Page #1
--------------------------------------------------------------------------
________________
Reg. No. B. 876
શ્રીજૈન શ્વેતાંબર મૂાર્તપૂજક બાર્ડીંગના હિતાર્થે પ્રકટ થતુ.
सर्वे परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ॥
બુદ્ધિપ્રભા
( LIGHT OF REASON. )
વર્ષ ૨ જી.
સને ૧૯૧૦,
પ્રગટકત્તા,
અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ.
અક ૫ મા.
नाई पुगलभावानां कर्त्ता कारयिता न च । नानुमन्तापि चेत्यात्म-ज्ञानवान् लिप्यते कथम् ॥
અગટે.
3.
વ્યવસ્થાપક,
શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સામ નાગારીસરાહુ અદાવાદ
સ્થાનક ૧-૦-૦
વાર્ષિક લવાજમ-પાસ્ટેજ સાથે રૂ. ૧-૪-૦. અમદાવાદ. શ્રી ‘વિજય’ પ્રેસમાં સાંકલચંદ હરીલાલે છાપ્યું.
Page #2
--------------------------------------------------------------------------
________________
વ
૧ ૩ ૦
| ૧૩૧
૧૩૪
વિષયાનુક્રમણિકા. વિષય, ૧. મિત્રને પત્ર. ૨. સમતા. ૩. ગુરૂાધ. ૪. ‘શું દુનિઆ દિવાની છે ? ” ૫. શ્રી સર્વપ્નની અતિશય ભરી વાણીનું સામાન્ય દ્રષ્ટાન્ત... ૧૩૮ ૬. માગનુસારીના પાંત્રીસ ગુણ.
૧૩૮ છે. ખોટા ખ્યાલ... " ૮, મલયાસુંદરી. .
... ૧થી ૧૬ યોગનિષ્ઠ મુનિશ્રી બુદ્ધિસાગરજી રચિત
| ચિતામણી.
૧૪૪
સાણંદની જનાદય બુદ્ધિસાગર સમાજ તરફથી પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકમાં ૩૦૭ વચનામૃતના સંગ્રહ છે, તે ઉપરાંત કેટલીક ગહુલીઆ તથા સ્ત્રી ઉપયોગી હિતવચના છે. વળી અવળવાણીમાં લખાયેલી બે ત્રણ હરીઆળીએ અથે સાથે આપેલી છે. આવું ૮૪ પૃષ્ઠનું પુસ્તક ફક્ત છે આનામાં પડે છે. માટે દરેક જૈનને તે વાંચવા ભલામણ કરવામાં આવે છે. અઢી આનાની ટીકટ કીડી મંગાવી લેવું.
વાચવા લાયક ઉત્તમ પુસ્તકા.
ઝીંમત. ગુફદર્શ ન.૦
•ક. ૦-૬-૦ જ્ઞાનદીપક,
કે , ૦ ૩૦ દયાનાઝરે.
-૪ – ચોગમાર્ગ ભેમીએ. આ બુદ્ધિપ્રભાના ગ્રાહકોએ ૧૧ આનાની ટીકટ બીડી મંગાવી લેવાં. પાસ્ટેજ કી.
મળવાનું ઠેકાણું. બુદ્ધિમભા ઓફીસ-અમદાવાદ
0 ઇ...
0 - IT
0 0
Page #3
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason )
ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ।। सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गानवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं बुद्धिप्रभा' मासिकम् ।।
વર્ષ ૨ જુ.
તા. ૧૫ મી અગષ્ટ સન ૧૯૧૦,
અંક ૫ મે,
मित्रने पत्र. કર્મયોગે બાહ્યપ્રદેશમાં સંચરશું. અન્તર પ્રદેશમાં અવતરશું .
કર્મ. ભકતેની પ્રેરણામાં કર્મ નિમિત્ત છે, પંચકારણ મળી આવે. બાહ્યઅંતરમાં કારણકાર્યતા, વિહારમાં એમ થાવે રે કર્મ–૧ ઉપશમ આદિ ગે અન્તરમાં, નિઃસંગ એ વિહરશું. વિદને આવે તેને ધ્યાને હઠાવી, અન્તરથી ઉજવલ ફરશું રે. કર્મ-૨ પ્રારબ્ધ પર્યત બાહ્યાવિહારમાં, ભમ્યા અને વળી ભમશું. પ્રારબ્ધ ભિન્ન જે અંતર દેશમાં, ભાવવિહાર થકી રમશું રે. કર્મ-૩ શાતા અશાતા જેજે આવે તે, ચૈતન્યથી ભિન્ન ગણશું. સહ સોહં અલખ જગાવી, તત્વમસિવેદ ભણશું રે. કર્મ-૪ આત્મ સામર્થ્યથી જ્યારે ત્યારે પણ, શુદ્ધ સ્વરૂપ નિજ વરશું. રાગ કે દ્વેષ નહિ કર્મ ઉપર એવી, સહજ દશામાં સંચરશું રે. કર્મ-૫ પ્રત્યક્ષ દર્શન દેખે સ્વરૂપનિજ, વ્યાપ્તિના વાદ કેમ કરશું.
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શબ્દથકી પણ ભિન્ન પરબ્રહ્મ, અનુભવ જ્ઞાનથી વરશું. કર્મ-૬ પંચપરમેષ્ટિથી પૂજ્ય પ્રભુ આ, વ્યાપક દેહમાં સુહાયા બુદ્ધિસાગર ભાવના કેશર-વિજય તિલકથી પૂજાયા રે કર્મ-૭
મમતા. સમતા પેગ વરી, સાધુભાઈ સમતા પેગ વરીએ કર્મ કલંક હરીજે. સાધુસમતાવણ દક્ષા નહિ લેખે, સમતા શિવ સુખ કયારી સમતા સિદ્ધિવધુ ગુણકારી સમતાવણ દુ:ખભારી. સાધુ-૧ સમતાવણ છૂટે નહિ મમતા, શમતા સંયમ સારી; સમતાવણ શોભે નહિ સંયમ, જશે તેવું વિચારી. સાધુ-૨ ગક્રિયાના ભેદો ટાળી, સમતા ગંગમાં ઝીલે; નિર્મલ ચેતન આનંદ પામી, પર પરિણતિને પીલે સાધુ-૩ સમતાવણ વિદ્યા ધલધાણી, સમતા સકલ ગુણ ખાણી; બુદ્ધિસાગર સમતા સંગી, હવે કેવલજાણું. સાધુ-૪
ડૉકટર હયુઅર્ડ જેઓ કાન્સની એકડમી ઓફ મેટ્સીનના એક સભાસદ છે, અને હૈડાંના દર્દીના સૌથી જાણીતા ખાસ તબીબ છે, અને જેમણે લેહી ફરવા ઉપર ખોરાકથી થતી અસર વિષે પિતાનો ઘણે વખત રોકી અભ્યાસ કર્યો છે, તેઓ જણાવે છે કે હૈડાં તથા ધોરી નસેના ઘણાક દર્દી લેતીના ભારે દબાણને લીધે થાય છે અને તેને સારા કરવા સારુ બીજા ઉપાયો સાથે અન્ન ફળ શાકને ખોરાક આપ જોઈએ.
પ્રોફેસર મેડ મેઈલ ટીકે નામના બાનુ તબીબે ઘણાક માં સાહારી તથા અન્ન ફળ શાક ખાનારાઓના જેર અને થાક ખમવાની શકિત વિષે ચેકસ હથીયારથી ઘણાક અખતરા કીધા પછી તેણીને માલમ પડયું કે માંસાહારી માણસ કરતાં વનસ્પતી ખેરાક ખાનાર માણસનું જેર અને સહનશક્તિ સરાસરી ત્રણ ઘણી વધારે હતી. તેના આ અખતરાથી કીધેલી શોધ સારૂ ફાન્સના “એકેડમી ઓફ મૅક્ષીને” તેિણીને એક ઇનામ આપ્યું હતું,
x
X
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૩
गुरुवोध. (લેખક મુનિ બુદ્ધિસાગર)
શ્રદ્ધા મનની કોઈ પણ પદાર્થ સંબંધી નિશ્ચલતાને શ્રદ્ધા કહે છે. અમુક પદાર્થ આમજ છે, એમ મનમાં જે નિશ્ચય થાય છે તે શ્રદ્ધાના અનેક ભેદ છે. મનુષ્ય પોતાનાથી બને તેટલો વિચાર કરી કોઈપણ પદાર્થનો નિશ્ચય કરે છે. બાહ્યવસ્તુઓને મનુષ્ય જોઈને તેઓને નિશ્ચય કરે છે. કોઈ પદાર્થ આવોજ છે, એમ બુદ્ધચનુસાર જે નિશ્ચય કરવામાં આવે છે તે નિશ્ચય પરિપૂર્ણ અંશે સત્ય છે કે કેમ તે પરિપૂર્ણ જ્ઞાનવિના કહી શકાય નહીં, પરિપૂર્ણ જ્ઞાનવિના (કેવળજ્ઞાનવિના) જે પદાર્થોનું અવલોકન થાય છે તે સંપૂર્ણ અંશે સત્ય છે એમ કહી શકાય નહીં. માટે અલ્પજ્ઞાનિયોના નિશ. યની શ્રદ્ધા સંપૂર્ણ અંશે વ્યાજબી નથી. ત્યારે હાલ કોના નિશ્ચયને માન આપવું એમ પ્રશ્ન થશે, તેના ઉત્તરમાં કહેવાનું કે, કેવલજ્ઞાનિએ દીઠેલા પદાર્થોનું જેવું સ્વરૂપ છે, તે જ ખરૂં સ્વરૂપ ગણાય માટે તેમના વચનને અનુસરી પદાર્થોની શ્રદ્ધા કરવી એજ સત્યશ્રદ્ધા ગણાય. કેવલજ્ઞાનિએ દેવગુરૂ અને ધર્મનું જે સ્વરૂપ કહ્યું છે તે જ સત્ય છે. કેવલજ્ઞાનિયે જગતમાં નવ તત્વ જણાવ્યાં છે. તેજ સત્ય છે, કેવલજ્ઞાનિએ પદ્વવ્યનું સ્વરૂપ જાણ્યું, દેખ્યું અને કહ્યું છે તેજ દ્રવ્ય સત્ય છે. કેવલજ્ઞાનિએ વ્યવહાર અને નિશ્ચયનયથી પદાર્થોનું જે સ્વરૂપ વર્ણવ્યું છે તેજ સત્ય છે. કેવલજ્ઞાનિએ નિગોદનું જે સ્વરૂપ જે પ્રમાણે પ્રરૂપ્યું છે તેજ સત્ય છે. આપણી અલ્પમતિના યોગે તેનું યથાર્થ સ્વરૂપ સમજાય નહિ તેપણ મુંઝાવું નહિ. કારણ કે કેવલજ્ઞાનમાં જે વસ્તુઓ ભાસે છે તેને પરિપૂર્ણ અનુભવ શું મતિજ્ઞાન અને યુતજ્ઞાન કરી શકે, ના કદી કરી શકે નહિ.
માટે સર્વજ્ઞના વચનમાં અશ્રદ્ધા કરવી નહિ, જેમ જેમ નિગોદ વગેરેનું સ્વરૂપ સમજવા માટે સંયમ કરવામાં આવે છે, તેમ તેમ તેના સ્વરૂપનો પ્રકાશ થાય છે.
કેવલજ્ઞાનિએ ચાર ગતિનું જેવું સ્વરૂપ કહ્યું છે તે જ પ્રમાણે તે સત્ય છે. સંસાર અને મોક્ષનું સ્વરૂપ જે પ્રમાણે કહ્યું છે, તે જ પ્રમાણે સત્ય છે. તેમજ લોક અને અલોકનું જેવું કેવલજ્ઞાનિએ સ્વરૂપ કહ્યું છે તે જ પ્રમાણે સત્ય છે. કેવલજ્ઞાનિએ લોકને શાશ્વત અને અશાશ્વત કહ્યો છે તે જ પ્રમાણે તેનું સ્વરૂપ છે. બહિરામા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ જેવું કેવલજ્ઞાનિએ કહ્યું છે તે જ પ્રમાણે સત્ય ભાસે છે. મુક્ત થવા કેવલજ્ઞાનિએ જ્ઞાનદર્શન અને ચારિત્રની પ્રરૂપણ કરી છે તે જ પ્રમાણે સત્ય છે. ગૃહસ્થ અને
Page #6
--------------------------------------------------------------------------
________________
૧ ૩૨
સાધુધર્મની કેવલજ્ઞાનિએ જે પ્રમાણે પ્રરૂપણું કરી છે તેજ પ્રમાણે સત્ય છે.
અષ્ટાદશદોષરહિત દેવ, અને પંચ મહાવ્રત ધારી જિનાજ્ઞા પાલક સદ્ગુરૂ અને કેવલજ્ઞાનિએ કહેલો ધર્મ એ ત્રણ તત્વ ખરેખર સત્ય છે; તેની શ્રદ્ધાજ ખરી છે એમ માનનારને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.
આતમાં છે, આમાં નિત્ય છે, કર્મ છે. કર્મને કર્તા તથા ભગવનાર આત્મા છે. કમને હર્તા (નાશકર્તા) આત્મા છે મોલ છે અને મોક્ષના ઉ. પાય છે. કેવલજ્ઞાનિએ જે આવી પ્રરૂપણ કરી છે તે સત્ય છે. | કર્મના આઠ ભેદ અને તેની એક અઠ્ઠાવન પ્રકૃતિનું જે વર્ણન કર્યું છે તે સત્ય છે.
કેવલજ્ઞાનિના જ્ઞાનમાં જે ભાસે છે તે સત્ય ભાસે છે, તેમજ કેવલ જ્ઞાની તીર્થકર રાગ દ્વેષ રહિત છે, તેથી જે કહે છે તે સત્ય કહે છે. કેવલ જ્ઞાનિનાં વચને ત્રણ કાલમાં અખંડ રહે છે. માટે તેમની વાણી તેજ સત્ય દેવી છે તેની શ્રદ્ધા કરવી.
સર્વજ્ઞનાં વચનોની શ્રદ્ધા થતાં મિથ્થાબુદ્ધિનો નાશ થાય છે. અવિવેક બુદ્ધિ ટળે છે અને વિવેકબુદ્ધિ પ્રગટે છે. સત્ય પ્રતિ રૂચિ પ્રગટે છે અને આ સત્ય ઉપર અરૂચિ પેદા થાય છે. કુદેવ, કુગુરુ, અને કુધર્મમાં પ્રેમ રહે નથી. જેમ સૂર્યનો પ્રકાશ થતાં અંધકારને નાશ થાય છે, તેમજ સત્યતત્ત્વની શ્રદ્ધા થતાં અસત્યબુદ્ધિનો નાશ થાય છે.
આમા પિતાનું શુદ્ધ સ્વરૂપ સમજે છે અને અશુદ્ધ તરવને અશુદ્ધ તરીકે જાણે છે. સર્વજ્ઞનાં કથિત તત્તવોની શ્રદ્ધા થતાં આત્મા બીજના ચંદ્રની પિઠે પ્રકાશી નીકળે છે અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં પૂર્ણિમાનાચંદ્રની પેઠે પૂર્ણ પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે. માટે શ્રદ્ધાની અત્યંત આવશ્યકતા છે. શ્રદ્ધાવિના દયાદિત પાળી શકાતાં નથી. માટે શ્રદ્ધાજ ધર્મનું મૂળ છે. જો શ્રદ્ધા ન હોય તે પાયાવિનાના પ્રસાદની પડે તો ટકી શકતાં નથી. શ્રદ્ધા વિનાનું ચારિત્ર મોક્ષ પદ આપી શકતું નથી. શ્રદ્ધાવિનાનું ચારિત્ર અભવ્ય પણ પાળી શકે છે. શ્રદ્ધાવિના ધર્મનાં કષ્ટો સહન થઈ શકતાં નથી. શ્રદ્ધા વિના ક્ષણમાં મન ડગી જાય છે. શ્રદ્ધાવિના રાણાંત ઉપસર્ગ સહન થઈ શકતા નથી. જિનસર્વજ્ઞ ભગવાન કહે છે કે તોની શ્રદ્ધાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે અને આમાં અનંતસુખ પ્રાપ્ત કરી શકે છે.
તત્ત્વની શ્રદ્ધા ધારણ કરનારનું મન જેવું ધર્મમાં સ્થિર રહે છે તેવું અન્યનું રહેતું નથી. ચાળ મજીઠના રંગની પેઠે તત્ત્વની શ્રદ્ધા થવી જોઈએ-અંધશ્રદ્ધા વા કળશ્રદ્ધા વા દષ્ટિરાગની શ્રદ્ધાને દૂર કરી જ્ઞાનપૂર્વક શ્રદ્ધા કરવાની જરૂર છે
જે મનુષ્યો તત્ત્વનો અભ્યાસ કરી જ્ઞાનશ્રદ્ધા પ્રાપ્ત કરે છે તેઓને કોઈ
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૩૩
ભરમાવી શકતું નથી. જેઓને તવનું જ્ઞાન નથી તેઓ ગાડરીયા પ્રવાહની પેઠે અજ્ઞાનરૂપ અંધકૃપમાં પડી જન્મ જરા મરણનાં દુઃખે પામે છે.
સમ્યકત્વ રત્નની ખાસ જરૂર જો હોય તો પ્રથમ તત્ત્વની શ્રદ્ધા કરવી જોઈએ. સગુરૂ થતજ્ઞાને જે ઉપદેશ આપે તેનો પરિપૂર્ણ વિચાર કરી શ્રદ્ધા કરવી જોઈએ. સગુરૂની શ્રદ્ધા કરવી જોઈએ. આત્મજ્ઞાની ગીતાર્થ સદ્ગુરૂ હેવા જોઈએ.
સર્વજ્ઞનાં વચનો જેના હૃદયમાં સત્ય ભાસ્યાં છે. કોઈપણ વચન જૂઠું નથી એવી શ્રદ્ધાવાળાને નિશ્ચલસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. ગમે તે જાતિને મનુષ્ય આવી શ્રદ્ધા ધારણ કરે છે તે સંખ્યત્વને પામે છે. તિર્યચપણ સમ્યકુત્વને પામે છે. આવી ઉત્તમ અમૂલ્ય શ્રદ્ધા પામવા અહર્નિશ પ્રયત્ન કરવો. શ્રદ્ધા પામી અનેક જી મુક્તિ પામ્યા–પામે છે અને પામશે. 98 શતિઃ ૩
પક્ષીઓની કેદ છોડાવવા અરજ, માણસના બે મીનીટના શોખ ખાતર પાંજરામાં અંદગીપર્યત બં. દીવાન થતાં પક્ષીઓ માટે લંડનના “Anima's, Friend” માસીકના
અધિપતિ મી. અનેસ્ટ બૅલની કેટલીક દલીલો ફરીથી છપાવી આપણા મિત્ર મી. લાભશંકર લક્ષ્મીદાસ, દયાળ યુરોપિયન અને હિન્દી પ્રજાને અર્જ કરે છે કે –“આ ઘાતકી રીવાજ બંધ કરવા તથા પક્ષીઓને છુટાપણું
વ્હાલું વધારે છે, તેથી છુટાપણું બક્ષવાના કામને ઉત્તેજન આપવું, કેમકે પિતાના થોડા વખતના શોખની ખાતર જન્મસુધી બંદીવાન કરવાનું કામ કોઈપણ દયાળુ, ઇનસારી અને વિચારવંત માણસ તો કદી કરે નહિ, અમેરિકાના યુનાઈટેડ સ્ટેટસની સરકારે આ વ્યાપાર તદ્દન બંધ કીધો છે; તેજ પ્રમાણે હિન્દી સરકાર એવો એક કાયદો ઘડે એવો આગ્રહ દયાળ જનને મી. લાભશંકર કરે છે.
મી. લાભશંકર બીજું એક હેન્ડબલ જેની દશ હજાર કાપી જૈન . કેન્ફરન્સ તરફથી વહેંચવામાં આવી છે તેમાં પોતે જાતે જોયેલ પાંજરામાં રહેતા પોપટ ઉપર અજાણતાં પડતું દુઃખ વર્ણવી દાખલા સાથે બતાવે છે કે, બેડી ! સેનાની છતાં પણ તે મનુષ્યો ! તમને પસંદ નથી તે, ખુલ્લી હવામાં, આકાશમાં, કોલ કરતાં પક્ષીઓને, સેના કે રૂપાનું પાંજરું શા કામનું છે? માટે જેઓ આ શખ ધરાવતા હોય તેઓએ આંખ ઉઘાડવી જોઈએ છે. પિોપટ વેચનારા એક પાંજરામાં સંખ્યાબંધ પોપટ ભૂખે તરશે ભરી વેચવા નીકળે છે. મુંબઈની પક્ષીઓ વેચવાની મારકીટમાં જુવે તો ત્યાં હજારો પક્ષીઓ પાંજરામાં આ રીતે ભરેલાં હોય છે. આ રીવાજને શું હિંદુઓ દૂર ન કરી શકે ? શું આને ઘાતકીપણું ન કહી શકાય ?
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શું તુનીગા હવાની છે”?
જાગ–જાગ.
( લેખક. મધુકર ) ( અંક ચોથાના પાને ૧૧૦ થી અનુસંધાન )
“ જાગો-જાગે–જાગવું છે જરૂર.” જેમ જેમ સમય પસાર થાય છે, કલાકે વહે છે. દિવસે જાય છે, તેમ તેમ પૂલ ( દારિક) શરીર નાશ થવાના સમયની નજીક જવાય છે. અને જે કાર્ય કરવાનું છે, તે–નિંદ્રામાં રહી જાય છે. શરીર અને જીવન સંબંધ દૂર કરી જીવને આમ પરમાત્મપદ મેળવવાનું છે, અને તે સંસારની ગતિમાં માત્ર મનુષ્ય અવતારેજ-મનુષ્યગતીથીજ કર્તવ્ય કર્મ પૂરું કરી મેળવી શકાય છે. તે ગુમાવાય છે.) અને અંધાની માફક ચેરાસીને ફેરો ફરવો પડે છે માટે જાગે–જાગે--જાગવું છે જરૂર.
ખરેખર–મનુષ્યો આ વાતને જાણવા છતાં, સરૂઓ પાસેથી ઉપદેશ સાંભળવા છતાં, માથાની ગફલતમાં કર્તવ્ય ને ભુલે છે અને પોતે કેણ તે ન પીછાનતાં ભ્રમણામાં–જુદી માયામાં,મારાપણું આપી દીધું છે.
સિંહના બચ્ચાને જન્મતાં બકરાના ટોળામાં ભળવાને પ્રસંગ મળે અને પછી મોટું થાય ત્યારે પણ ભ્રાંતિને લીધે સિંહપણું ભુલી જાય છે અને બકરારૂપ પિતાને માને છે; આતે કેટલી ભૂલ ! તે બીજા હજારો બકરાં તરફ જોઈને અંદગી પૂરી કરે છે. પણ જ્યારે પિતા તરફ પિતાના રૂપ (દેખાવ) તરફ, નીહાળી જુએ અને વિચારે ત્યારે જણાય કે હું બકરાની જાત નથી પણ વનને ગજાવનાર શૂરવીર સિંહ છું. તેમ આતમા પિતે સિંહ રાજ છતાં, કર્મને તોડવાને બળવાન છતાં, માયાના પ્રસંગોમાં રાગી રહેવાથી, બકરારૂપે થઈ પડે છે; અથવા એક રાજાને તખ્ત ઉપરથી ઉઠાડી રાજ્ય બહાર કાઢી બેડી સાથે બંદીખાનામાં પુર્યો હોય તે આ આત્મારાજા થઈ ગયો છે.
સંસારને માયા કહેવાની શું જરૂર છે તે ઘણાઓ જોઈ શકતા કે જાણી શકતા નથી; કારણ કે પુણ્યબળે, વ્યાદિક સગવડાના લીધે એશ આરામમાં ગુલતાન હોવાથી તેઓને દુ:ખનું ભાન થતું નથી અને જયારે દુઃખનું ભાન ન થાય, ત્યારે સ્પરૂપનું ભાન તો ક્યાંથીજ થઈ શકે ? નહિ તો આ પણે આ દુનીઆને જે આખે જેવી જોઈએ છે તે તેવી નથી, તે ભાન કેમ ન થાય ? દુરબીનથી એક વસ્તુ નજીક જણાય છે છતાં ઘણી દૂર હોય
Page #9
--------------------------------------------------------------------------
________________
૧ ૩૫
છે, તેમ આત્મા ઉપર ઘણાં અને વિચિત્ર દૂરબીને ચડી જવાથી, જેવા કાચવડે જોઈએ છીએ તેવી દુનીઆ જણાય છે. પણ ખરી રીતે તેમ છે નહી. માયાવી દૂરબીને દૂર કરી અંતરંગ ચક્ષુરૂપી દૂરબીનથી જોઈએ ત્યારે જ ખરું સ્વરૂપ જાણી શકાય.
અહો ! જ્ઞાનીઓ કહે છે કે મનુષ્ય બીચારા કેવી ગફલતીમાં કાળ વ્યર્થ ગુમાવે છે. માટે જ કહે છે કે જાગો ! આત્મસ્વરૂપે જાગે ! કેમકે ગમે ત્યારે. છેવટે પણ-સંપૂર્ણતા મેળવવાની અગત્ય તે છેજ. (પરમાત્મપદે જવું તે છેજ.) ત્યારે હમણાંથીજ જાગ્યા ત્યાંથી સવાર ગણું આગળ રસ્તો કાપો. તમારો અભ્યાસ તમારે આજે નહિ તે કાલે પણ પુરે કરવો જ પડશે, પરીક્ષા આપવી જ પડશે, ત્યારે સાવધ થાઓ, અને કર્તવ્ય બજાવો. વળી વિચાર કરો કે-આ જીવે કેટલીવાર કયા કયા રૂપે જન્મ ધર્યા, અનેક સં. બંધ કીધા, પણ વિચાર કર્યો નહિ કે આ બધા કયા શહેરના રહેવાસીઓ છે ? શું આ સ્થૂળ ભુવન-ગામ, શહેર, કે મકાન, ને હમેશનું વતન માનવાનું છે ? નહિ. ખરૂં સ્થાન તો બીજું જ છે. મહાત્માઓ તેમ માને છે અને સંસારપર નિર્મોહ રહી કર્તવ્ય બજાવી તે સ્થળે જવા ભાગ્યશાળી થાય છે. કારણ કે દુનીઆદારી જે મિથ્યાસંસાર છે, તેને માયા, ભ્રમણ રૂપે તેઓએ જોઈ છે.
સંસારમાં ધન, કુટુંબીઓ, અને સારાં કૃત્યો, એ ત્રણ ચીજો સાથે દરેક જીવને ગાઢ સંબંધ હોય છે. પણ થયું છે એવું કે જ્યારે સારાં કૃત્યો પહેલાં જોઈએ અને ધન છે જોઈએ, તેના બદલે ધને લાગ શોધી પિતાનો નંબર પહેલ કરી દીધો છે. નહિત મજકુર ત્રણ મિત્રો પિકી મનુષ્ય જ્યારે દેહમુક્ત થાય છે, ત્યારે ધન, દોલત, એ મિત્ર તે તેને તરતજ છોડી દે છે, એટલે ઘરમાં પડી રહે છે, (સાથે જતું નથી), કે જેના ઉ. પર તે જીવ સંપૂર્ણ રાગવાન હતો. બીજા મિત્રમાં માતાપીતા, ભાઈ, બહેન, સ્ત્રી, દોસ્તે, સગાં, સ્નેહીઓ છે તેઓ વધારેમાં વધારે સ્મશાન સુધી જાય છે, અને ત્યાંથી પાછા ફરે છે. પણ ત્રી મિત્ર કે જેના માટે ઉપર કહ્યું તેમ દરેક જણ બેદરકાર માલૂમ પડે છે, છતાં તે આગળ આવે છે અને તેનાં સારા કામ પ્રમાણે તેને સારી ગતિ અને સારૂ સ્થાન મેળવી આપે છે. માટે જો તમારે આગળ વધવું હોય તે હજુપણું ચે અને સત્યની પીછાણ કરતાં શીખો. જ્ઞાનીવચન એજ કથે છે કે નહિ એ તો, કર્તવ્ય બાવી શકશે નહિ, અને વધારે ને વધારે અંધારામાં રહેશે, ગફલતીમાં
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ફસી જશો, કેમકે ચડવા માંડે છે ત્યારે મનુષ્ય ચડે છે અને પડવા માંડે છે ત્યારે વધુ અધમ થતે જઈ વધુ નીચે પડતું જાય છે અને પશુયાનમાં–તિNચ ગતીમાં, યા તેથી ઉતરી નરક ગતિમાં જાય છે, ને ત્યાં મહાકષ્ટ સહન કરે છે. માટે જાગે, ઉન્નતિક્રમમાં આગળ વધો, અને આજથી જ કાંઈ કરતાં શીખે, કાલને ભરૂસ ન રાખે. કેમકે કાળ માથે ફરે છે અને તે કર્તવ્ય કર્મ પ્રમાણે ગતિમાં ઉચકી જવા લાગ જોઇનેજ ઉભે રડ્યા છે. મ. હાત્મા બુદ્ધીસાગરજીનું ભજન.
જુઓ ઝપાટે જુએ ઝપાટે, કાળને વિકરાળ રે; જગત જીવને પાશ પકડી, કરે નીત્ય ફરાળ રે, ૧ રાજા રંક રૂ બાદશાહને, માલીકને મહિરાણ રે; ગાદી ઘાલ્યા ઘરમાંહિ, ચાલ્યા કેઈ મશાણ રે, ૨
કાળ કેવો ક્રુર છે તે હવે નવું જાણવાનું નથી રહેતું. ઉપલાંજ પદની થી કડીમાં કહે છે કે
રાત ન ગણો, દીન ન ગણશે, વૈતને વ્યક્તિ પાત રે, જોતાં ટગમગ ચાલવું જીવ, માતપિતાને ભ્રાત રે, ૪.
ગમે તે ટાણે, ગમે તેવો બહોળો પથાર કરી બેઠા હશે ત્યારે, અરે ! પરમાર્થમાં આસકત હશે ત્યારે પણ તે આવ્યો તે એક પળ માત્ર પણ ઉમે રહેનાર નથીજ. મહાત્મા પ્રભુ મહાવીર પણ એક સમય માત્ર વધારી શકયા નહતા તે પામર મનુષ્ય શું હીસાબમાં ? કેમકે.
ચાલ્યા અનતા ચાલશે જગ, વૃદ્ધ યુવા નર નાર રે; બુદ્ધિસાગર ચલત પંથે, ધર્મ તેણે આધાર રે, ૫
એ માર્ગ સદાકાળ વહેતો છે, અનેક ગયા છે ને જાય છે તથા જશે, તેમાં કેઈનું ડહાપણ વ્યર્થ છે, અભિમાનને ફાંકામાં રહી નાહક કરવાનું ચુકી જવાય છે
મુછ મરડી મહાલતા ને ગરવે દેતા ગાળ રે; રાવણ જેવા રાજવી પણ કેળીયા થઈ ગયા કાળી રે, માટે હે પામર મનુષ્ય ! તયાર થા; અને કર્તવ્ય બજાવ નહતો.
રજની થોડી વેષ ઝાઝા, આયુ એળે જાય રે;
એ વાક્ય પ્રમાણે સમય વ્યતીત થતો જાય છે અને દુનીઆરૂપી નાટકમાં વે ભજવવાના હોય છે તે રહી જાય છે.
એક વાત યાદ રાખવાની છે કે ફરજો બજાવવા લાગ્યા એટલે પતી ગયું સમજવાનું નથી, નિર્ભય રીતે બેસવાનું નથી કારણ જેમ જેમ આ
Page #11
--------------------------------------------------------------------------
________________
પણે--સચ્ચાઈના. નીતિના, સદ્ગુણ આદિના, ઉત્તમ માર્ગોએ વધતા જઈ શું તેમ તેમ સામેથી પ્રહારો પણ તેવાજ હજોરથી આવતા જશે, અનેક અડચણો ઉભી થશે, નિરાશાઓ પેદા થશે. એટલું જ નહી પણ સત્ય માગે જવામાં પિતે ભુલ કરી છે એમ આસપાસના સંજોગો અને બનાવો તેને લલચાવશે માટે આવા પ્રસંગોએ “ જેવા સાથે તેવો” એ નિયમે ઘણું મજબુત રહેવું જોઇએ, અને સમુદ્ર પાર ઉતરવામાં જોઈએ તેટલા ખરાબ આવે તો તેની સામે થઈ દુર કરી, ધારેલ રીતે કીનારે પહોચવા કદમનના રહેવું જોઈએ અને તેમ થાય તેજ કલ્યાણું છે, નહિ તે જીવ ઘણે ઉચ્ચા ચડ્યા છતાં, માત્ર એક બે પગથી આબાદી છતાં, એકદમ નીચે પડે છે. અને તે એવો પડે છે કે જેમ એક માળથી પડનાર માણસ કરતાં પાંચમ માળથી પડનાર મનુષ્ય જમીન સાથે વધુ અફડાય છે અને તેના ચૂરેચૂરા થાય છે તેમ ઉચે ચડેલ જીવ છેક નીચે આવી પહોંચે છે. તે
એક બીજો દાખલો આપવો જરૂરી છે કે શેરોને જે સાધારણ કેકાણેથી ચોરી કરવી હોય તે ઘરના મનુષ્યો સહેજ નિંદ્રાવશ થયાં કે જરા ગાફલ રહ્યાં તેટલામાં (જરા માત્ર મહેનતમાં) પિતાનું કામ કરી શકે છે, પણ જે ઠેકાણે વધુ ધન હોય, વધુ જાપતા હોય, સરકારી સંત્રીઓની ચાકીઓ હોય, ત્યાં શું–સહેજમાં ચારી કરી શકે છે કે નહિ ત્યાં તો પહેરેગીરો જાગૃતિમાં હોવાથી નિરાશ થવું પડે છે. પણ ધાડ પાડનારાઓનો નિશ્ચય તે ઉપરજ હોય છે, તો જ્યાં વધુ જાતી ત્યાં વધારે જોર, એ પ્રકારે વધુ માણસ એકઠા કરી એવી યુક્તી, (પ્રપંચ જાળ રચે છે કે, પહેરેગીરો ફસાઈ પડે છે. હા ! તેવે વખતે એકાદ પણ જે–પલા પંચાપાખ્યાનવાળા ઘરડા પક્ષીની માફકસાવધાન હોય અને સામી યુતી વાપરે અથવા વધુ પુરૂષાર્થ ફેરવે, ચોરોને હટાવી શકે. કબજે કરી શકે અને માલીકનું ધન સાચવી શકે. જુઓ મહાત્મા રાજધિ પ્રશ્નચંદનું દ્રષ્ટાંત; તે વનમાં ઉત્કૃષ્ટ તપ આદરી કાઉસગ ધાને હતા, છતાં મનરૂપી મર્કટે તેમની ધ્યાતાની શુભદશા ચુકાવી. આર્તધ્યાને ચઢાવી સાતમી નર્કમાં લઈ જવાની સંપુર્ણ તૈઆરી કરી હતી, પણ જ્યારે ભાન
* (છવ કેમ ચડે છે, ક્યાંથી ક્યાં પાછો પડે છે, અને કયાં પહોંચ્યા પછી પાછો પડી શકતો નથી, એ શરળ રીતે જાણવામાં “જ્ઞાનબાઈ” ને નકશે ઘણુંજ અજવાળું પાડે છે. નવરાશને વખત બીજી દોષિત રમતમાં કાઢવા કરતાં આનિર્દોષ અને જ્ઞાનમય રમતમાં કહાડવાથી જ્ઞાન સાથે ગમત એમ બે લાભ થાય છે.)
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ઠેકાણે આવ્યું, (શુભ નિમિત્ત મળ્યું) કે તરત જ તે નઠારા વિચારો ના કરતાં પણ વધુ જોરે ) વિશેષ ધ્યાનારૂઢ થઈ સ્વરૂપમાં જ લીન થયા કે તરતજ-કે. વલ્ય જ્ઞાન થયું. અહા ! જુઓ જ્ઞાનની બલિહારી ! ખરું છે કે “ જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કઠીણ કમનો નાશ” અજ્ઞાનીઓ આવે વખતે શું કરી શકે ?
ઉપરના દાખલા પ્રમાણે જેઓ બારીક કસોટીઓમાંથી પસાર થાય છે, તેઓજ મોક્ષના મહાન મંદિરમાં પ્રવેશ કરી શકે છે, અને ખરા અનુભવ મેળવી શકે છે. એ અપૂર્વ સુખ (ખરો આનંદ) એવું છે કે તે અનુભવ લેનારાજ જાણે, ભાષા પૂરેપૂરું વર્ણન કરી શકે નહી. શાકરની મીઠાશ ખાનારો પિતે જાણે, પણ બીજાને તે ખરા રૂપમાં કહી શકે નહી, પણ જ્યારે તેજ શાકર બીજો (સ્વાદ પુછનારોજ) ખાય તે પોતે જ જાણી શકે કે તેની મીઠાશ કેવી છે.
श्री सर्वज्ञनी अतिशय भरी वाणीनुं सामान्यतः द्रष्टांत.
મંદાક્રાન્તા છંદ ઉનો વાયુ, સહન કરતો, ભીલ મધ્યાહકાલે, દોટ આવે, વિકટ વનમાં, તાપ ત્યાં ખુબ સાલે; સાથે ત્રિયા, તરૂણ ત્રણ છે, ચાહ્ય વિશ્રામ લેવા. બેઠા ત્યારે, તરવર તળે, થાકીને લેથ જેવા. તેવે કીધું, પ્રથમ પ્રમદા, પ્રાણ પાયે ૫ હે, વ્હાલા મારા, તૃષિત થઈ છું, નાથજી શીર નામું જાઓ જાઓ, શીતળ જળ જે; આણી આપ કહીથી. શાંતી થાય, તરસ છીપતાં, જાવું ધાર્યું અહીંથી, બીજી બોલી, બહુ વિનયથી, સ્વામી જે ચિત્ત ચાહે; તાતા તાપે, શ્રમિત થઈ છું, નાથની મહેર થાઓ, ધીમે ધીમે, મધુર સુરથી, પ્રીતથી ગીત ગાઓ, ગ્લાનિ ટાળો, વિનવણી સુણી, ચાલવું બાદ થાઓ. ત્રીજી ત્યારે, તરત વરતી, સાંભળો ામ મારા;
ઈચ્છા એવી, હદય પ્રકટી, પૂરવી સહેજ પથારા, ૧ પડે. ૨ પાણીની તરસી ૩ સ્વથી, અવાજથી. ૪ બેદ.
Page #13
--------------------------------------------------------------------------
________________
ધાડી ઝાડી, હરણ મળશે, મારી શીકાર લાવી ઘેરે પહોંચી, પરમ પ્રીતથી, ચમ ચોળી કરાવો. છેલ્લે ભાલે, “સર” નથી અહીં, એક પ્રયુત્તરેથી; માંડી વાળ્યું, તફેણી ત્રણના, પ્રશ્નને સામટેથી, સ્થામાઓ તે, સમજૅ ગઈ , અર્થ નિજ ક્રમેથી; વાપી નાહિ, સ્વર નથી નહિ, બાણ અર્થ ક્રમેથી. એ કટોતે, સમવસરણે, વાણી સર્વજ્ઞની છે, સે પ્રાણિઓ, અતિશય ભરી, વાણુ સવજ્ઞની તે; જુદી જુદી. નિજ નિજ તણું, વાણુએ સાંભળે છે, શંકા–શાંતિ, દધિ વિલવણું, સાર સાથે મળે છે. શાહ, ભીખાભાઈ છગનલાલ,
અમદાવાદ,
૬
मार्गानुसारीना पांत्रीस गुण.
(લેખક. શેઠ મોહનલાલ લલુભાઇ.)
(અંક ત્રીજાના પાને છ૮ થી અનુસંધાન) સુચના –ગયા અંકમાં પાને ૧૧૪ મે આ વિષયના પાંચમાં પ્રેરેગ્રા. ફથી અસલ મેટરમાં પાનું ફેરબદલ થયાથી આ અંકમાં પાંચમા પેરેગ્રાફથી ફરી લખાણ લીધું છે.
૫ વળી છે શત્રુનો ત્યાગ કરીને તથા અવિરુદ્ધ અર્થને અંગીકાર ક. રીને ઈદ્રને જય કરે. છ શત્રુઓનાં નામ નીચે પ્રમાણે છે. ૧ કામ ૨ ક્રોધ 3 લોભ, ૪ માન ૫ મદ અને ૬ હર્ષ.
સદરહુ છે શત્રુઓનું ટુંક ખ્યાન નીચે પ્રમાણે છે.
કામ-પારકાએ પરણેલી અથવા વિવાહ થયા વગરની કુંવારી સ્ત્રીઓને વીશે દુષ્ટ અધ્યવસાયનું કરવું તે કામ કહીએ.
૧ સરોવર, સ્વર-અવાજ, બાણ. ૨ નંબરવાર. ૩ વાવ્ય, સરોવર, જલારાય. ૪ પ્રભાવવડે યુક્ત-દ્રષ્ટાંત લે સામાન્યતઃ છે પણ આ વાણું યે પ્રભાવયુક્ત છે. ૫ મનમાં ઉદભવેલી શંકાનું સમાધાન. ૬ દૂધના વલવણ-મન્થન મ લાઈની માફક. છ વગર પુછેજ શંકાનું સમાધાન આપોઆપ થઈ જાય છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
ક્રોધ–વિચાર્યા વગર પરને તથા પિતાને કટ થાય તેવું કારણ જડીય તે ક્રોધ કહીએ.
લાભ–દાન દેવાને યોગ્ય હોય તેમને દાન ન આપવું અથવા કારણું વગર પર દ્રવ્યનું ગ્રહણ કરવું તેને લોભ કહીએ. (જુઓ છાપલા ધર્મબી. દુનું પાનું ૨૪)
માન-દુર એવા અભિનિવેશક મિથ્યાત્વના ઉદયથી માદ્ધ પામવાના સાધનમાં ઉદ્યોગવાળા થયેલા જ્ઞાની પુરુષોનાં વચનનું ગ્રહણ ન કરવું તેને માન કહીએ.
મદ-કુલ, બળ, એશ્વર્યા-રૂપ અને વિદ્યા ઈત્યાદીક કરીને આત્માને વીધે અંહકાર કરવા અથવા હર્ષપરને પીડા ઉપજાવવાનું કારણ તેને મદ કહીએ.
હર્ષ નિમિત્ત વીના પરને દુ:ખ ઉપજવવું અથવા જુગટું રમવું અથવા શિકાર કરવો વગેરે વગેરે અનર્થ એટલે પાપનો આશ્ચય કરીને પિતાના મનને પ્રાતિ ઉપજાવવી તેને હર્ષ કહીએ.
અવિરુદ્ધ અર્થ:-પરસ્પર વિરોધી નહી એટલે ગૃહસ્થાવસ્થાને યોગ્ય એવા ધર્મ અને અર્થે તેની સાથે વિરોધ ન પામેલા એટલે તે બંને ને બાધ ન કરતાં જે ત્રાદિ પંચ ઇન્દ્રિયોના વિષય (શ્રેત્રનો વિષય શબ્દ, નેત્રના વિષય રૂ૫, નાશિકાને વિપયગંધ, જહાનો વિષયરસ, ત્વચાનો વિષય સ્પર્શ.) ને અંગીકાર કરવું તેને અવિરુદ્ધ અર્થનો અંગીકાર કહીએ
ભાવાર્થ એ છે જે ગૃહસ્થાશ્રમને વેગે એવા પંચ વિષયને પાંચે ઈડિઓ વડે ધણી આસક્તિ ન થાય એમ ભોગવે કે જેથી કરીને ઇતિઓનો વિકાર રોકાય. કેમ જે સર્વથા દિને વિય થકી રોકવી તેને કરીને જે ધર્મ તે તે યતિનેજ છે.
૬ ઉપદવવાળા સ્થાનનો ત્યાગ કરવો. જે જગ્યાએ પોતાના રાનનું લશ્કર તથા બીજા રાજાનું લશ્કર પરસ્પર લદાઈ કરવાનું હોય અગર લદ્રા કરતું હોય તે તથા જે જગ્યાએ દુકાળ પડેલો હોય તથા મરકીને રોગ ચાલુ થયા હોય તેમજ જે જગ્યાએ ઘણા લોક સાથે વિરોધ થયો હોય છે ત્યાદિક ઈત્યાદિક કારણથી જે સ્થાન અશાંત થયેલું હોય તેને ઉપદ્રવવા સ્થાન કહીએ. જો ઉપર પ્રમાણે કહેલા ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ ન કરવા માં આવે છે તેથી કરી ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થનો નાશ થાય; મતલબ એ છે કે પ્રથમ પ્રાપ્ત થયેલા ધર્માદિકનો નાશ થાય એટલું જ
Page #15
--------------------------------------------------------------------------
________________
નહીં પણ તેઓનું નવીન ઉત્પન કરવું પણ બની શંક નહિ આથી કરીને આ લોક તથા પરલોક એ બે લાકને વિષે અનર્થ થાય છે. હાલમાં મરકિને સમય કેટલેક સ્થળે ચાલે છે. તે જે વખતે મરકીનો ઉપદ્રવ કોઈપણ સ્થળે થાય તે વખતે ઉપદવવાળું સ્થાન ત્યાગ કરવાની ખાસ જરૂર છે. કારણ કે જૈન સિદ્ધાંતકારે કહે છે કે સાત પ્રકારે આયુષ્ય ગુટે છે અને તેમાં આવા રોમાદિકના કારણનો પણ સમાવેશ થાય છે જેથી કરી તેના સ્થાનનો ત્યાગ કરે ઈએ. કેટલાક લોકો એવું સમજે છે કે જે આયુષ્ય બળવાન હશે તે કાંઈ થવાનું નથી. પરંતુ તે સમજવું બરાબર નથી. તિર્થંકર વિગેરે અમુક વ્યકતીને જ નિરપક્રમ આયુષ્ય છે સબબ, સપક્રમ આયુષ્યવાળાને શાસ્ત્રમાં જે જે કારણે સોપકમ આયુને તોડવાને માટે કારણ ભૂત બતાવેલાં છે તે કારણથી દૂર રહેવું એ જરૂરનું છે. નિરૂપક્રમ આયુષ્ય શસ્ત્ર વિગેરેના કારણોથી તુટતું નથી અને સાપક્રમ આયુ શસ્ત્ર વિગેરેના કારણથી ફૂટે છે.
છે. પોતાને યોગ્ય કહેતાં રચિત એવા પુરૂષનો આશ્રય કરવો. જે પુફા રક્ષણ કરી શકે તેવો હોય અને જેનાથી લાભ મળે તે હોય અને જેનાથી મળેલા લાભનું રક્ષણ થઈ શકતું હોય એવા રાજા વિગેરે પુરૂને ઉચિત પુરૂષ કહેવાય છે. કહ્યું છે કે પ્રજાને આધાર સ્વામિ એટલે રાજા ઉપર છે. તે ઉપર દ્રષ્ટાંત કહે છે. મુળ વગરના વૃક્ષને ઉછેરવાનો પ્રયત્ન પુર
શરીતે કરી શકે છે જેમ ત્રાનું મુળ સારૂ હોય તે તેને ઉછેરવાને પ્રયત્ન સાર્થક થાય તેમ પ્રજાનો મુળરૂપ સ્વામી સારો હોય તે સર્વપ્રજાનું સા
જ થાય. આવી સ્વામી, ધર્મવાળ, શુદ્ધ કુળવાળ, શુદ્ધ આચારવાળે, શુદ્ધ પરિવારવાળો, પ્રતાપવાળો અને ન્યાયને અનુસરતો જોઈએ.
૮. ઉત્તમ અને સારા આચરણવાળા પુરૂનો સ્વીકાર કરવો. પિતાના વંશપરંપરાથી ચાલતા આવેલા જે ગુણે તેને અન્વય ગુણ કહીએ. તે અન્વય ગુણો નીચે પ્રમાણે છે. સુજનપણું (સજજનપણું,) ડહાપણુ, કૃતજ્ઞતા વગેરે વિગેરે આવા પ્રકારના ગુણો જેનામાં હોય તે ઉત્તમ પુરૂષ કહેવાય. સારા આચર ણવાળા પુર જગતમાં સુપ્રસિદ્ધજ છે તેથી તેના વિવેચનની જરૂર નથી. આ પ્રમાણે કરવાનું કારણ એ છે જે કે પુરૂષોનો પરિવાર અગંભીર હોય તેવા પુરૂષનો આશ્રય કરવો યોગ્ય નથી. વળી ઉત્તમ પુરૂષોને અંગીકાર કરે કરીને અમુક પુરૂષ ગુણવાન છે એવી જગતમાં પ્રસિદ્ધિ થાય છે. જેવી રીતે સુગંધીવાળા પુપિએ કરીને વસંતરૂતુ સુરભી નામે પ્રસિદ્ધ. પણાને પામી છે તેમ સમીપ રહેલા ગુણવાન પુરૂવડે તેની પાસે રહેલા બીન પર પણ ગુણવાન તરીકે લેખાય છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
૯, ધટતા સ્થાનકને વિષે ઘરે કરવું. મતલબ એ છે જે અરથાને (અઘટીતસ્થાન) ને વિષે ઘરે કરવું નહીં. અઘટીતસ્થાનના લાણ નીચે પ્રમાણે છે. અતિશય પ્રગટ એટલે જેની સમીપે બીજા ઘર ન હોવાના કારણથી અતિશય પ્રકાશવાળું એવું–એટલે કે ચારે પાસ ઊજડ જમીનમાં ઘર ન બાંધવું. હાલમાં બંગલા બાંધવાની પદ્ધત્તિ વિશેષ જોવામાં આવે છે. આ પદ્ધત્તિ કેટલેક અંશે હાલમાં ચાલતી મરકીના પગને આભારી છે. પરંતુ તેમ કરવામાં સીદ્ધાંતકારોની આજ્ઞાનું ઉલંઘન ન થાય તેમ વર્તવાની જરૂર છે. આ પ્રમાણે આજ્ઞા કરવામાં સિદ્ધાંતકારનો ઉંડે ઉદ્દેશ રહેલો જણાય છે. કારણકે તેવા ઘરોને વિષે ચોરાદિકથી પરાભવ થવાનો સંભવ છે. ચોરાદિકમાં
વ્યભિચારી પુરૂષોનો પણ સમાવેશ થાય છે. કેટલીક વખત એવો બનાવ બને છે કે ઘરના પુરૂષ અગર સ્ત્રીઓ વ્યભિચારી હોય તો તેને પિતાનું કાર્ય કરવાને માટે આવા બંગલાઓવાળાં ઘરમાં સહેલું થઈ પડે છે. તેઓને ઘણા દ્વાર હોવાથી અમુક માર્ગે તેમને પ્રવેશ કરાવી બીજ માણે તેમને બાહાર કાઢે છે. જેથી કરી ઘરના વડીલો કે જે તે ઘરના અમુક બીજા ભાગમાં બેઠેલા હોય છે તેમને તેમજ દરવાજાની ચાકી માટે રાખેલા સીપાઈ વગેરેને તેની ખબર પડતી નથી. વળી કેટલીક વખત એવા બનાવ બને છે કે બંગલાવાસી ગૃહસ્થ જ્યારે પરદેશ ગયેલા હોય છે અગર શહેરમાં રહેવા આવેલા હોય છે ત્યારે તેમના ઘરના અમુક પુરુષ કે જેઓ ઉપર કહેલા વ્યભિચારમાં પડેલા હોય છે તે તેવા નિર્જન અને આસપાસ પાડોસરહિત મકાનમાં જઈ સ્વેચ્છાએ નિઃશંકપણે વ્યભિચારનું સેવન કરે છે. આ વાતનો આટલેથીજ અંત આવતિ નથી, પણ કેટલીક વખત વ્યભિચારી પુરૂષો અને ગર સ્ત્રીઓ સામા સ્ત્રી અગર પુરૂષને તેના ઘરમાંથી માલમત્તા લઈ જવાનું સાધન સહેલું કરી આપે છે. આ ઉપરથી જણાશે કે ચારે બાજુ ઊર્જા ઘરમાં શાસ્ત્રકારના કહ્યા પ્રમાણે રહેવું ઉચિત નથી. કદાપિ દેશકાળને અનુસરીને તેવા મકાન બાંધવાની જરૂરીઆત પડે તે શાસ્ત્રકારના ઉદ્દેશનું ઉલંઘન ન થાય તેમ પ્રયત્ન થવાની અવસ્ય જરૂર છે. એટલે કે તેને ઘણાં દ્વાર નહીં રાખવા જોઈએ અને પોતાના કુળને છાજે તેમ પોતાના ઘરની સ્ત્રીએની લજજા સચવાય તેમ થવું જોઈએ. વળી આમાં એક મુદાની બાબત એ છે કે આવા શહેર બહારના બંગલાઓમાં લાંબી મુદત રહેવાથી ઘરના પરિવારને શ્રદ્ધારહિત થવાનો સંભવ છે. કારણકે તેમ થવાથી તેઓ દરરોજના નિયમ પ્રમાણે પરમાત્માની પુજાભક્તિને માટે યોગ્ય મંદીરે જઈ શકતા નથી. તેમજ ગુરૂ મહારાજની ભક્તિ કરી જે લાભ પાર્જન કરવાને તે લાભ મેળવી શકતા નથી. વળી કેટલાએક ગૃહસ્થ કે જેઓને પોતા- રિદ્ધિને તથા સ્થિતિને અનુસરીને આવા દેરાસરો ઉપાથમા વગેરેની દે.
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૪૩
ખરેખ રાખવાની હોય છે તે રાખી શકતા નથી. અને તેમની ઉપેક્ષા કરવાથી તેમાંથી મળવાને લાભ ગુમાવી દે છે. એટલું જ નહીં પરંતુ પિતે ઉપેક્ષાના કારણથી અશુભકર્મના ભાજન થાય છે. વળી અતિ ગુપ્ત સ્થાનમાં પણ ઘર કરવું નહીં. કારણુંકે તે ઘર ચારે બાજુથી બીજા ઘરથી વીંટલાઈ જવાથી શોભાને પામતું નથી. વળી અગ્નિ વગેરેનો ઉપદ્રવ થયેથી તેવા ઘરમાંથી નીકળવું અગર તેમાં પેસવું ઘણું દુઃખદાયક થઈ પડે છે. વળી જે ઘરના પાંડેસી સારા ન હોય તે ઠેકાણે પણ ઘરે કરવું નહીં. કારણ કે તેમના સંસર્ગથી તેમના દુર્ગણો આવે છે. કહ્યું છે કે કુશીલ પાડોસી સાથે બાલવા વીગેરેનો સહવાસ કરવો તે ગુણવાન જીવને પણ હાનીકારક છે.
૧૦. વાસ્તુશાસ્ત્રમાં કહેલા લક્ષણે સહીત ઘરમાં ગ્રહવાસ કરો. જે જમીનમાં દરો તથા કસ્તુબ કહેતાં વનસ્પતિ હોય તથા જે જમીનની માટીને વર્ણ, ગંધ, સારો હોય તથા જે જમીનમાંથી સારા સ્વાદવાળું પાણી નીકળતું હોય તથા જે જમીનમાં દ્રવ્ય ભંડાર હોય ઇત્યાદિક ઇત્યાદિક ગુણવાળી જમીનને વિષે ઘર બાંધવું, વળી જે જમીન વાસ્તુશાસ્ત્રમાં કહેલા અપલક્ષણે કરી સહીત હોય તેવી જમીન ઉપર ઘર બાંધવું નહીં. કારણકે તેથી કરીને સપુરૂષોને વૈભવનો વિનાશ વગેરે ઘણા દોષ ઉત્પન્ન થાય છે. વળી સારા લક્ષણવાળું ઘર વાંછીત ફળને આપવાવાળું છે. કોઈ પ્રશ્ન કરે જે ઘરના લક્ષ
નું જાણપણું શીરીતે થાય તેને ઉત્તર જે નિમિત્તશાસ્ત્રવો તેવા ઘરની પરિક્ષા કરવી નિમિત્ત એટલે અતીનિય ર્થ (ઇદ્રીયોને ગોચર નહીં એવા જે પદાર્થ ) એવા શુકુન, વન, ઉપશ્રુતિવડે કરી પરિક્ષા કરવી. તેમાં શુકુન અને સ્વમ એ બે પ્રસિદ્ધજ છે. ઉપકૃતિ એટલે અણધાર્યો કોઈનો શબ્દ સાંભળવાથી કલ્પના કરવી તે; લોકોમાં એવો ઉખાણ છે કે “ શકુનથી શબ્દ અધીક” આનો કેટલોક વિધી અંગ વિદ્યામાં કહેલો છે. રાત્રિએ ઘણું લાક જપી જાય તે વખતે પિતાનું કામ મનમાં ધારી હાથમાં કંકુ ચોખા લઈ બારણે નીકળી કાઈ માળી, ધોબી, કુંભાર વીગેરેના ઘર ઉપર તે કંકુવાળા ચોખા નાખી વધાવી ઉભું રહેવું. પછી તે ઘરમાં બોલાતા શબ્દો સાંભળી પોતાના કામને પરીણામ શો થશે તેની બુદ્ધિથી કલ્પના કરવી અથવા કોઈ બુદ્ધિવાનને પુછી નિશ્ચય કરો અને સંગ દેહપણું વિપરિતપણું તથા અનિશ્ચિતપણે તે રૂ૫ યથાર્થ જ્ઞાન કરવામાં જ દે છે તેનો પરિહાર કરે તે પહેલા કહેવાય. આ પ્રકારની પરિક્ષાવડે ઘરના સઘળા લક્ષણોનું અવલોકન કરવું વળી અનેક જવા આવવાના રસ્તા રહિત ઘર કરવું. જે ઘરના નીકળવાનાં દ્વાર ઘણાં હોય અને પેસવાનાં દ્વાર પણ ઘણાં હોય તેનો ત્યાગ કરવો; મતલબ કે ઘરમાં પિસવાના તથા નીકળવાનું ઘણું રસ્તા ન રાખવા, અનેક રસ્તા રાખવાથી
Page #18
--------------------------------------------------------------------------
________________
ધરની રક્ષા બરાબર રીતે થતી નથી. વળી સ્ત્રી વીગેરેના તથા વૈભવના નિચ્ચે ઉપદ્રવ થાય છે. સ્ત્રી તથા વૈભવના ઉપદ્રવ શી રીતે થાય છે. તેનુ વિવેચન નવમા ગુણમાં કરેલુ હાવાથી પુનઃકિત કરી નથી. વળી જે ઘરમાં પેસવા નીકળવાના બારણાં એછાં હેાય તે ધનુ રક્ષણ સુખે કરીને થઇ શકે છે. ૧૧ પાતાના વૈભવાદિકને યોગ્ય એવા વેપ ધારણ કરવા. પાતાના પૈસાને ઉચિત તથા જે દેશમાં તે રહેતા હૈાય તેને ઉચિત વસ્ત્ર તથા ઘરેણાં ગૃહસ્થને પહેરવાં ચાગ્ય છે કારણ કે તેથી કરી લાકમાં તે હાંસીને પાત્ર થતો નથી. હાંસી થવાથી પોતાને થાય ઉત્પન્ન થવાનુ નિમિત્ત બને છે. માટે જેમ કપાય ઉત્પન્ન ન થાય તેમ વર્તવુ એ ઉપદેશ છે. વિરૂદ્ધ વેધનું લક્ષણ નીચે પ્રમાણે છે. પગની જાગ અડધી ઉઘાડી રાખવી તથા માથે આંધલી પાઘડીમાં શુ મુકવુ, અત્યંત સજ્જડ અંગરખું પહેરવુ, નર પુાના જેવા ગણાય તેવા વેષ રાખવા તે પણ વિદ્ધ વેધ છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે કે જે પુરૂષોના પ્રસન્નવેષ હાય છે તે પુરૂષ મગળત્તિ એટલે મગળરૂપ હાય છે કહ્યું છે કે મંગળ થકી લક્ષ્મીની ઉત્પત્તિ થાય છે. ચતુરાઈથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. ડહાપણથી તેનું મુલબ ંધાય છે. અને સયમ થકી તે પ્રતિકાને પામે છે. ( આ સયમ લક્ષ્મી સંબંધીના સમજવેા. ) અન્યાય થકી લક્ષ્મીનું ઉપાર્જન ન કરવું, અને અન્યાયમાં ન વાપરવુ તેને સંયમ કહીએ. સયમથી પ્રાયે લક્ષ્મી નાશ થતી નથી.
ખોટા ખ્યાલ !
'
ઘણાએ એવા વિચાર રાખે છે કે ચડીમાં દારૂ પીએ તે ગરમી આવે. પણ આ વિચાર ભુલ ભર્યાં છે ત્યાં ઘણીજ સખ્ત ઠંડી પડતી હોય, ત્યાં દારૂ તો એક ઝેર્ છે..... ...આ શબ્દો જાણીતા પારસી મુસાફર ની. બેહરામ ભીખાજનાં ચેરાગે' ટાંકયા છે અને તેએ ઉમેરે છે કે જેએએ આખી જીંદગી મુસાફરી કરવામાં જ ગુજારી છે અને દેશ દેશની જુદી જુદી રૂતુઓને જેમને જાતી અનુભવ મળેલા હેાવાથી તેના મત લાંબા વખતના જાતી અનુભવને લીધે સત્તાદાર ગણાવા જોઇએ.
ઇંગ્લાંડના જાણીતા ડોકટર બૅલ પણ એ ના વધારાનું ખાસ કા રણ પણ એજ જણાવે છે, એથી આગળ વધી તે જણાવે છે કે ૩૦ વ પના આ દર્દના તેના દરરેાજના જાતી અવલાકનને આધારે એવું જણાયુ છે કે જે માંસના ખારાક લે છે. તેઆજ આ દર્દથી હેરાન થાય છે. જ્યારે કુદરતી વનસ્પતિના કુદરતી ખારાકપર રહેનાર એકબી માણુસ આ દર્દથી પીડાતે તેને માલમ પડયો નથી.
×
×
×
X
Page #19
--------------------------------------------------------------------------
________________
મલયાસુંદરી.
પ્રકરણ ૧ લું.
ધર્મનું માહામ્ય તથા સ્વરૂપ,
चतुरंगो जयत्यहन दिशन् धर्म चतुर्विधम् ।। चतुष्काष्टासु प्रसृतां जेतुं मोहचमूमिव ॥ १ ॥
ચારે દિશાઓમાં પ્રસરેલી મહરાજાની સેનાને જીતવાને માટે જ જાણે ચાર શરીરને ધારણ કરી, ચાર પ્રકારના ધર્મઉપદેશને આપતા અરિહંત જયવંત વર્તે છે.
ધર્મ સદ મંગલ છે. સર્વ સમૃદ્ધિને દેવા વાળો ધર્મ છેનાના પ્રકારનાં સુખની પ્રાપ્તિ ધર્મથીજ થાય છે. સંતાનને તારનાર, પૂર્વજોને પવિત્ર કરનાર, અપકીર્તિને હરનાર, અને કાત્તિની વૃદ્ધિ કરનાર પણ ધર્મ જ છે. ધ. નની ઇચ્છાવાળાઓને ધન આપનાર, કામના અર્થિઓને કામ આપનાર, સ. ભાગના અર્થિઓને સૈભાગ્ય આપનાર, પુત્રાર્થિઓને પુત્ર આપનાર, રાજ્યાર્થિઓને રાજ્ય આપનાર પણ ધર્મ જ છે. વધારે શું કહેવું ? દુનિયામાં એવી એક પણ વસ્તુ કે, એવો એક પણ પદાર્થ નથી કે ધર્મ કરનારને તે પ્રાપ્ત ન થાય. ટુંકમાં કહીએ તો સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ પણ ધર્મથીજ થાય છે.
આ ધર્મમાહાસ્યનું કથન કઈ શ્રદ્ધા માત્રથીજ છે એમ નથી. વિચાર શીલ મનુષ્યો વિચાર કરશે, તો તરતજ તેઓને નિર્ણય થશે કે, દુનિયામાં એક માણસ સુખી અને બીજો દુઃખી, એક જ્ઞાની બીજે મૂર્ખ, એક નિરોગી બીજે રોગી, એક ધનવાન બીજે નિધન, એક દાતા બીજો ભિક્ષા લેનાર, લાખો મનુષ્યોને પૂજ્ય એક મનુષ્ય, લાખે મનુષ્યોને તિરસ્કાર
Page #20
--------------------------------------------------------------------------
________________
ને પાત્ર બીજે મનુષ્ય, ઇત્યાદિ વિવિધ પ્રકારની વિચિત્રતાનો અનુભવ શા માટે થાય છે ? મનુષ્યપણું સરખું છતાં આ તફાવત શા કારણને લઈને
એકજ કાર્યને માટે સર્વ જાતનાં સાધનો એકઠાં કરી, સરખી રીતે પ્રયત્ન કરવા છતાં એકનો તે કાર્યમાં વિજય અને બીજાની નિષ્ફળતા જણાય છે. આ વિજય અને નિષ્ફળતાનું કારણ શું?
આ વિષમતાના કારણની શોધ માટે ગમે તેટલા વિતર્ક વિચારવંતે ઉઠાવે પણ છેવટે તેના મુખ્ય કારણ રૂપ ધર્મનો સ્વીકાર કર્યા સિવાય ચાલવાનું નથીજ.
ધર્મ વિષય ઘણે ગહન છે. તેનાં કાર્ય કારણનાં નિયમોનો અભ્યાસ ઘણી બારિકતાથી કરવાનો છે. તેમ કર્યા સિવાય ધર્મના ઉપચેટીયા જ્ઞાનથી ઘણી વખત મનુષ્ય ગંભીર ભૂલ કરી દે છે, અને ધર્મ શ્રદ્ધાને શિથિલ કરી દે છે.
દાખલા તરિકે ઘણીવાર ધર્મશ્રદ્ધાન શિથિલ થવાનું કારણ એ બને છે કે, પાપવૃત્તિથી આજીવિકા કરનારાઓ, કાળ પ્રપંચ કરનારાઓ, અને પાપમાં વિશેષ પ્રવૃતિ કરનારાઓ કેટલાએક સુખી દેખાય છે. વ્યવહારિક કાર્ય પ્રપંચમાં પણ કદાચ તેમને વિજય થતો જોવામાં આવે છે. દયાદિ પ્રત્યક્ષ કારણેને જોઈ કેટલાંક મનુષ્યો “ ધર્મ છે કે નહિ ? ધર્મનું ફળ મળતું હશે કે કેમ ? પાપીઓ સુખી શા માટે ? ધમીઓ દુઃખી કેમ થાય?” વગેરે શંકાની નજરે ધર્મ તથા તેના કોને જુવે છે. ખરું પુછો આવી શંકા કરનારા મનુષ્યો ધર્મની અને કાર્ય કારણના નિયમની ઉંડી શોધમાં ઉતરેલા નથી હોતા. તેઓએ વિચારવું જોઈએ કે, કારણું પહેલું અને કાર્ય પછી, આ વ્યવહાર દુનિયાના મોટા ભાગનાં કર્તવ્યોને લાગુ પડે છે.
એક બીજ, જમીનમાં વાવ્યા પછી તેને જમીન, હવા, પાણી, ખાતર, વિગેરે નિમિત્તે તદન અનુકુળ હતો, તે બીજ ઘણા થોડા વખતમાં અંકુરા, ડાળાં, પાંખડા, વિગેરેને ઉત્પન્ન કરી એક વૃક્ષના રૂપમાં દેખાવ દેશે, અને ફળ પણ આપશે. છતાં આ બીજને ગમે તેટલાં અનુકૂળ સાધનો હોય, તથાપિ એક જ દિવસમાં કે એકાદ કલાકમાં મહાન વૃક્ષ રૂપે થઈ ઉત્તમ ફળો આપનાર તમે નહિ જ જોઈ શકો. કારણ કે, કારણને કાર્યના રૂપમાં આવવાને કાંઈપણ અંતર (આંતરું કે વ્યવધાન) ની જરૂર છે. આ વૃક્ષનું બીજ સ્વાદુ ફળ આપનાર લેવાથી તેમજ તેને જોઈતાં સાધનો ઘણી ઝડપથી
Page #21
--------------------------------------------------------------------------
________________
3
આપવામાં આવેલાં હાવાધી તે વૃક્ષને ખા ઘેાડાં સાધન વાળાં વૃક્ષાની અ પેક્ષાએ વહેલાં અને સ્વાદિષ્ટ ફળે! આવશે. આવીજ રીતે કડવા ફળ વાળાં વૃક્ષને બધાં સાધના અનુકૂળ મેળવી આપ્યાં હશે તે તે વૃક્ષને બીજા સા ધનવનાનાં વૃક્ષાની અપેક્ષાએ વહેલાં અને કડવાં ફળેા આવશે.
આજ દૃષ્ટાંતની મીડાં વૃક્ષ વાળાં ધર્મનાં મીડાં ફ્ળા, અને કડવાં વૃક્ષ વાળાં પાપનાં કડવાં ફ્ળાની સાથે સરખામણી કરી લેવી જોઇએ. ઉષ્ટ પુણ્ય પાપવાળાં કર્તાવ્યાનું ફળ ઘણાજ થોડા વખતમાં અને તીવ્ર મળે છે ત્યારે મદ પરિણામે કરાયેલાં પુણ્ય પાપવાળાં કાળાંતરે અને મદપણે ( થોડાં સુખ, દુઃખ રૂપે) મળે છે.
કર્ત્તવ્યનું કુળ
આટલુ જણાવ્યાથી એ પરિસ્ફુટ શ્યુ કે, જે પાપ વૃત્તિ વાળા છી પ્રપંચી અત્યારે સુખી દેખાય છે, અને વ્યવહારિક કાર્યમાં વિજય પામે છે, તે તેમનાં પૂર્વ કર્ત્તવ્યનું ફળ છે. આ પર્વ કત્તવ્ય શુભ ( સારૂં') છે તેથી તેએ સુખી અને વિજયી છે. અત્યારના અશુભ કર્ત્તવ્યનાં કળે! આવુ પૂર્વના શુભ કર્તવ્યનું વ્યવધાન ( આંતરૂ`) પડેલું છે, તે અંતર નીકળી જતાં અર્થાત્ તે શુભ કર્તવ્યનું કુળ સમાપ્ત થતાં અને વર્તમાન કાળનુ કે પૂર્વ કાળનું અશુભ કર્મ ઉય થતાં અત્યારે સુખી દેખાતાં, તે તેમના તીત્ર કે મંદ પાપી પરિણામના પ્રમાણમાં વધારે કે ઓછા, દુ:ખી થવાનાજ.
-
ક્રિયાનું ફળ--પછી તે સારી હોય કે ખરાબ હૈ। અવશ્ય છે. સારી ક્રિયા ( કર્તવ્ય ) નુ ફળ સારૂં અને ખરાબ ક્રિયાનું ફળ ખરાબ. આ દાખલા જોઇએ તેટલા પ્રત્યક્ષ પણ અનુભવાય છે. માટે ધર્મ સત્ય છે. તેનું ફળ અવશ્ય મળેછે જ. ધર્મની મનુષ્યોને મહાન જરૂરીયાત છે અને તે આ માનવ જીંદગીમાંથીજ મેળવી શકાય છે. છાશમાંથી માંખશુ, કાદવ માંથી કમળ, અને વાંસમાંથી મુક્તામણિ, જેમ સારભૂત હોઇ ગ્રહણ કરવા લાયક છે તેમ મનુષ્ય જન્મમાંથી સારી ભૂત ધર્મજ ગ્રહણ કરવા યોગ્ય છે.
દુર્ગતિમાં પડતાં પ્રાણિઓને ધારણ કરી રાખનાર હાય, અટકાવનાર હાય અને સદ્ગતિમાં લઈ જનાર હોય, અર્થાત્ જન્મ, મરણના ક્લિષ્ટ દુઃખથી મુક્ત કરનાર હાય તે જ ધર્મ કહેવાય છે. જ્ઞાન, દર્શન, અને ચારિત્ર; આ ત્રણમાં પૂર્વોક્ત સામ હોવાથી તેજ ધર્મ છે.
વાળ્વાદિ તત્ત્વાના અવય્યાધ જેનાથી થાય છે તેને મહાપુરૂષા સ યજ્ઞાન કહે છે. આત્મા અને તેનાથી વિરકા અનુવ; આ બે વસ્તુ
Page #22
--------------------------------------------------------------------------
________________
જગતમાં છે તેમાં દુનિયાનાં સર્વ દશ્ય અને અદશ્ય પદાથોનો સમાવેશ થાય છે. જડ પદાર્થની સાથે આત્માની જે આસક્તિ છે તેનાથી જ આ સવો પ્રપંચને દેખાય છે. આત્મા અને પુદગલની ( જડ પદાર્થની ) મિત્રતા તેજ આ સવી દેહ ધારણ કરવાનું કારણ છે. દાનિ જડ પદાર્થ ની પ્રાપ્તિથી થતા હર્ષશોક તેજ આ મિત્રતાનું કારણ છે. જડ પદાર્થો માંટે ઉત્પન્ન થતા રાગદેવથી કર્મનું આગમન થાય છે, આ કેમ અનેકરૂપ છેચાઈ જ, આત્માના શુદ્ધ ગુણોને આવરી ( દબાવે ) છે. તે કમ આવરણાની મદદથી આ આત્મા ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં નાના પ્રકારની યાતનાઓ (પીડાઓ ) અનુભવે છે. દુનિયાની અનેક પ્રકારની યાતનાઓની શાન્તિનું મુખ્ય કારણ જ્ઞાન છે. જ્ઞાનથી સત્યાસત્યનો, હિતાહિતને, સ્વપરનો કે નિત્યાનિત્યનો બોધ થાય છે. વસ્તુને વસ્તુરૂપ બોધ થતાં, સત્ય અને હિતકારી વસ્તુ તરફ પ્રીતિ થાય છે તે જ સુખદાઈ છે અમ શ્રદ્ધાન થાય છે. આ શ્રદ્ધાન થવા પછી તે પ્રમાણે વર્નન કરવાની ઈચ્છા થાય છે, અને તે પ્રમાણે વર્તન કરાતાં આત્મા પોતાના વિશુદ્ધ સ્વરૂપને પામી શકે છે. આથી એટલે ફલિતાર્થ થયો કે જ્ઞાનથી સત્ય વસ્તુ જણાય છે, દશનથી તેમાં શ્રદ્ધાન કરાય છે, અને ચારિત્રથી તે મારક વર્તન કરાય છે. અથવા સત્ય વસ્તુને જણવી તે જ્ઞાન, તેને નિશ્ચય તે દર્શન; અને જેવું નવું તથા સહ્યું છે તેવું જ અનુભવવું તે ચારિત્ર; આ ત્રણે ધર્મ છે; તેમાં જ્ઞાન મુખ્ય છે. તે સિવાયનાં પાછલાં બે અંગે હોતાં નથી. વ્યવહાર રૂપમાં હોય છે તે તેથી સંસારની વૃદ્ધિ થવાનાં કારણરૂપ શુભાશુભ કર્મોની જ પ્રાપ્ત થાય છે.
