________________
સાર તે આપણું.
Rપપ
- નિજ નામ થાય
માતમાં એ મવશ
પણ
મેટે અવગુણ-નીલા, નિંદા કરનારાઓથી તે સદા દૂર જ રહેજે. તે મોટામાં મોટો અવગુણ છે; ખાઈને સારી સલાહ આપવાનો વખત આવે તો તેવી તક કદી ચૂકતા નહીં, પણ જરૂર તે ઉપર અમલ કરી સીધે માર્ગ બતાવજો.
ભલું કરે. જે તમારી એક અડચણથી બીજાનું ભલું થતું હોય તે અડચણ ખુસીથી ખમ. અને આત્મભેગ આપતાં શીખજે, અર્થાત્ બીજાના સુખ માટે તમારી ફરજ બજાવવા તત્પર રહે છે.
માણસને અમુલ્ય ખોરાક લવું સારું તે છે પણ તેના કરતાં ચૂપકીદી-ખાસ કરીને ગુસે આપે તે વેળાશનેરી અને માનભરી છે, કારણ ગમ ખાવી એ અણુચીંતવ્યા દુઃખને દૂર કરવાને સરળ ઉપાય છે, અર્થાત એક ભલા માણસને ખોરાક ગુર છે. અનુભવીઓ કહે છે કે, બહુ બોલવાથી પરતા થાય છે જ્યારે ચુપકીદી અખત્યાર કર્યાથી સલામતી સચવાય છે.
બીજાના દુર્ગણે જેવા, જે દુર્ણ આપણે બીજામાં જોઈએ છીએ તેજ દુfણે આપણા પિતામાં રહીને આપણી તરફ જોઈ હસે છે.
વિપત્તિ વખતે હીંમત, કેબી આવતી આપતી–વિપત્તિ કે આફત વખતે આગમચથી ધાસ્તી રાખી તમારા હૈયાને હીંચકારૂં બનાવતા નહીં પણ હમે તેમાં ઉમેદ રાખશો કે જે હીંમતથી તમો આવતી આફત સામે મજબુતીથી લડી શકશે
समरादित्य नारास उपस्थी.
(લેખક મુનિમાણેક કલકત્તા ) ( અનુસંધાન ગતાંક સાતમાના પાને થી.)
કમને સંબંધ, કદી. નાશીને કેઈ જાશે વનમાં રહે પહાડમાં એહ ગુણી જનેમાં વળી ગુંથરો ચિતમાં જે ઉપાયો
તે એ ભોગવે લેખ કમેં લખાયો ! લગ્ન એ ગૃહરને પવિત્ર કાર્ય છે, કારણ કે જે કન્યા અત્યાર સુધી માબાપને આમ૫ હતી તે હવે ઉંમરલાયક થવાથી તથા પતિ પ્રત્યે સતિના ધર્મ કેવા છે તથા પતિમાં પ્રમદાને સંભાળવા માટે કેવા ગુણો જોઈએ તથા સંસારમાં જોડાતાં કેટલાં કષ્ટ સહન કરવા પડશે તથા પતિનાં માતાપિતા ભાઇભોજાઈ નણંદમિત્રો સાથે કેમ વર્તવું તે સમજવાની શકિત આવ્યા પછી જ્યારે ચાયવર પથમ બાપ છે.ગઈપી . .. -...'