SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સુદ્ધિપ્રભા. આરાગ્ય એ આપણા સના જન્મ સિદ્ધ હકક પણ રાગ એતો મનુષ્ય નિર્મીત ચીજ છે. પૂર્વના હજારેક વર્ષ પર્યંત પૂછ્યું નિરાગીપણું ભાગવનાર રૂષિ મુનિયાને યાદ કરે. દ્રઢ સંકલ્પ બળથી તેએ પાતાના રાગ દુર રાખતા એટલુજ નહી પશુ માત્ર હાથ ઠેરવીને કુકમારીને તેએ મિાએના રાગ પણ દુર કરવાની શક્તિ ધરાવતા. ૨૩૮ માણસ વિચારેનુ પુતળુ છે. વિચારાની ખુલ્લિ છાપ તેના મુખપર એળખાઈ રહે છે ને ઘણીવાર ધા અનુભવી લાા સામા માણુસની મુખચર્ચા પરથી તેના વિચાર। વાંચવા ના દાવે કરે છે ને તેના માં પરથી તેની ઇચ્છાને વિચાર કહી બતાવે છે ! આ સધળુ શું ખતાવે છે? કે વિચાર।માણુસના શરીરપર પેટલી બધી અસર કરે છે કે દ્રઢ સંકલ્પવાળા પુરૂષ તે વિચારે ખુલ્લા વાંચી શકે છે. પ્રથમ વિચારને પછી આચાર આરેાગ્ય, શાંતિ, ને શક્તિમય વિચારીને ગીના રંગને દુઃખીના દુઃખ પર થવી ન બેએ બે વાર વિચાર કરવાથી કઇ ઈષ્ટ પરિણામ આપણે આનંદમય, શક્તિમય, શાંતિમય છીએ થી નૈ એ. તે સિવાય શારીરિક સ્થિતિ ખલાવવાની નથીજ. ” એ નિયમ અહીં પશુ લાગુ પડે છે. આપા પૂછ્યું મારેાગ્યમય, શાંતિમય, શક્તિ મય, મૂળ સ્વરૂપનું જ્યારે ભાણુને વિસ્મરણુ થાય છે, ત્યારેજ શારીરિક રાગમય સ્થિતિ પર આપણા અમલ ચાલતા નથી પણ જે વખતે આપણને આત્મસ્વરૂપતુ. આલખાણુ થાય છે તે વખતે તેની મદદથી શારીરિક રાગ્મય સ્થિતી પર જય મેળવવામાં વિલખ લાગતે નથી. આપણે ભુલી જવુ. ઐએ નહી કે, આપણી શક્તિમય આનંદમય ને આપણામાં રહેલા મૂળરવપની ચમત્કારીક ગુપ્ત શક્તિપર, આપણુને વિશ્વાસ નહી દેવાને લીધેજ આપ શુને અનેક દુ:ખ ભાગવવાં પડે છે. હુંમેશ મનમાં આવાથી તેની અસર રે1પશુ આવી રીતે માત્ર દિવસમાં એક કે એકદમ આવે નહીં. આપણા મૂળ સ્વરૂપે એવા વિચારે પર અનેકવાર મનની એકાગ્રતા "1 અનેક વહેમી સમજુતીએથી-આસપાસના માણુસાના અને વિધાતક વિચારે એ આપ ણુને એટલા બધા પરતંત્ર બનાવી દીધા છે-કે આપણે પેાતાને સ આયુષ્યભર રેગનુધર અશક્તિને દુ:ખનું ચાલતું પુતળુ~તે મૃત્યુને ભક્ષ સમજીએ છીએ. આ ગુલામગીરીમાંથી માલા થવુ હોયતો આપણા પોતાના ઉછીના લીધેલા ક્ષુદ્ર મેલા ઘેલા વ્હેમી વિચાર ધેલછા ભરી સમજુતીએ છેડી દષ્ટને આપણે આપણા પાતાના વિચારે ઉત્પન્ન કરી લેવા એએ, ને લેકના વિચાર પૈકી આપણા વિચારાને પસંદ પડે તેવા સત્ય વિચારેîજ ઋતુણુ કરવા. આપણા સુત્રા નિયમ ને જીવનના રસ્તા આપણે પેતેજ નિયત કરી રાખવા જોઇએ. નાના આળકને જેવી રીતે તેની મા ખવરાવે તેમ તે ખાય છે તેજ પ્રમાણે માટી ઉમ્મરના, વિચારવાનને સમજી માણસા પણું બીજાના અક્તિમય, ને દુ:ખમય વિચારા પેાતાના મનમાં કછુ પણ વિચાર ન કરતાં ભરી દેછે, એ એકા શૈાચની વાર્તા નથી. મનુષ્ય માત્ર પેાતાના વિચારને સ્વતંત્ર માલીક છે. ઉપરી કિવા વડીલ અગર રા મહારાજા પશુ–મનુષ્યના શરી રની માલેકી કદાચ ધરાવી શકે પણ ધાતાના વિચારના મનના તેા સા કાઇ સ્વતંત્ર રીત્યા માલીક છે તે પોતે પેાતાના વિચારે શા માટે ઉન્નત-આનંદમય—શાંતિમય ન રાખે વારૂ ? એક ચિતાર અગર શિલ્પકાર જેમ પૈાતે ાથમાં લીધયા પ્રત 22 પ્રાચિ
SR No.522044
Book TitleBuddhiprabha 1912 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size504 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy