________________
પ્રિભા.
કહેવાથી—તથા તેની પ્રકૃતિ દિવસે દિવસે અશક્ત થતી જાય છે એવું કહી કહીને, આપણે તે મનુષ્યના વિચારેાની એકાગ્રતા ખીન્ન શક્તિદાયક વિચારા કરવાને ખદલે દુઃખપર લગાવરાવીને-તેના રેગ માત્ર વધારી મુકીએ છીએ. રાગથી મુક્ત થવાથી ઇચ્છા રાખનાર દરદી પા સે તેના રાગ સિવાય ખીજી બાબતની વાતચીત કરવાથી તે માણુસને આપણે ઘણીજ સારી મદદ કરવા સરખું કરીએ છીએ. રાણીને ખીન્ધ પ્રમાણેજ શારીકિ ને માનસિક શાંતિદાયક વિચારાનુ દિવ્યાષધ આપવામાં આવે તે1 શક્તિ-સામર્થ્ય-ને-નિરંગીપણું જલદી તેને ભેટશે એ નિશ્ચય સમજવુ. ને આપણે ગના-અશક્તિપણુાના ને ત્રાસના વિચારે કરવાને બદલે આપણા મનમાં આરામ્યના—માનંદના શક્તિનાાંતિના વિચારે મહુવાના નિશ્ચયપૂર્વક યત્ન કરીએ તે! તેથી કેટલા બધા ફાયદે થાય તેની ઘેાડાનેજ ખબર હેાય છે. શક્તિદાયક વિચારે એજ શારીરિક શક્તિનું ખીજ છે. શરીરના કાઇપણુ ભાગનું દુ:ખ અગર સાર્બે, તેના પર મનની એકામતા કરવાથી વધતાં જાય છે એ હુકમાં અનુભવવામાં આ યુ હશેજ.
૨૩
ડાકટર અગર વૈદ્યનું પ્રસન્ન વદનથી ખેાલાયલુ “તમેને જલદી મટી જશે. કઇ ચિંતા
કરશે નહિ એ અમૃત વાક્યથી દરદીને કેટલા બધા આરામ લાગે છે ? ને તેથી ઉલટુ “ હુવે આશા નથી ! રાગ અસાધ્ય છે ! ” એવાં તેનાંજ વિષમય વાકયાથી નિરાશ થઈ જણ કેટલા દર્દી ઉલટા વધુ હેરાન-અને-મૃત્યુ પ્રાપ્ત થયા છે !
"
સુશ્રુષા કરનાર-તે વૈદ્યના ઉત્સાહી—ાશાજનક ને સંવક વિચારાથી રાગીના પર જેટલાં સારાં પરિણામ થાય છે તેટલાં બીનથી થતાં નથી. “ માનિસક આરામ્ય-એજ શારીરિક આરોગ્યને પાડે છે ! ” ને માનસિક આરેાગ્ય પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક મનમાં સતત આનંદદાયક, ઉત્સાહ વર્ધક, ને સામર્થ્યવાન વિચારેાની શ્રેણિઆ માણ્યા કરવી એજ ઉત્તમ સાધન છે.
શારીરિક ખળને માટે પ્રસિદ્ધ થયેલે કસરતમાજ પ્રે, સેા દશ વર્ષની વયે તદન નિર્માપ-દુબળાના હાડપિંજર જેવા દેખાતા હતા પણ સંદેાદિત શક્તિના વિચાર–મહાર શરીર સુધરતુ જાય છે—મહારામાં શક્તિ આવતી જાય છે એવા માસિક વિચારાની એકા ગ્રતા નિયમિત કસરત ને માન-ઉત્સાહુ ને શક્તિનાજ વિચારેાથી વધી વધીને આજે આખી આલમમાં મેટામાં માટે પહેલવાન થયા છે.
પેઢી પર પેઢીથી ચાલતા આવેલા ક્ષય રોગવાળા એક કુટુંબમાં જન્મેલી એક ખાલીક્રાને, તેને ક્ષય રાગ થશે માટે તેને બિલકુલ થડી લાગવા દેશના તેને બિલકુલ શ્રમ લેવા દેશે નહીં...એવુ હંમેશાં કહેવાથી તેના કુમળા મગજપર આ બાબતનુ દુઃરિણામ થયા સિવાય રહેતુ નથી, અને આવી રીત્યા ખચથીજ તેનું મન ક્ષયરેાગ તરફ્ વળેલું હેવાથી કારણુ પરત્વે થાડી ચડી કે તાવને હુમલા થતેાજ આ ક્ષય રાગની છાયા કરશે એમ તેને લાગવા માંડે છે. તે આવી ભાવના આગળ ઉપર મુર્તિમંત થયેલી લેવામાં આવે છે તે છેવટે તેજ દરદ તેને જ્વલેણ નીવડે છે. આ ખલામાં સ્પષ્ટ જણાશે કે દરદ કરતાં દરદી પાતે-તે તેના કરતાં તેની આસપાસનાં માણસાના બેદરકારી ભર્યા વિચારેાજ દરદીને વધુ નુકશાનકારક નિવડે છે કારણ કે દુઃખ તે દરદ સંબંધી ત્રાસ ને ચિંતા કર્યો કરવાથી અન્ન