SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્વીમાની ઉન્નતિ સખી મૈં માલ. ૨૪૫ યેાગ્ય ઉપાય કરો પણ સુગ રાખી ભાગતા ન કરો. શુદ્ધિરૂપ બેવાથીજ મનુષ્યને લાભ છે. વ્યવહારમાં ભલે શુદ્ધિ શુદ્ધિનો વિવેક રાખે પરંતુ અંતઃકરણુમાં કાઈ પણુ વસ્તુ તરફ ધીાર ન દર્શાવા. રશુલ દર્દષ્ટથી અમુક અશુદ્ધ છે પશુ વાસ્તવીક રીતે અશ્રુ હેતુ નથી. અણુમાં પશુ શુદ્ધતાના ક શ ડાય છે. આમ એ તા કચરાની સાથે રત્નને કાઢી નાખવા કયા મૂખ પ્રયત્ન કરીૢ માટે તેની સાથે સબંધવાળા થ× સુખને અનુભવે. કાંટાવાળા ઝાડ ઉપરના ગુલામને કાષ્ઠ ફેંકી દે છે ? કાદવમાં ઉગેલ કમળના શું ઉપયાગ નથી થતા 1 કાયલાની ખાણમાંથી નીકળતા હીરાને શું તજી દેવાયછે ! શુદ્ધ ભાગને ગ્રતુણુ કરવા, શુદ્ધ ભાગને અશુદ્ધ ભાગમાંથી શોધવા રૂપ હંસ દષ્ટિ ધારણ કરો. મન વડે શુદ્ધિનુંજ નિરક્ષણુ કરે, શુદ્ધિનુજ ચિંતન કરે. અશુદ્ધિ દષ્ટિએ આવતાં તેમાંથી શુદ્ધિને જોઇ આકર્ષી શેષ રહેલ અદ્ધને કાઢી નાખો. પદાર્થોની સુગને તન્ને, તેજ પ્રમાણે મનુષ્યના અંતઃકરણની સ્વભાવ વિગેરેની સુગને તો. પાપી ધર્માંને બેષ દુર ન નાશા કે તેના તરફ ધીક્કારના વરસાદ ન વરસાવા પણ તેનામાં રહેલ શુદ્ધ તત્ત્વને નીહાળે. મનુષ્યનું અંતઃકરણ દોષવાળુ ઐઇ તેના તરફ્ યા તથા પ્રેમ પ્રકટાવા અને બને તે પ્રકારે તેને શુદ્ધ કરવાના પ્રયત્ન કરેા પણ તેના તરફ્ સુગ રાખી તેને નિર્દો નહિ. આ પ્રમાણે પદાર્થો અને અંત:કરણા શુદ્ધ રૂપે જીઆ. ચીડીઆ, ક્રોધી, વિષયી, લેાભી, શાકવાળા, રિદ્રીૐ અસત્ય સ્વભાવ વાળાને જોઇ તેના પ્રત્યે સુગ કે ધીક્કારને ન પ્રગટાવે પણ તેના તર! પ્રેમભાવ રાખી તેને શુદ્ધિ તત્ત્વવાળા કરવા પ્રયત્ન સેવા આનુ નામજ સ્વચ્છતા છે. અંતરથી સર્વત્ર શુદ્ધિ અને નિર્મળતાને શ્વેતાં પરમાત્માના ગુણનેજ મહેણુ કરા અને પરમ તત્ત્વને પ્રાપ્ત કરે. ૐ શાંતિ શાંતિ. साध्वीओनी उन्नति संबंधी वे बोल. ( લેખક. સાધ્વીજી શિવશ્રીજી. અમદાવાદ---પાંજરાપાળ. ) મહાપ્રભુ શ્રી અરિહંત પરમાત્માએ જૈન શાસનના વિજય કરવા, તેને પ્રવાહની પેઢ પસાર કરવા ચતુર્વિધ સધની એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા વર્ગની તીર્થને નામે સ્થાપના કરેલી છે. વળી શ્રાવક શ્રાવિકા તેમજ દુનિયાના અન્ય જીવાતું ભલુ કરવા, તેમની ઐહિક જીંદગીનુ ( આ ભવનું ) આત્મકલ્યાણ કરી પાર લૈકિક જી ંદગીનુ ( પર ભવ) ભલુ કરવા, તેમજ ધર્મનુ શાસન ચઢ્ઢાવવા સાધુ સાધ્વીઓની સ્થાપના કરેલી છે. સાધુ મહારાજાએના શિર વિશેષે કરી મુખ્ય રીતે પુરૂષ વર્ગનું ને ગણુ રીતે સ્ત્રી વર્ગતુ તેમજ સર્વ જીઆના શારે મુખ્ય રીતે સ્ત્રી વર્ગનુ તેમજ ચૈત્રુ રીતે પુરૂષ વર્ગનું ભલુ કરવાની કરજ અદા થએલી છે. તેમજ શ્રાવક તેમ શ્રાવિકા વગે સાધુ સાધ્વીઓને જૈન ધર્મના સિદ્ધાંતે ભણવા ગણવામાં મદત કરવી જોઇએ દુ વખતમાં સારૂ જેથી શાસનના ઉદેાત થાય અને ધર્મ`ની સારી પ્રભાવના થાય. હાલના
SR No.522044
Book TitleBuddhiprabha 1912 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size504 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy