________________
અતિ પ્રભા.
આપણા આ ક્ષેત્રમાં અધ્યાત્મવિદ્યાએ સદાને માટે વાસ કર્યો છે. ધર્મના સ્થાપા ખરેખર આર્યાવર્તમાં પાકે છે. આ ક્ષેત્રની ભૂમિના વાતાવરણુમાં કંઇ વિલક્ષણ તત્ત્વ રહ્યું છે કે તે યંત્રના વતનીઓને આત્મવિદ્યાના પ્રદેશ તર′ આકર્ષે છે અને ધર્મ મહાત્માઓને પોતાનામાં ઉત્પન્ન કરે છે. આર્યોવના વિદ્વાનનુ અધ્યાવિદ્યા તર છેવટે લક્ષ ખેંચાય છે. આર્યાંવમાં ખરેખરી . અધ્યાત્મવિદ્યા છે. આ દેશના મનુષ્યાને અધ્યાત્મ વિદ્યાની પ્રાપ્તિ માટે પાશ્ચાત્યાના શિષ્ય બનાવાની જરૂર નથી. આ દેશમાં જન્મેલે મનુષ્ય અધ્યાત્મ વિદ્યાની ખરેખરી પ્રાપ્તિ કરી શકે છે. પાશ્ચાત્યે આ દેશની અધ્યાત્મ વિદ્યા ગ્રહણ કરે તેા પૃથ્વીના કકડા માટે લાખ્ખા મનુષ્યાના પ્રાણના મહિધ્ધાને તાબે થઇ શકે નહિ. દેશ. કાલ ક્ષેત્ર, એવષ્ણુ અધ્યાત્મ ઉપયોગી છે. અધ્યાત્મ વિદ્યા એ આપણુ ખરૂ જીવન છે અને એવા આપણું અમરપણે જાવુ.
૨૦૪
કદી નાશ થાય એવી
વિદ્યાની પ્રાપ્તિ માટે વનથી વવું એજ
संकल्प बळ.
વિચારાની આરેાગ્ય પર થતી અસર.
( લેખકઃ—પાદરાકર )
મનુષ્યમાં એક એવી પરમાક્તિ ગુપ્તપણે નિવાસ કરી રહી છે-કે જેની મદદથી તે માનદ શાંતિ—શક્તિ, સમૃદ્ધિ-સામર્થ્ય-કે ગમે તેવી ઇચ્છિત વસ્તુ તે સહેલાઇથી પ્રાપ્ત કરી શકે છે ને તે, બીજું કંઇ નહીં પશુ—“ આમાત્ર સ્માભક્તિ છે. ઝ ા તેને ખરાખર એળખવામાં આવે—તેનું ધ્યાન–પૂજન કરવામાં આવે, વિચારાની એકાગ્રતા કરી દ્રઢ સૌંકલ્પ ખળથી તેની સાધના કરવામાં આવે તે ત્રિભૂવનાંની કાઇ પણ ચીજ તેને માટે અસાધ્ય નથી.
આત્મશક્તિમાં સપૂર્ણ વિશ્વાસ હાવાજ જોઇએ ને વિશ્વાસથીજ વિચારાની એકાગ્રતાખીજા સામાં કહીએ તે ‘સંકલ્પ ' અળ વધારતા જવાથી ઇષ્ટકાયું કલીત થવાતુજ ને આાગળ વધીને કરીએ તે વચન સિદ્ધિ વરદાન, ને શ્રાપ સ્માદિ ખાખતે માત્ર દ્રઢ સંક ૨૫નાંજ મુર્ત સ્વરૂપ છે.
શક્તિ-સામર્થ્ય – શાંતિ ને પૂછ્યું` નિરૅાગીપણાના ધ્યેયના વિચારા તેનું મનન એ આારાગ્ય મેળવવાનાં શ્રેષ્ટ સાધન છે. સામર્થ્યવાન ને શક્તિદાયક વિચારે, આશાવતા, ઉત્સાહ વક વિચારેાજ સદા સર્વદા સર્વાંને નવુ જીવન આપે છે. એવા શસ્રાવધિ દાખલા - પશુને મળી આવશે કેવિચારાની એકાગ્રતાથી ગમે તેવા ભૈખમભર્યાં કાર્યો સિદ્ધ થયાં છે ને તેને માટે માત્ર નીચેનાં મેજ દ્રષ્ટાંત આપી, અને તે અમેરિકન પ્રેગ્નેસર ખેલ ને પ્રેફેસર એલમર ગેટસનાં છે.