિમાં, સર્વત્ર નીર્મલ વૃત્તિને ઉદ્દેશ્ય કરવામાં સુગ મહા વિઘ્નકારી છે. જ્યાં પરમ શુદ્ધુ ચૈતન્ય તત્ત્વ વિના ત્રીકાળ અન્ય કાઇપણ તત્ત્વનો પ્રકા શુ નથી એ ભાવનાને પોષનાર મનુષ્યને આવી સુઝ તે ભાવને ઉત્પન થવા દેતી નથી. તેથી તજવા યાગ્ય છે, મનુષ્યને અજ્ઞાનજ જ્યાં ત્યાં મલીનતા દેખાડે છે, તે અજ્ઞાનનીત્તિ જ્યાં ત્યાં મલીનતા દ્વેષ્ટ સુગને ધારણ કરવાથી થતી નથી પણ શુદ્ધિને વાથીજ થાય છે માટે મલીન તે મલીન રૂપે બેઇ કંટાળા હું પણ્ તેને શુદ્ધ રૂપે તેવા પ્રયત્ન કરે.
વ્યવદ્વારને સાધતા હાવાથી શુદ્ધિ અને વિવેક રાખી પણ કેસરપ્ફુતી ખેડ ભડકીને ભાગ ભામ ન કરીશ. વિવેક પુત્રક ચાર કરી કોપી હાની છેક કેમ ? જે હાની કારક લાગે તેને તજી ઘે! અને ઠીક લાગે તેને ગ્રહણ કરે- વળી વિચારા કે તેથી અસ્વચ્છ તા પાત્ર થાય તેમ છે કે કેમ. અને જો સ્મરચ્છતા પ્રાપ્ત થાય તેમ ડ્રાયતે તેને વાસ્તે
Page #21
--------------------------------------------------------------------------
________________
સાધ્વીમાની ઉન્નતિ સખી મૈં માલ.
૨૪૫
યેાગ્ય ઉપાય કરો પણ સુગ રાખી ભાગતા ન કરો. શુદ્ધિરૂપ બેવાથીજ મનુષ્યને લાભ છે. વ્યવહારમાં ભલે શુદ્ધિ શુદ્ધિનો વિવેક રાખે પરંતુ અંતઃકરણુમાં કાઈ પણુ વસ્તુ તરફ ધીાર ન દર્શાવા. રશુલ દર્દષ્ટથી અમુક અશુદ્ધ છે પશુ વાસ્તવીક રીતે અશ્રુ હેતુ નથી. અણુમાં પશુ શુદ્ધતાના ક શ ડાય છે. આમ એ તા કચરાની સાથે રત્નને કાઢી નાખવા કયા મૂખ પ્રયત્ન કરીૢ માટે તેની સાથે સબંધવાળા થ× સુખને અનુભવે. કાંટાવાળા ઝાડ ઉપરના ગુલામને કાષ્ઠ ફેંકી દે છે ? કાદવમાં ઉગેલ કમળના શું ઉપયાગ નથી થતા 1 કાયલાની ખાણમાંથી નીકળતા હીરાને શું તજી દેવાયછે ! શુદ્ધ ભાગને ગ્રતુણુ કરવા, શુદ્ધ ભાગને અશુદ્ધ ભાગમાંથી શોધવા રૂપ હંસ દષ્ટિ ધારણ કરો.
મન વડે શુદ્ધિનુંજ નિરક્ષણુ કરે, શુદ્ધિનુજ ચિંતન કરે. અશુદ્ધિ દષ્ટિએ આવતાં તેમાંથી શુદ્ધિને જોઇ આકર્ષી શેષ રહેલ અદ્ધને કાઢી નાખો.
પદાર્થોની સુગને તન્ને, તેજ પ્રમાણે મનુષ્યના અંતઃકરણની સ્વભાવ વિગેરેની સુગને તો. પાપી ધર્માંને બેષ દુર ન નાશા કે તેના તરફ ધીક્કારના વરસાદ ન વરસાવા પણ તેનામાં રહેલ શુદ્ધ તત્ત્વને નીહાળે.
મનુષ્યનું અંતઃકરણ દોષવાળુ ઐઇ તેના તરફ્ યા તથા પ્રેમ પ્રકટાવા અને બને તે પ્રકારે તેને શુદ્ધ કરવાના પ્રયત્ન કરેા પણ તેના તરફ્ સુગ રાખી તેને નિર્દો નહિ. આ પ્રમાણે પદાર્થો અને અંત:કરણા શુદ્ધ રૂપે જીઆ. ચીડીઆ, ક્રોધી, વિષયી, લેાભી, શાકવાળા, રિદ્રીૐ અસત્ય સ્વભાવ વાળાને જોઇ તેના પ્રત્યે સુગ કે ધીક્કારને ન પ્રગટાવે પણ તેના તર! પ્રેમભાવ રાખી તેને શુદ્ધિ તત્ત્વવાળા કરવા પ્રયત્ન સેવા આનુ નામજ સ્વચ્છતા છે. અંતરથી સર્વત્ર શુદ્ધિ અને નિર્મળતાને શ્વેતાં પરમાત્માના ગુણનેજ મહેણુ કરા અને પરમ તત્ત્વને પ્રાપ્ત કરે.
ૐ શાંતિ શાંતિ.
साध्वीओनी उन्नति संबंधी वे बोल.
( લેખક. સાધ્વીજી શિવશ્રીજી. અમદાવાદ---પાંજરાપાળ. )
મહાપ્રભુ શ્રી અરિહંત પરમાત્માએ જૈન શાસનના વિજય કરવા, તેને પ્રવાહની પેઢ પસાર કરવા ચતુર્વિધ સધની એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા વર્ગની તીર્થને નામે સ્થાપના કરેલી છે. વળી શ્રાવક શ્રાવિકા તેમજ દુનિયાના અન્ય જીવાતું ભલુ કરવા, તેમની ઐહિક જીંદગીનુ ( આ ભવનું ) આત્મકલ્યાણ કરી પાર લૈકિક જી ંદગીનુ ( પર ભવ) ભલુ કરવા, તેમજ ધર્મનુ શાસન ચઢ્ઢાવવા સાધુ સાધ્વીઓની સ્થાપના કરેલી છે. સાધુ મહારાજાએના શિર વિશેષે કરી મુખ્ય રીતે પુરૂષ વર્ગનું ને ગણુ રીતે સ્ત્રી વર્ગતુ તેમજ સર્વ જીઆના શારે મુખ્ય રીતે સ્ત્રી વર્ગનુ તેમજ ચૈત્રુ રીતે પુરૂષ વર્ગનું ભલુ કરવાની કરજ અદા થએલી છે. તેમજ શ્રાવક તેમ શ્રાવિકા વગે સાધુ સાધ્વીઓને જૈન ધર્મના સિદ્ધાંતે ભણવા ગણવામાં મદત કરવી
જોઇએ દુ વખતમાં સારૂ
જેથી શાસનના ઉદેાત થાય અને ધર્મ`ની સારી પ્રભાવના થાય. હાલના
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૪૬
બુદ્ધિપ્રભા.
