________________
સીએને ઉન્નતિ સબંધી એ માલ.
૨૪૦
જોઇએ, ધર્મના સૂત્ર સિદ્ધાંતનું સરસ રીતે ગુગમ પૂર્વક પાન પાન કરવુ એએ, હવેના જમાને! જ્ઞાનના છે, આપણામાં થઈ ગએલી મહાન મહાન્ સાધ્વીજીઓના જ્ઞાન તરદૃષ્ટિ કરે. તેમના જીવનના કાર્યક્રમ નિહાલા, તેમની સંધની સેવા અને ચારિત્રની ઉત્તમતાના ખ્યાલ કરેા, આગળના વખતમાં સાધ્વીએ જે જ્ઞાન સંપાદન કરતી હતી તેવું દાન અત્યારે આપણા વર્ગમાં કાઇ ભાગ્યેજ ધરાવતું હશે એ આપણને ઘણું શરમભરેલું અને નીચુ જેવડાવનાર છે માટે હવે તમા તમારી પ્રવૃત્તિ પ્રેરવા. આપણા વજ્ઞાનમાં બહુ પછાત . જ્ઞાન વિના સારાસાર, ગ્રાહ્યગ્રાહ, હેય, રાય અને ઉપાય શું છે તે કેમ પારખી શકાય ? માટે તમારા દુર્મેશના સિદ્ધાંત જ્ઞાન મેળવવાનેાજ રાખે, તેનું જ પરિશીલન કરે. કાઇપણુ ખટપટમાં ન પડતાં જ્ઞાન જ્ઞાનને જ્ઞાન ઍજ તમારા મુદ્રા શંખ રાખા, તેમાંજ રક્ત રહેા. દેશદેશ વિચરી સર્વે જૈન ખાનુઆને ધર્મના ઉપ દેશ આપ્યા, તેમના આચાર વિચાર ઉપર તમારા ઉત્તમ જ્ઞાનની છાપ પાડે!. તેમને અત્યારને અધમ રીતે ચાલતા ગૃહસ્થધમ સુધરે એવી રીતે ધમ શૈલીએ તેમને ઉપદેશદે, કઇ એ કળી જ્ઞાન વિનાની લુખી ક્રિયા કરાવવાથી તેમના ઉદ્ધાર થવાનો નથી. તમા જાતે કેળ વણી લા અને તેમને શુદ્ધ શ્રાવિકાઓ બનાવો. અન્ય ધર્મની ીઓ પોતાના ધર્મને માટે કેવે ભગીરથ પ્રયત્ન કરે છે તે તરફ તમારી નજર ફેરવા. એકલા ઉપાશ્રયમાં બનતી ખીનાએ તેમજ શ્રાવકાના ઘર ખટપટની પંચાતમાં લક્ષ ન આપે. સૂત્રના અર્થનું યિતવન કરે. એકલા ગેખણુપટ્ટીના જ્ઞાનથી આત્માનું યથાર્થ ભલું થવાનું નથી માટે સૂત્ર સિદ્ધાંત અ સાથે વિચારા અને તેના અભ્યાસના સત્કાર કરેા, જેથી આપણે આપણા પેાતાના આત્માનું ભલુ કરી શકરાં અને શ્રાવકો તથા શ્રાવિકાઓને તારી શકીશું, કાપણુ પ્રકારે નિવૃમિ કે નકામી વાતે ન કરતાં સધળા વખત જ્ઞાન પ્રાપ્તિના સાધન અર્થે ગાળા. વખતને ઓળખેા. વખતની કિંમત ઘી અમૃશ્ય છે માટે પ્રયત્ન શીલ થાએ, જેને કામના હ્રદય કરે!. મુનિરાજ શ્રી બુદ્ધિસાગચ્છતા શબ્દમાં કહીએ તાઃ~~
નથી નવરા જરા રહેવું, જાત સેવા બજાવાની, કરીને મનુ જ્ઞાનજ, બધાંની દૃષ્ટિ ખુલવવી.
સ્નેહએ. એક પળ વર્ગનું –ઉપાસક વર્ગનુ મળી છે તે આપણે
માટે આપણા સાધ્વીવગે હવે શાસનના વિષયમાં મા રહેવુ પણ જનરાજની ભક્તિ વિના ન જવીએ. આપણા સાધક તેમજ આપણા આત્માનું સાર્થક કરવાની આપણુને આ ઉત્તમ તક ગુમાવવી જોઇતી નથી. ત્યાગનું ખરૂં કારણુ સમજી આત્મતત્વનું રહસ્ય સમજી સધિ સુખના ભાતા થવુ અને પરમાત્મ પદ વરવા પ્રયત્ન સેવવે એજ આપનું અંતિમ અને મુખ્ય સાર્ત્યાબંદુ હોવુ જોઇએ. આપણે ત્યાગ તે આપણુ અને સમસ્ત દુનિયાના ભલા માટેજ હોવા જોઇએ ન`િ કે પરપોંચાત કે અમુક સંસારી જીવાની ખટપાને માટે તે નિર્મિત હવા જોઇએ. ત્યાગના માર્ગમાં રહીને જગતનું કલ્યાણું કરવા દષ્ટિ દેવી જોઇએ. શાસન રક્ષિકાઓ, આપણામાં ને કઇ પણુ અદ્ભુતાનેા, મમતાના, મેટાઇના છાંટા હોય તે તે આપણે સત્વર દુર કરવા બેઇએ. ચારિત્ર માર્ગનું સારી રીતે પરિશીલન કરી શાસનના વિજય કરવા ોએ. આપણા ત્યાગ તે આપણે! નચિંતામણુિ તુલ્ય જૈનધર્મ દિપા
શ્રી
કા
......
ብ **
-'
AIN
-
-----