ધ્વીજીઓ એ એક ઘણેભાગે ચર્ચાનો વિષય થઈ પડ્યો છે. કેટલાક સુધારાની હિમાયત કરનાર વર્ગ એવી દલીલ ગુજારે છે કે “સાધ્વીજી મહારાજે સ્ત્રી વર્ગની ઉન્નતિ કરવી જોઈએ, તેમના ( સ્ત્રીઓના) આચાર વિચારે ઉપર ઉત્તમ ધર્મની છાપ પાડવી જોઈએ, તેમને તેમના ધર્મથી વાકેફ કરવી જોઈએ, તેમની ફરજો તેમને બતાવવી જોઈએ, તેમને ઉંચા પ્રકારનું ધર્મ તત્વનું જ્ઞાન આપવું જોઈએ, તેમને શુદ્ધ આર્ય માતાઓના સદ્દગુણના ભાજન કરવી જોઈએ, અર્થાત સ્ત્રી વર્ગની ધાર્મિક રીતે ઉન્નતિ કરવી જોઈએ કારણકે સ્ત્રીઓ ભવિષ્યમાં પુત્રની માતા થવાની છે, તેમના આચાર વિચારને જ્ઞાનનો વારસે તેમની સંતતિને મળવાનો છે અને ઉત્તમ સંતતિ એજ દેશની દોલત છે. જે સ્ત્રીઓ કેળવાયેલી હશે તે તેનાં તનુજે બહાદુર નરવીર અને સિંહલકા નિવડશે અને જે મૂખ અજ્ઞાની હશે તો તેનાં સંતાન, બાયલાં, નાકૌવતવાન અને પાણી વિનાનાં થશે માટે સાધ્વીજીઓએ અત્યારે ધાર્મિક આચારો અને વિચારોને કટીબદ્ધ થઇને ઉપદેશ દેવો જોઇએ, જમાનાનુસાર ધર્મની ઉન્નતિ થાય તેવી રીતે વર્તવું જોઈએ, બહાર દેશ દેશાવર તેમજ અન્ય ધર્મોની પ્રગતિ નિહાળવી જોઈએ.” આવી રીતની તેમની દલીલને ધાર્મિક સદાચાર અને વિચારોની અપેક્ષાએ હું સારી ગણું છું અને શ્રાવિકા વર્ગની ધાર્મિક રીતે ઉન્નતિ કરવી એ અમારો ધર્મ છે એમ હું સમજું છું. તેને હું સારી રીતે અનુમોદન આપું છું. અને જ્યારે તેમ થશે ત્યારે જ સંઘની ઉન્નતિ થશે અર્થાત શાસનનો વિજય થશે એમ મારૂં માનવું પણ છે ! પરંતુ આ સ્થળે મારે જણાવવું જોઈએ કે સાધ્વીજીઓની જ્ઞાન વૃદ્ધિને માટે સંધના અગ્ર ગોએ કાંઈ પગલાં ભર્યાં છે ? તેના માટે કઇ યોજના કે સગવડતા કરી છે ? શ્રાવક શ્રાવિકાઓ ઘેર પંડિત કે માસ્તર રાખી શીખે પરંતુ કોઇએ સાવજ માટે એવા કોઈપણ સંગિન રૂપમાં યોજનાઓ કરી છે? કદાચ કંઈ કંઈ સ્થળે સગવડ હોય છે પરંતુ તે પણ એકડા વિનાના મીંડા જેવી અને તે પણ જવલેજ માલમ પડે છે. હવે સાણીજીઓ પાસેથી જે તમે આશા રાખે તેમાં તમે કેટલા ફતેહમંદ નિકલે તેના સવાલનો નિર્ણય કરવાનો સવાલ હું વાચકવૃંદ સમક્ષ મુકું છું. કેઈપણ જ્ઞાન વિના તર્યું છે? કાઈપણ ઉન્નતિની પ્રગતિ જ્ઞાનના અભાવે થઈ શકે ? કુવામાં હોય તો હવાડામાં આવે માટે પ્રથમ સાથીઓને જ્ઞાન સંપાદન કરાવવાને વાસ્તે સગવડ થવાની જરૂર છે. જો તે ઉત્તમ પ્રકારે કરવામાં આવે તે સંઘની વિશેષ પ્રકારે ઉન્નતિ થવાનો સંભવ છે. સાધનવિન સાધ્ય થતું નથી માટે પ્રથમ સંઘના અગ્ર ગણ્યાએ એકત્ર મળી સાવીજીઓની જ્ઞાન વૃદ્ધિને અર્થે યોજનાઓ કરવી જોઈએ, તેમને જ્ઞાનને અભ્યાસ કરવામાં પૂર્ણ સહાય આપવી જોઇએ. કોઈપણ વસ્તુની ટીકા કરતાં પહેલાં તે ટીકાનાં કારણો તરફ કટ ફેરવવી જોઈએ. તેમનામાં જોઈએ તે પ્રમાણમાં હાલના જમાનામાં આગમોનું પરિપૂર્ણ જ્ઞાન નહિ હેવાથી ધારવા મુજબ તેમનાથી શ્રાવિકા વર્ગની ઉન્નતિ નહી થઈ શકતિ હોય તો તેમાં દોષ કોનો? પ્રથમ જ્ઞાનનું સાધન કરો અને તેનાં પરિણામે રૂડાં ફળ ચાખો માટે મારી આ દલીલ ઉપર સં. ઘના અગ્રગો, જેવા કે વિદ્વાન મુનિરા તથા શ્રાવકે લક્ષ્ય ખેંચશે, હું હવે અમારી સાધ્વીજીઆને ઉદેશીને કહું છું કે દરેક દરેક સારીજીએ એક બીજાની સાથે સંપસપ હળીમળીને રહેવું જોઇએ અને જ્ઞાન ખીલવવું જોઈએ. મુખ્યત્વે કરીને દુનિયાની સમસ્ત કરી વની ઉન્નતિની ફરજ તમારે શિર મુકાયેલી છે માટે તમારે ઉરચ પ્રકારનું જ્ઞાન ખીલવવું
Page #23
--------------------------------------------------------------------------
________________
સીએને ઉન્નતિ સબંધી એ માલ.
૨૪૦
જોઇએ, ધર્મના સૂત્ર સિદ્ધાંતનું સરસ રીતે ગુગમ પૂર્વક પાન પાન કરવુ એએ, હવેના જમાને! જ્ઞાનના છે, આપણામાં થઈ ગએલી મહાન મહાન્ સાધ્વીજીઓના જ્ઞાન તરદૃષ્ટિ કરે. તેમના જીવનના કાર્યક્રમ નિહાલા, તેમની સંધની સેવા અને ચારિત્રની ઉત્તમતાના ખ્યાલ કરેા, આગળના વખતમાં સાધ્વીએ જે જ્ઞાન સંપાદન કરતી હતી તેવું દાન અત્યારે આપણા વર્ગમાં કાઇ ભાગ્યેજ ધરાવતું હશે એ આપણને ઘણું શરમભરેલું અને નીચુ જેવડાવનાર છે માટે હવે તમા તમારી પ્રવૃત્તિ પ્રેરવા. આપણા વજ્ઞાનમાં બહુ પછાત . જ્ઞાન વિના સારાસાર, ગ્રાહ્યગ્રાહ, હેય, રાય અને ઉપાય શું છે તે કેમ પારખી શકાય ? માટે તમારા દુર્મેશના સિદ્ધાંત જ્ઞાન મેળવવાનેાજ રાખે, તેનું જ પરિશીલન કરે. કાઇપણુ ખટપટમાં ન પડતાં જ્ઞાન જ્ઞાનને જ્ઞાન ઍજ તમારા મુદ્રા શંખ રાખા, તેમાંજ રક્ત રહેા. દેશદેશ વિચરી સર્વે જૈન ખાનુઆને ધર્મના ઉપ દેશ આપ્યા, તેમના આચાર વિચાર ઉપર તમારા ઉત્તમ જ્ઞાનની છાપ પાડે!. તેમને અત્યારને અધમ રીતે ચાલતા ગૃહસ્થધમ સુધરે એવી રીતે ધમ શૈલીએ તેમને ઉપદેશદે, કઇ એ કળી જ્ઞાન વિનાની લુખી ક્રિયા કરાવવાથી તેમના ઉદ્ધાર થવાનો નથી. તમા જાતે કેળ વણી લા અને તેમને શુદ્ધ શ્રાવિકાઓ બનાવો. અન્ય ધર્મની ીઓ પોતાના ધર્મને માટે કેવે ભગીરથ પ્રયત્ન કરે છે તે તરફ તમારી નજર ફેરવા. એકલા ઉપાશ્રયમાં બનતી ખીનાએ તેમજ શ્રાવકાના ઘર ખટપટની પંચાતમાં લક્ષ ન આપે. સૂત્રના અર્થનું યિતવન કરે. એકલા ગેખણુપટ્ટીના જ્ઞાનથી આત્માનું યથાર્થ ભલું થવાનું નથી માટે સૂત્ર સિદ્ધાંત અ સાથે વિચારા અને તેના અભ્યાસના સત્કાર કરેા, જેથી આપણે આપણા પેાતાના આત્માનું ભલુ કરી શકરાં અને શ્રાવકો તથા શ્રાવિકાઓને તારી શકીશું, કાપણુ પ્રકારે નિવૃમિ કે નકામી વાતે ન કરતાં સધળા વખત જ્ઞાન પ્રાપ્તિના સાધન અર્થે ગાળા. વખતને ઓળખેા. વખતની કિંમત ઘી અમૃશ્ય છે માટે પ્રયત્ન શીલ થાએ, જેને કામના હ્રદય કરે!. મુનિરાજ શ્રી બુદ્ધિસાગચ્છતા શબ્દમાં કહીએ તાઃ~~
નથી નવરા જરા રહેવું, જાત સેવા બજાવાની, કરીને મનુ જ્ઞાનજ, બધાંની દૃષ્ટિ ખુલવવી.
સ્નેહએ. એક પળ વર્ગનું –ઉપાસક વર્ગનુ મળી છે તે આપણે
માટે આપણા સાધ્વીવગે હવે શાસનના વિષયમાં મા રહેવુ પણ જનરાજની ભક્તિ વિના ન જવીએ. આપણા સાધક તેમજ આપણા આત્માનું સાર્થક કરવાની આપણુને આ ઉત્તમ તક ગુમાવવી જોઇતી નથી. ત્યાગનું ખરૂં કારણુ સમજી આત્મતત્વનું રહસ્ય સમજી સધિ સુખના ભાતા થવુ અને પરમાત્મ પદ વરવા પ્રયત્ન સેવવે એજ આપનું અંતિમ અને મુખ્ય સાર્ત્યાબંદુ હોવુ જોઇએ. આપણે ત્યાગ તે આપણુ અને સમસ્ત દુનિયાના ભલા માટેજ હોવા જોઇએ ન`િ કે પરપોંચાત કે અમુક સંસારી જીવાની ખટપાને માટે તે નિર્મિત હવા જોઇએ. ત્યાગના માર્ગમાં રહીને જગતનું કલ્યાણું કરવા દષ્ટિ દેવી જોઇએ. શાસન રક્ષિકાઓ, આપણામાં ને કઇ પણુ અદ્ભુતાનેા, મમતાના, મેટાઇના છાંટા હોય તે તે આપણે સત્વર દુર કરવા બેઇએ. ચારિત્ર માર્ગનું સારી રીતે પરિશીલન કરી શાસનના વિજય કરવા ોએ. આપણા ત્યાગ તે આપણે! નચિંતામણુિ તુલ્ય જૈનધર્મ દિપા
શ્રી
કા
......
ብ **
-'
AIN
-
-----
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૪૮
બુદ્ધિપ્રભા
ફળ કરવા માટે છે માટે મારી ઉપરની દીલ ઉપર સર્વ સાધ્વીજીઓનુ લક્ષ્ય ખેંચુ છું અને સધના અગ્રગણ્ય એવા આયા સાધુને વિન ંતિ કરૂધ્ સાધ્વી એને ભણવા માટે પાશાલા વગેરે વ્યવસ્થા માટે ઉપદેશ છે અને સાધ્વીમાને લહુવા માટે અમદાવાદ, સુરત, પાલીતાણા પાટણ વગેરે સ્થળે પાઠશાળાએ સ્થાપે. શ્રાવિકાઓને ખરા સુધારા સાધ્વીઓના હાથે થવાનેા છે. સાધ્વીઓને ભણાવવા માટે પાઠશાળાઆનીયેાજના કરે. શ્રાવકા અને શ્રાવિકાએ આ ખાખતપર વિચાર ચલાવશે અને સાધ્વીઓની ઉન્નતિ માટે પેાતાનાથી બનતું કરશે એટલુ કહી હું વિરમું .
काम करवानी रीत.
આપણે જે કાંઇ કરવાનું છે, તે મન દઇને કરવુ
કામ ગમે તેટલુ ક્ષુલ્લક હાય, તેાપણુ એકવાર તે હાથમાં લીધું, પછી આપણાથી અને તેટલુ કરીને તે પાર પાડવુ જ જોઇએ.
નિષ્કાળજીપણાથી કામ કરવાથી માણા મનપર અનિષ્ટ પરિણામ થાય છે. કામ નિષ્કાળજીપુણે કરવા કરતાં તેા તે ન કરવુંજ બહેત્તર, નિષ્કાળજીપણુાની ટેવ એકવાર પડી, કે પછી તે મનુષ્યના ઉદય કદી પણુ થવાના નહીં.
કામ, પછી તે આપણ્ ટા કે બીજાનું ઢા, ક્ષુલ્લક હૈ। કે અતિ તે ઉત્તમ રીતે કરવું. કામ કરતાં, કામ કરવાની રીત આપણને વધુ ખાનમાં રાખો.
મહત્વનુ હા, પણ મહત્વની છે.
ન્હાનાં ન્હાનાં ધરગતુ કામૈ!, જેવાં કે ધરમાં રવચ્છતા રાખવી, કપડાઁ લત્તાં · વ્યવસ્થા સર રાખવ, દરેક ચીજ તેના નિયમ સ્થળે રાખવી, આદિ કામા કાળજીપૂર્વક ને નિયમ સર કરે જવાં. મનુષ્યપર મોટા પ્રસ`ગ પડેજ તેની પરીક્ષા થાય છે તેમ નથી, ઍકાદ ક્ષુલ્લક કામ પરથી પશુ તેની પરીક્ષા થાય છે.
કામગીરી બદલ લવાજમ ખરાબર મળતું નથી; એટલાજ ઉપરથી તે મન દઇને ત કરવુ એ ગડપણુ કહેવાય. નિષ્કાળજીપણું કામકરનાર આપણું પેાતાનુ ભયંકર નુક્શાન કરે છે.
પગારના પ્રમાણમાં કામ વધારે આણુ કરવુ', એના જેવું ભુલભરેલું કાર્ય બીજી નથી, મનુષ્યની યાગ્યતા તેના મળતા પગાર પર થતી નથી પશુ તે કામ કરે છે તેના પર ગણાય છે. કામ કરવાનુ તે આપણું કર્તવ્ય ગણીને કરવાનુ છે ને
તેથી આપણી ઉન્નતિને
માર્ગ સરળ થાય છે.
દેવળ પૈસાને જ ખાતર કામ કરનાર ગુલામની ગણત્રીમાં ગણાવાલાયક છે, પણુ કામ કરવાની પ્રતિની ખાતર, અગર કવ્ય સમજીને કામ કરનાર રવતંત્ર મનુષ્ય ઉદ્યાગ કરી, શસ્વી થઇ શકે છે.
કામના સામે ન શ્વેતાં તમારી ફરજ સામે ને તેથી પૂર્વે થઈ ગયેલા મહાન પુછ્યાનાં પગલાની
પાદરા તા. ૨૫-૯-૧૨,
જીવા, ને તેમાંજ તન મન સમર્પીનીશાનીએ તમેને જડરોજ,
ૐ શાંતિ ! ! !
Page #25
--------------------------------------------------------------------------
________________
નકર લેકે માટે નિયમ
૨૪૯ नोकर लोको माटे नियमो. લંડન શહેરના એક કારખાનામાં નોકર લોકો માટે નીચેના નિયમો છાપીને ચઢવામાં આવ્યા હતા. તે હિંદુસ્તાનના લેકોના લક્ષ્યમાં લાવવા લાયક હોવાથી અને આપા છે.
ખોટું લશો નહિજ્યારે ત્યારે પણ ખરી વાત અમારા જાણવામાં આવશે જ ત્યારે પછી આવી રીતે તમારૂ ને અમારું નુકશાન કરવામાં શો ફાયદે !
ચોરી કરશો નહિ! જે મનુષ્ય બીજાની ચોરી કરે છે, તે આગળ ઉપર તમારી ચોરી કરતાં બીશે નહીં; એવા માણસને અમારા કારખાનામાં જગ્યા મળશે નહિં.
ઘડીયાળ તરફ જોશો નહિકામ તરફ જુઓ, કેવળ કલાકો પુરા કરવા તરફ લક્ષ્ય રાખનારના ખિસા ભરાશે નહિ. જે દિવસની રાત્રિ અને રાત્રિને દીવસ કરશે તેને ચહેરો આ નંદિત રહેશે તેમ હમો કરશું. મહેનત માટે મન માન મેં બદલો તયાર છે.
તમારૂ પિતાનું કલ્યાણ કરવું હોય તે પ્રથમ હમારા કલ્યાણનો વિચાર કરો. તમારા પગાર વધારવો હોય તે, પ્રથમ હમારા ન વધવો જોઈએ તે લક્ષમાં રાખે.
તો રાત્રે શું કરે છે તે જોવાનું મારું કામ નથી. પણ રાત્રીના ઉછુંખલપણાથી બીજે દિવસે કામની અવ્યવસ્થા થતાં અમોને થવાનું નુકશાન, ને તેથી તમને જે નુકશાન થશે, તે અટકાવવાનું કામ તમારું હેવાથી, તમોને જવાબદાર ગણીશું.
કારખાનું તમારું છે, પણ તમે માત્ર હમારા છે. કારખાનાને થયેલું નુકશાન, તે તમારંજ નુકશાન સમજો, નહિત તમારૂં નુકશાન કરવાનું હમે ચુકીશું નહિં.
બાલબચ્ચાંના બહાને પગાર વધારવાની તમારી અરજી કરતા પહેલાં બાલ બચ્ચાં વાળ હમારાં ધણુ બાળબચ્ચને વિચાર કરવાનું ભૂલશે નહીં.
તમારા વડે હમે-ને હમારા વડે તમ. એ નિયમ ફરજ બજાવતાં સુધીને માટેજ છે પછી નહિ,
भ्रातृभाव. (લેખક. મુનિ બુદ્ધિવિજય. અમદાવાદ. લવારની પાળ.) જ્યારે મનુષ્યોને અથાણું એટલે હું પદ લાગે છે ત્યારે તેઓ ન કરવાનું કરી બેસે છે, હેજ કદાચ જે તેની લાગણીને વંસ થાય છે તે પોતાના હેજ નુકશાન બદલ સામાની હવેલી બાળવાને વિચાર કરવામાં તલ્લીન થાય છે. “વર મરો કે કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો” એની પેઠે પોતાનું માનભંગ થાય તેના લીધે સામાનું હરેક પ્રકારે અનિષ્ટ તકાસે છે. આવી હુંપદપણાની માણસને ધૂન લાગે છે ત્યારે તેનું અનર્થના રૂપમાં પરિ. જામ આપણે અનુભવીએ છીએ, માટે આવું છું પદ ટાળવાને માટે દરેક ભાતૃભાવનો ગુણ ખીલવવાની જરૂર છે, કારણ કે ભ્રાતૃભાવ ખીલ્યાથી દરેક જીવોને સ્વાભ સમાન છે. ખવાનું મન થાય છે. કોઈની પણ સાથે કોઈ જાતના વૈર વિરોધ યા અદેખાઈની લાગણી ઉપસ્થિત થવાનું સ્થાન મળતું નથી અને સદા સુલેહ શાંતિમાં જેથી દિવસ પસાર થાય છે. અસયા, કલેશ, વિગેરેનું આચ્છાદન થવાથી સાત્વિક ગુણોને પ્રગટીકરણ થાય છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૫૦
બુદ્ધિપ્રભા.
આત્મસ્વરૂપનું ભાન થાય છે, તેની રિદ્ધિનું આરવાદન થાય છે અને તેથી અહિક તેમ પારલૌકિક છંદગીનું સાર્થક થાય છે માટે જે કંઈ પણ દિવસ અને કઈ પણ સ્થળે મનુષ્ય સુખમાં જીવન નિર્ગમન કરવા ધારતા હોય તે તેમણે ભ્રાતૃભાવ ઉચ્ચ પ્રમાણમાં ખીલવવો જોઈએ. જે માગ સુધે હોય તે રસ્તે ચાલતા દરેક પથિકને સુગમ પડે છે, પરંતુ વાકાચુ કે, ગલી કુચીને કાંટા ઝડી વાળો હોય તે તે વટિકને સુલભ પડતો નથી તેવીજ રીતે દરેક આદમીનું સાધ્યબિંદુ આ જીવન નિકાને સંસાર સાગરથી કેમ પાર ઉતારવી એજ હોવું જોઈએ. હુંપદ, અદેખાઈ, વાર્થ વૃત્તિ, કલેશ રૂપી ખરાબા સંસાર સાગર તરતાં નડે તો તેને બ્રાતૃભાવરૂપી પ્રેમ પાયમાલ કરવા જોઈએ અને જીવન નૈકાને સંસાર સાગરની પાર ઉતારવી જોઈએ. માત્મવત્ સર્વમૂલુ યઃ ઘણાદિ : પતિ. જે પોતાના આત્માની સમાન સર્વેને જુએ છે તે જ ખરૂં જુએ છે. આ ઉમા વાક્યની સમીપ લાવનાર બ્રાતૃભાવ છે. ભ્રાતૃભાવ ખીલવનારે રવાર્યપરાયણ થવું જોઈએ નહિ કારણ કે જ્યાં સ્વાર્થને અપાર પછેડે થયો ત્યાં પછી આંધળા માણસને જેમ પ્રકાશ નામ છે-નિરુપયોગી છે તેમ તે બ્રાતૃભાવને પીછાની શકતું નથી. અત્યારે ઘણે નાગ સ્વાર્થ અને મતલબીઓ જોવામાં આવે છે. સ્વાથી માણસે હમેશાં નીચ, એલ પિટીઆ, અને હલકા ગણાય છે, માટે સ્વાર્થ પણે ત્યાગવું જોઇએ.
પાણી આપને પાય ભલું ભેજન દીજે,
આવી નમાવે શીશ દંડવત કોડે કીજે. આવી રીતે જે ઉપકાર થયો હોય તેના પ્રતિકુળમાં તેને દશઘણે ઉપકાર કરે. ખરી સાજપાની, દાક્ષિણ્યતાની, અને ઉમદાની તેવીજ વલણ હોવી જોઈએ.
વળી ભાતૃભાવ ખીલવવામાં સહનશીલતા અને ઉપકાર બુદ્ધિ બહુજ જરૂરનાં છે. સંપ વધારવામાં પા પરસ્પર પ્રેમની સાંકળ જોડવામાં સહનશીલતાની ખાસ જરૂર છે. કોઈ વખત કે સર્વેને ફાયદા કારક એવું ઇચ્છિત કાર્ય સાથે મળી ઉપાડ્યું. તેમાં વખતે કેઈ નંદાઈ કે લુચ્ચાઈ કરે તે તે વખતે તેના સામું લક્ષ્ય કરી ઈચ્છિત કાર્ય કરવા પ્રતિજ લક્ષ્ય પરાવવું, નહીં તે પછી કલાણાએ કર્યું ને ફલાણુએ ન કર્યું એવી ન્યાય અન્યાયની ભાજગડમાં “ બે બીલાડીઓને વાંદરાની જેમ ” નવા પ્રસંગ આવે. માટે કદાચ કાછ અંદર કૃતની નિવડે તે તેના ઉપર ઉપકાર દ્રષ્ટિથી જોવું અને તેના બદલ જે કંઇ વધુ બે પડે તે ઉપાડવો એજ ખરી સહનશીલતા છે. સંપ કરવામાં સહનશીલ તાને ગુણ અગત્યનો ભાગ ભજવે છે. અત્યારે આપણે જોઇશું તો આપણને જણાશે કે આપણામાં જે અશાંતિનું વાદળ છવાઈ રહ્યું છે, સૈ સરખી વહેલમાં બેસવા જાય છે, પૈ. સાનું પૂર્ણ જેસમાં પાણી થાય છે, જ્ઞાનની તેમજ જ્ઞાનીની કિંમત અંકાતી નથી, કર્તવ્યની બુજ નથી કે પ્રતિ દિદં ત્ એ અમુક વ્યક્તિને મુદ્રાલેખ લાગે છે. આમ થવાનું કારણ શું ? મને તે તે સહનશીલતાના ગુણની ખામી સિવાય બીજું કંઈ લાગતું નથી કારણકે સહનશીલતા હોય છે તેજ મોટું મન રહે છે, અને ગુહાની ક્ષમા અપાય છે. ક્ષમાગુણને જે કોઈ પણ ખીલવનાર વસ્તુ હોય તો તે સહનશીલતાનેજ ગુણ છે. આ ગુણની આધુનિક સમયમાં ઘણી જ ખામી છે. ક્ષમા એજ વીર પુરૂષાનું ભૂષણ છે,
Page #27
--------------------------------------------------------------------------
________________
બાતૃભાવ,
૨૫
આ ગુણ ખીલવાથી સંપ વધી શકે છે એટલું જ નહિ પરંતુ મનુષ્ય તેથી કરી ઘણું વ• ખત સાહસ કરતાં બચે છે, કેઈએ કંઈ મને દુઃખાય એવું કર્યું કે કહ્યું કે કરાયું કે કેઈને કંઈ કરતાં દેખ્યું, કે તરત માણસનો પિત્ત ઉછળી જાય છે અને ન કરવાનું કાર્ય સાહસ બુદ્ધિથી દેરાઈ કરી દે છે અને તેથી કરી તેને પશ્ચાતાપને શરણ થવું પડે છે ને નુકશાનના ખાડામાં ઉતરવું પડે છે પરંતુ જો તેને પોતાની અંદર સહનશીલતાને ગુણ ખીલવ્યો હોય તો તે એકદમ પિતાના તુરંગ ને સત્કાર ન આપતાં તે સંબંધી થડે વખત વિચાર કરવાની તક લેવી ને પછી કાર્યને ઉચિત કરવું હોય તે કરવું. આવી રીતે સાહસપણાને ત્યજવાને પણ સહનશીલતાને ગુણ ધારણ કરવા યોગ્ય છે. સાહસ કરવાથી પ્રેમભાવ,—મત્રી ભાવ, ભ્રાતૃભાવ ગુટે છે એ જગ પ્રસિદ્ધ વાત છે. સા. હસ માટે કવીશ્વર દલપત્તરામ કહે છે કે,
સાહસ કામ કર્યો થકી હાય હર્ષને નાશ માટે અયોગ્ય સાહસન ત્યાગ કરવાને સહન શીલતાનો ગુણ ખીલવો જોઈએ.
વળી સહનશીલતાને ગુણ ખીલવવાથી ક્રાધપર જય મેળવી શકાય છે. કે એ એવી વસ્તુ છે કે જેમ દાવાનળ થવાથી સઘળું વન બળી જાય છે તેમજ માણસને કે થવાથી તેની સઘળી આત્મસંપતિઓ નાશ પામે છે અને પ્રીતિ ઉપર પાણી ફેરવે છે. આત્મસંપત્તિઓ શાંતિના ગુણથી ખીલે છે અને ક્રોધથી બને છે તેથી કરી શરીર પણ ધીકતુને ધીકતું રહે છે કારણ કે ક્રોધ ઉષ્ણતાને ભજે છે અને જ્યાં ઉષ્ણતા હોય ત્યાં શીતલતાન છટે પણ કયાંથી સંભવી શકે. જ્યાં શીતલતા ના હોય, ચિત્ત સદાય રખતું હોય તો તેવા મનુષ્યના પ્રસંગમાં આવનાર અન્ય મનુષ્યને કયાંથી શાંતિ મળી શકે, માટે ક્રોધનો જય કરવામાં ને ભ્રાતૃભાવની વૃદ્ધિ કરવામાં સહનશીલતાનો ગુણ ખીલવો જોઈએ. ગામ ખાવાથી સહનશીલતાના ગુણની પ્રાપ્તિ થાય છે. ગમ ખાવાને માટે શાસ્ત્રકારે વણુક બુદ્ધિને પ્રાધાન્યપદ આપ્યું છે. તેના માટે સાધારણ નિચે મુજબ ઉક્તિ છે.
આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ બુદ્ધિ બ્રહ્મ,
તરત બુદ્ધિ તરકડે તે ગોદે મારે ગમ. ગમ ખાવી એટલે કે ઈપણ અનિચ્છિત કાર્યારંભે વસ્તુનો આઘાત થતાં એકદમ તેને અમલમાં મુકવા કોશીશ ન કરવી પરંતુ તે ઉપર દીર્ધદષ્ટિથી વિચાર કરી તેને અમલ કરે તેને ગમ ખાવી કહે છે. ગમ ખાવામાં ઘણો જ ફાયદો છે. વખતે તેમાંથી ન ધારે લાભ પણ મળે છે. માટે કઈ વખત કોઈપણ લાગણીને આઘાત થતાં તરક્ષણે તેના ઉપાય ન જતાં તેના ઉપર વિચાર કરવો અને તે જે સમજશક્તિમાં ન આવે તેમ હોય તો અન્યસત અને વિદ્વાનની સલાહ લઈ તત મુજબ અમલ કરવો. આમ કરવાથી ભૂલને પાત્ર થતાં અટકી જવાય છે. આપણામાં સાધારણ કહેવત છે કે અણી ચુકયો સે વર્ષ જીવે. આમાં કેટલો બધો ગૂઢાર્થ છે કે તે તેના ઉપર વિચાર કરનારને કે તેને અનુભવ કરનારને સારી રીતે પરખાય એમ છે. દરેક ગમગીનીના પ્રસંગમાં કે અકસ્માતના પ્રસંગમાં ગમ ખાવાની ટેવ પાડવી જેથી વખતે ભ્રાતૃભાવમાં વિક્ષેપ થાય નહિ.
વળી ઉપકાર કરવાથી, દાન દેવાથી પણ ભ્રાતૃભાવ વધી શકે છે. એક કુતરો પણ એ an u in
S S S Aીની - ૧૦૦ - - ••• : 25
Page #28
--------------------------------------------------------------------------
________________
પર
મુદ્ધિપ્રભા.
મનુષ્ય ઉપર ઊપકાર કરનારને તો તેનુ ક્રમ કુળ ન મળે ? અલબત આ સ્થળે એટલું કહે. વુ' ઉચિત છે કે કદાચ કાષ્ટ કૃતઘ્ની માજીસ હાય ને ઉપકારના બદલે અપકાર કરે પશુ તેથી ઉપકાર કરનારે તો તે ખાબત અલક્ષ્યજ કરવું અને પેાતાની ઉપકાર વૃત્તિમાં કાપણ જાતના અટકાવ કરવા નહિ કારણ કે જેમ ખેતરમાં નાંખેલા દાણુા ઉગી નીકળે છે તેમજ સુર્યેાનાં મૂળ કેટલીક વખત દ્રશ્યપે તેના પ્રતિકૂળમાં નથી માલમ પડતાં એમ લાગે છે પરંતુ ઉપકાર કરનારે નિષ્કામ બુદ્ધિથીજ ઉપકાર કરવા જોઇએ અને જેના ઉપર ઉચ્ચ ઉપકાર થાય છે. તેણે હંમેશાં હું મારા ઉપકારીને બદલે કયારે વાળુ એવી ભાવના રાખવી જોઇએ. આથીજ કરી ઉભયનું એટલે ઉપકારી અને જૈના ઉપર ઉપકાર થયા ડેમ તેનુ અન્યાન્ય ભલુ થાય છે. ઉપકાર એ સપદ્ધિમાં ધણાજ અગત્યના ભાગ ભજવે છે માટે ભ્રાતૃભાવ ખીલવનારે હુંમેશાં ઉપકાર કરવાની વૃત્તિ રાખવી,
ઉપર મુજબ ભાતૃભાવ વધારવાનાં ઘણાં કારણે છે. જે કાષ્ટપણું કામનું કે દેશનું બધું વા માગતા હૈ! તા એક બીજાની સાથે ભ્રાતૃભાવજ ખીલવે. બધું ! તેથીજ આપણું કલ્યાણ થવાનું છે. ભ્રાતૃભાવના સબંધમાં નીચેની ઉક્તિ ણીજ પ્રસભ્ય છે. અમાને તમા સમા જાતિ અમેને તમેા સમાજ્ઞાતિ, પશુપ’ખી અમારાં છે, અમારાં તે તમારાં છે; નહિ કે કાઇનું વૈરી, નહી' કા કાનુ ઝેરી, સહુ જીવ મિત્ર મારા છે મમત્વ ભાવ વિસાર્યોં છે. શ્રીમદ્ મુદ્ધિસાગરજી
આવી રીતે જ્યારે દુનિયાના સર્વે જીવે ઉપર ભ્રાતૃભાવ ખીલશે, માશ તારાના ભેદને દેશવટો મળરો, સ્વાસ્થ્યવૃત્તિની સંકોચતા થશે, સહનશીલતા, પરોપકાર, યા વૃત્તિનું પ્રાધાન્ય થશે ત્યારેજ આપેઆપ સર્વે આવા પ્રેમની સાંકળમાં જોડારો માટે જેમ અને તેમ ઉપરના સદ્ગુણા ખીલવાની દરેક બધુઓએ કાશિશ કરવી જોઇએ. અમારા પવિત્ર મુનિરાજાને બે પહેલુ કાઇપશુ કામ કરવાનુ... હાય ! તે આજ છે. ધરના થાંભલા મજમુત હશે તે ઇમારત સારીરીતે ટકીશકશે પરંતુ પાંચ થાંભલામાં છે સડી ગએલા હશે તે ઇમારતના આવરદા થાડી થશે તેમ સ ંધના તમામ સ્તભ રૂપ અગ્રગણ્યામાં સંપ કરાવવાની કૅશિશ કરે અને તેમને અરસપરસ પ્રેમની સાંકળમાં જોડે. મૈત્રીભાવ થયા વિના કાર્ય પશુ દેશ સમાજનું ભલુ થયું કોઈ દિવસ સાંભળ્યું છે ? અરે સાંભળ્યુ તે નહિ પણ તેને રણકાર। માત્ર પણ અને પડયા છે ? એવુ કાઇ બતાવી શકશે ? હાથની પાંચ આંગળીએ ભેગી થાય છે તે કે
ળી કરી ખવાય છે પણ જે એક બીજી લાંબી ટુકાના વાદમાં પડે તે ખાનારની શી દશા થાય તેને તેાલ કરવાને વાંચક સમક્ષ સાંપુ છું. અલખત તેમ કરવામાં મુશીબતા પડશે એ ઉધાડુ છે અને એ પણ ખુલ્લું છે કે સહન કર્યાં વગર સ ́પ પણ દુર્લભ છે, માટે રાવે તેટલી મહેનતના ભાગે પણ અમારા મહાન યુનિરાને સંધમાં સંપ કરાવશે. દાઈ ક! સાથે લઇને આવ્યું નથી તેમ સાથે લેઇ જવાનું નથી. ખાંધી મુડીએ આવી ઉધાડી મુકીએ જવાનુ છે. ફક્ત પુણ્ય, પાપ, માન, અપમાન એજ સાથે લેઇ જવાનુ છે, નષ્ટ થતી દરેક માતા કરશે અને સ્વપરત આત્મકલ્યાણ થાય તેવા ઉપાયો
-
Page #29
--------------------------------------------------------------------------
________________
નવિન વર્ષના દિવ્ય સદરો.
૨૫૩
મેાજશે જેથી કલેશ ટટામાદિ અગ્નિને તણુખા શાંતિલથી મુઝાઇ જશે અને સર્વે એ ક્રયતામાં જોડાશે. મેટાએ મેટાઇ મારવાની નથી પણ છેટા થવું' જોઇએ કારણ કે——
લઘુતા સેં પ્રભુતા વધે, પ્રભુતા સેં પ્રભુ દૂર; કીડી ચુન ચુન ખાઇ, ગજ શીર ડાલે ધૂળ.
માટે હમેશાં ઈંટાથીજ મોટાજી મળે છે. કઈ મેટા ભા કહેવડાવાથી કે તેમ કરવા. ના પ્રપંચે રચવાથી મેટાઇ કદી મળતી નથી, શાંતતા, નમ્રતા, અને લઘુતાથીજ પ્રભુતા પ્રાપ્ત થાય છે માટે દરેક જૈન બને તેમજ મુનિરાજોને વિજ્ઞપ્તિ કે એક બીજાની સાથે અરસપરસ સપસ ́પીને રહેવુ અને જૈનશાસનના વિજય કરવા એજ આપણૅ અંતિમ સા ધ્યાબદું રાખવું.
ૐ શાંતિ શાંતિ.
नविन वर्षनो दिव्य संदेशो.
( પાદરા કર. ) અરૂણે ડેકાણે કીધું,
ચીરી ના પથ સુનેરી;
કહ્વા સંદેશા મીઠી,
मधुरा आ नवा वर्षे ! નના રમ્ય ઉઘાને, અમિનાં બિંદુડ હરજો;
ઉષા આથા ભરી રેલા,
अमारो दिव्य संदशो !
હૃદય વિષ્ણુા અમેાલિને,
r
સુદેવિ“ સારવા ” કરી
સુ¥ામળ અગુલી રેલા,
મધુરા દિવ્ય આલાપ !
તમારી બંસરી માંહે,
હંમેશાં જામો દૈવિ; શ્રદ્દાવિ ”નાં મીઠાં ગાને, સુધા વર્ષાવતાં તમપર !
<:
તમારા આમ ”ને ઉન્નત,
લ િવ જ્ઞાન ”ની કરો. પ્રતિતી તત્વની હાશે. “R” તી શ્રદ્ધા..
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૫૪
બુદ્ધિપ્રભા. પડે સંકષ્ટની શ્રેણિ,
સુખના ડુંગરા આવે; ધરે સમભાવ અંતરમાં,
પ્રભુનો માર્ગ સાચો એ. સદા “ સર ” ધરનારા;
કુશળ જે “ મુક્તિ માજ” ના; તમારા “ મા ” ને ઉજવળ,
કરે એવા “ ” મળજે ! વિવાદ હેશભર હો,
સદા “ હારમ વિરાના ” ત્રિપુટી “ હે દેવ આદિ, ”
સદાએ ધારને સમજી ! વરી લલિમ અને વિદ્યા,
વિજયની માળ વહારી; નિતીને ધર્મના પહા.
મુબારક હે ! મુબારક છે ! “નપુર મા નવા વર્ષે
लहो आत्मीक सौ सुखडा, પ્રભુના પંથમાં વહે,
મમ િરાિ હશે.” પાદરા. શરદ્ પુર્ણિમા
૩ રતિઃ રાતઃ
सारं ते आपणुं.
(લી. મધુકર )
મહેનત અને વિચારમહેનતના પ્રતાપથીજ માણસના વિચારે મજબૂત અને અનુકરણીય બને છે.
શાને માટે વાંચવું ! કોઈની વિરૂદ્ધ બોલવા માટે કે કેઈને ખોટા પાડવા માટે ન વાંચે, તેમજ એકાદ વાત માની લેવા માટે અથવા ભરૂસે મુકવા માટે ન વાંચે પણ બરાબર તેલ કરવા અને વિચાર કરવા માટે વ.
ગંભીરતા, જ્યારે નમ્રતા અને દયાભાવ એ મનની ગંભીરતા છે ત્યારે મીતાહારપણું અને સ્વચ્છતા તનની ગંભીરતા છે,
Page #31
--------------------------------------------------------------------------
________________
સાર તે આપણું.
Rપપ
- નિજ નામ થાય
માતમાં એ મવશ
પણ
મેટે અવગુણ-નીલા, નિંદા કરનારાઓથી તે સદા દૂર જ રહેજે. તે મોટામાં મોટો અવગુણ છે; ખાઈને સારી સલાહ આપવાનો વખત આવે તો તેવી તક કદી ચૂકતા નહીં, પણ જરૂર તે ઉપર અમલ કરી સીધે માર્ગ બતાવજો.
ભલું કરે. જે તમારી એક અડચણથી બીજાનું ભલું થતું હોય તે અડચણ ખુસીથી ખમ. અને આત્મભેગ આપતાં શીખજે, અર્થાત્ બીજાના સુખ માટે તમારી ફરજ બજાવવા તત્પર રહે છે.
માણસને અમુલ્ય ખોરાક લવું સારું તે છે પણ તેના કરતાં ચૂપકીદી-ખાસ કરીને ગુસે આપે તે વેળાશનેરી અને માનભરી છે, કારણ ગમ ખાવી એ અણુચીંતવ્યા દુઃખને દૂર કરવાને સરળ ઉપાય છે, અર્થાત એક ભલા માણસને ખોરાક ગુર છે. અનુભવીઓ કહે છે કે, બહુ બોલવાથી પરતા થાય છે જ્યારે ચુપકીદી અખત્યાર કર્યાથી સલામતી સચવાય છે.
બીજાના દુર્ગણે જેવા, જે દુર્ણ આપણે બીજામાં જોઈએ છીએ તેજ દુfણે આપણા પિતામાં રહીને આપણી તરફ જોઈ હસે છે.
વિપત્તિ વખતે હીંમત, કેબી આવતી આપતી–વિપત્તિ કે આફત વખતે આગમચથી ધાસ્તી રાખી તમારા હૈયાને હીંચકારૂં બનાવતા નહીં પણ હમે તેમાં ઉમેદ રાખશો કે જે હીંમતથી તમો આવતી આફત સામે મજબુતીથી લડી શકશે
समरादित्य नारास उपस्थी.
(લેખક મુનિમાણેક કલકત્તા ) ( અનુસંધાન ગતાંક સાતમાના પાને થી.)
કમને સંબંધ, કદી. નાશીને કેઈ જાશે વનમાં રહે પહાડમાં એહ ગુણી જનેમાં વળી ગુંથરો ચિતમાં જે ઉપાયો
તે એ ભોગવે લેખ કમેં લખાયો ! લગ્ન એ ગૃહરને પવિત્ર કાર્ય છે, કારણ કે જે કન્યા અત્યાર સુધી માબાપને આમ૫ હતી તે હવે ઉંમરલાયક થવાથી તથા પતિ પ્રત્યે સતિના ધર્મ કેવા છે તથા પતિમાં પ્રમદાને સંભાળવા માટે કેવા ગુણો જોઈએ તથા સંસારમાં જોડાતાં કેટલાં કષ્ટ સહન કરવા પડશે તથા પતિનાં માતાપિતા ભાઇભોજાઈ નણંદમિત્રો સાથે કેમ વર્તવું તે સમજવાની શકિત આવ્યા પછી જ્યારે ચાયવર પથમ બાપ છે.ગઈપી . .. -...'
Page #32
--------------------------------------------------------------------------
________________ બુદ્ધિપ્રભા ષમાં સલાહ લઈ તેની સાથે તેનું લગ્ન કરે છે. માબાપ પણ વિલક્ષણ તથા દુનિયાના બેલ જેપલા હેવાથી તે બાળિકાની જીંદગી ભવિષ્યમાં કેમ સુધર તથા તે સાસરે જઈ પિતા ની આબરૂ કેમ વધારે તથા પોતાની બાલિકાને સંભાળવાની શક્તિ તેના પતિમા તથા તેમના ઉપર યોગ્ય પ્રીતિ તથા દાબ રાખવાની શક્તિ હોય તેવા લાજ મર્યાદાવાળા સુખી કુટુંબમાં જ પિતાની કન્યા પરણાવે છે તેથી તે કન્યાનું લગ્ન થયા પછી સાસરે સારી રીતે રહી શકે છે તથા પરણનાર પતિ પિતાની તે કન્યા પ્રત્યે કેવી ફરજ છે તે પણ સારી રીતે સમજે માટે લગ્ન વખતે માટી ધામધુમ કરવામાં આવે છે. રાજને ગાદીએ બેસાડવામાં જેવી ક્રીયા કેટલાક દિવસ પહેલા કરવામાં આવે છે તેવી સારા મુહુર્તથી તે લગ્નના દિવસ સુધી તેને ઘેરઘેર ઘેડે બેસાડી પધરામણી કરાવી ભેટ આપી બહુમાન કરે છે તથા લગ્નના દિવસે વિધિપૂ ર્વક અભિષેક ( સ્નાન) કરી સારા વસ્ત્રાલંકારે શણગારી હારે માણસ પાછળ રહી તેને મોખરે ઘોડા ઉપર બેસાડી પરણવા લઈ જાય છે જેના મોઢા આગળ મધુર સ્વરે વાજ વાગે છે, માથા ઉપર છત્ર ધરાય છે, ચામર વિંજાય છે. ભાટ બિરૂદાવળી બોલે છે અને પુ. રૂષ વર્ગના પછવાડે સ્ત્રીઓ ધવળમંગળનાં ગીત ગાય છે. લગ્ન વખતે કન્યાને પણ તેજ પ્રમાણે સ્નાન કરાવી વસ્ત્રાલંકારે શણગારી તૈયાર રાખે છે. વર આવતાં સાસુ પાંખીને ઘરમાં પધરાવે છે. ચેરીમાં તથાં દેવી આગળ જે ક્રિયા કરવાની હોય તે કરીને પછી યથાશક્તિ કન્યાને બાપ જમાઈને તથા દીકરીને દાન આપે છે તથા વરનો બાપ પુત્ર વધુ ને દાન આપે છે. પછી કન્યાને પતિના ઘરે કન્યાનાં માબાપ પતિ સાથે શીખામણ આપી મોકલાવે છે તથા તેજ શહેરમાં લગ્ન થયું હોય તો ત્યાંસુધી વેવળાવી પાછાં આવે છે. આ ક્રિયા એક નાટકના તમારા જેવી નથી પણ પ્રતિજ્ઞા પૂર્વક વચનથી. પતિ તે કન્યાને પાળવા માટે તથા સારા રસ્તે ચડાવવા માટે બંધાયેલો છે તેવી જ રીતે કન્યાએ પિતાની સઘળી બાળ ચેષ્ટા ત્યાગી પતિની તથા સાસુ સસરાની આજ્ઞા પાળી પિતાની આબરૂ વધારવાની છે–આ લગ્નક્રિયા અહીં આ કાળમાં ઋષભદેવના સમયથી શરૂ થઈ છે તે પહેલાં પગલિક ધર્મ ચાલતે અને ઈદ્ર જાણી દેવાંગના એ તેમાં ભાગ લીધો હતો અને રૂષભદેવથી આ જનધર્મ શરૂ થએ હેવાથી જૈન લગ્નવિધિ પ્રથમ શરૂ થએલી સંભવે છે તે જેનેએ લગ્નવિધિ કર્યા પછી પોતે કોઈ પણ જગ્યાએ દુરાચાર સેવે તે પોતાના ધર્મનું અપમાન કરેલું - ણાય તેથી ઉત્તમ જેનો સ્વપને પણ પરદાર કે વેશ્યા કે કુંવારી કે વિધવાને સંગ વાંછતા નથી પણ પોતાની પરણેલી પ્રેમદામાંજ રસદ્ધિવિના પર્વતિથિ ત્યાગી તે સંસાર સેવે છે તે આ લોકમાં આબરૂ મેળવે છે અને પરલેકમાં સદ્ગતિ મેળવે છે. તેવી રીતે દરેક સ્થળે લગ્ન વિધિ પૂર્વીજ પ્રમાણિક પુરથી શરૂ થએલી હેવાથી તે પ્રમાણે તેમના અનુયાયિઓ ચાલી મર્યાદામાં રહે છે. તેમ પૂર્ણચંદ્ર રાજાએ પણ ગુણસેનકુમારને યોગ્ય ઉમરે આવેલા જે તેને રેગ્ય કન્યાધી મોટા ઉત્સવથી પરણાવેલ હતું અને પોતાની પરણેલી પ્રેમદાને તે સંતોષ આપતે જોઈ તેનામાં પત્ની માફક પ્રજાને પશુ પાળવાની યોગ્યતા આવી છે તેમ જોઈ પોતાની અંત અવસ્થામાં રાજા ધર્મ આરાધના કરવાને તૈયાર થઈ પિતે રાજભાર - માં પ્રજાને સંભાળવાને સર્વ અધિકાર પુત્રને મેં જેથી ગુસેનકુમાર હવે ગણુસેજ મહારાજ તરીકે લોકમાં ઓળખાવા લાગ્યો હતો.