અદણાર્થનું પ્રકાશક જ્ઞાન ત્રીજું નેત્ર છે. ગાઢ અનાન અંધકારને દર કરનાર જ્ઞાન બીજું સૂર્યબિંબ છે. તે સૂર્યથી પણ ચડે છે. જ્ઞાાન નિષ્કારણ બંધુ છે, જ્ઞાન સંસાર સમુદ્રમાં પ્રવાહણ ( જહાજ ) તુલ્ય છે. ખલના પામતા અશક્ત મનુષ્યોને પણ સાન સહાયક યષ્ટિ (લાકડી) સમાન છે. વધારે શું કહીએ ? હદય ગુફામાં પણ પ્રકાશ કરનાર સાન નહિ બુઝાય તેવો દીપક છે.
કર્મનો સિદ્ધાંતનું જ્ઞાન બહુજ મનન કરવું જોઈએ, અને તે દરેક પ્રસંગે ક્રિયામાં મૂકવું જોઈએ. દુઃખદાદી સંગમાં તેને મુખ્ય ( આગળ ) કરવું જોઈએ. અને વૈર્યતાથી તેવા પ્રસંગે એલંધવા જોઈએ. એક - કને અર્થની વિચારણાથી મલયાસુંદરી મહાન દુ:ખ સમુદ્રને પાર પામી.
Page #23
--------------------------------------------------------------------------
________________
4
પ્રકરણ ૨ જી.
ચદ્રાવતીના મહારાજા વીરધવલ.
વિરાળ ભારતભૂમિ આર્યદેશના નામથી પ્રાયઃ પ્રસિદ્ધ છે. તેના દક્ષિણ દેશમાં આવેલા ચદ્રાવતી નગરી ભારતની શાભામાં વધારા કરી રહી હતી. રાન્તના મહેલા, ધનાઢયાની વેલી, નેશ્વરનાં મદિરા, અને ધર્મ સાધન કરવાનાં પવિત્ર સ્થાના, તે આ નગરીની મુખ્ય શેાભા હતી. શહેરની ચારે ભાળું સુંદર કિલ્લા આવી રહ્યા હતા. શેહેરની દક્ષિણ બાજુએ મહાન વિસ્તારમાં વહન થતા ગાળા નદી પોતાનાં શીતળ અને ચમત્કારિક તરંગોથી પ્રેક્ષકાને આહ્રાદિત કરતી હતી. નદીના કિનારાપર આવેલા હરિયાળા પ્રદેશ, શેહરની ચારે બાજુએ આવેલાં ઉપવને અને સુંદર નાની નાની ટેકરી પર આવેલાં વૃક્ષનાં નિકુંજા, આ સર્વ ગ્રીષ્મ ઋતુમાં પડતા પ્રચંડ તાપથી મનુષ્યોને શાંતિ આપવા માટે પુરતાં હતાં.
નગરીનાં લાકા સમૃધિવાન, બળવાન, નિરેગી, રૂપવાન, વિચારશળ, અને ધાર્મિક હોવાથી, માટે ભાગે સુખી અને શાંત હતાં.
આ નગરીના પાલક ક્ષત્રિયવથા મહારાન્ત વીરધવળ હતા. વીરધવળ ઘણા ગુણવાન અને વિચારવાન હતા; છતાં કાંઇક સાહસ કામ કરવામાં તપુર તેમજ સહુજ લાભના અશવાન હતા, તથાપિ પાતાની પ્રશ્નને સુખી કરવાને અને સુખી જવાને તે નિર ંતર ઉત્સુકજ રહેતા હતેા. તેણે પ્રશ્નને કળવી નણી હતી, તેથી તેના તરફ પ્રશ્નની પ્રીતિ એક વ્હાલા પિતા કરતાં પણ અધિક હતી.
વીરધવળને ચંપકમાળા, તથા કનકવતા નામની બે રાણીઓ હતી. ચેપકમાળા મુખ્ય પટ્ટરાણી હતી. નકવતી પણ રાતના પ્રેમપાત્ર ત
રીંક ગણાતી.
વીરધવાની ઉમ્મર લગલગ પચાસ વર્ષની થવા આવી હતી; તથાપિ સંસાર શ્રૃક્ષના ફળ સમાન પુત્ર, પુત્રી રૂપ કાંઈ પણ સંતતિના પ્રાપ્તિ થઇ ન હતી. એક દિવસ મહારાન્ત વીરધવળ સભા વિસર્જન કરી સાંજના વખતે વિશ્રાંતિ લેવા માટે, મહેલના ઝરૂખામાં આમ તેમ ફરતા હતા. અરસ્ત થતા પણું શાંત, ગ્લાની પામેલા છતાં ચળકતા, સૂર્યનાં સાનેરી કિરણો તેના રાસરની ામાં વધારે કરતાં હતાં.
Page #24
--------------------------------------------------------------------------
________________
મલયાચળને સ્પશીને આવ મંદમંદ પવન તેના વિચારોમાં શીતળતા પ્રસરાવી રહ્યો હતો. તેના શરીરનું વન્ય પ્રાટ છતાં યુવાનની માફક ઉ. સાહી જણાતું હતું. એ સૃષ્ટિ સાદર્યતાનું અવલોકન કરતાં તે પરમાનંદમાં મગ્ન થયેલ હોય તેમ જણાતો હતો.
આવા આનંદી વખતમાં એક યુવાન પુકાર આગળ આવી ઉભા ર. દ્વારપાળે તેને અટકાવ્યો, એ વખતે ઝરૂખામાં રહેલા રાજની દૃષ્ટિ તેના ઉપર પડી. રાજ વિચાર કરવા લાગ્યો કે “અત્યારે સંધ્યાવેળાએ, મારી મુલાકાતે આવનારને અવશ્ય મહાન પ્રોજન હોવું જોઈએ. રાજાએ દ. રેક માણસનાં દુઃખ ગમે તે પ્રસંગે પણ સાંભળવાં જોઈએ; અને ગમે તેવે પ્રધાને પ્રજાને દુ:ખથી મુકત કરવી જોઇએ ઘણું ખરા અધિકારીઓ પ્રજાના દુઃખની ઉપેક્ષા કરે છે. નિયમિત વખત સિવાય તેની મુલાકાતે લેતા નથી કે તેના બે સાંભળતા નહી, અને પ્રજાને નુકસાની માં ઉતરવા દે છે. આ પ્રમાણે પ્રજાની તત્કાળ દાદ નહિ સાંભળનારા રાવળ કે અધિકારીઓ રાજા કે અધિકારને લાયક જ નથી. મારે મારી પ્રજાની ફરીયાદ ગમે તે વખતે સાંભળવી જ જોઈએ, અને બનતે પ્રયને સુખી કરવી જ જોઈએ. પ્રજા સુખી તે રાજા સુખી થાય છે, નહિતર પ્રજાના કળકળતા શ્રાપ રાજને નિવેશ કરી ન ની અસહ્ય યાતનામાં નાખે છે”. ઇયાદિ વિચાર કરી રાજાએ તકાળ તો આપને પિતાની પાસે બોલાવવા દ્વારપાળને આજ્ઞા કરી. દ્વારપાળ તેને અંદર તેડી લાવ્યા. તે યુવાન પુરૂષે અંદર આવી, રાજાને નમસ્કાર કરી, ચરણ આગળ ભેંટણું મુક્યું. કેટલીક વાર એકાંતમાં વાતચીત કરી શાંત ચિત્તે તે પાછો ફર્યો.
તે યુવાન પુરૂષના ગયા પછી મહારાજ વીરવળના મુખ ઉપર અને કસ્માત ગ્લાનિ આવી ગઈ હસતું વદન શોકમાં દુબી ગયું. મુખપર ચળકતું રાજતેજ નિતેજ થઈ ગયું. તેના દરેક રોમમાં ચિંતા વ્યાપી ગઈ; ઉડા
અને ઉષ્ણુ નિઃશ્વાસ મુખમાંથી નીકળવા લાગ્યા. ટુંકાણમાં કહીએ રાજ નિશ્ચની માફક સ્તબ્ધ થઈ ગયો.
એ અવસરે રાણી ચંપકમાળા અને કનકાવતી રાજાની પાસે આવી ઉભી, પણ ધ્યાનમગ્ન ગીની માફક, ચિંતામાં એકાગ્ર થયેલા રાજાએ તેમને બીલકુલ બોલાવી નહિ. પોતાના પ્રિય પતિ તરફથી આજે નિત્યની માફક કાંઈ પણ આદર માન ન મળવાથી તેઓ ગભરાઈ ગઈ. તેનું ચિ- Dધુ વિચારવા લાગી કે, આ સ્વા! ની અમારા
Page #25
--------------------------------------------------------------------------
________________
ઉપર આવી અકૃપા શા માટે ? અળતાં પણ શું અમારાથી પતિનો કાંઇ અપરાધ થયો છે ? આજે નિત્યની માફક પતિ તરફથી બીલકુલ માન ન મળવાનું કારણ શું ? વિગેરે સંકલ્પ વિકલ્પથી ઘેરાયેલી વલ્લભાઓ નજીક આવી અને સાર્ક હદયે તથા નમ્ર વચને પતિને પ્રાર્થના કરવા લાગી.
“સ્વામીનાથ ! શું આજે અમે કાંઈ આપના અપરાધમાં આવેલ છીએ ? આપ આટલા બધા ઉદાસ શા માટે ? થેડા વખત ઉપર આપ આ મહે. લના ઝરૂખામાં આનંદમાં ફરતા હતા અને ચંદ્રાવતીની શોભા અવેલેકતા હતા. આટલા ટુંકા વખતમાં આપ આમ ઉદાસ શા માટે ? જે તે વાત આ સહચારિણીઓને જણાવવા લાયક હોય તે કૃપા કરી જણાવશે.”
પોતાની પ્રિય વલ્લભાઓને અવાજ કાને પડતાં જ તે જાગૃત થયે, અને પ્રેમનાં વચનોથી બોલવા લાગ્યું કે, “પ્રિય વલ્લભાઓ! આજે એક મોટી ચિંતામાં નિમગ્ન થયો છું અને તેથી જ તમારા આગમનને હું જાણી શકયો નથી. તેમ જે તમારા પિતાના અપરાધ વિષે શંકા કરી તે કાંઈ નથી. પણ મને આજે જે ચિંતા થઈ છે તેનું કારણ જુદું જ છે, અને તે ચિંતામાં તમારે પણ ભાગ લેવાનો છે.
આપણું આ શહેરના નિવાસી વણિક પુત્ર ગુણવર્માએ હમણાં મારી પાસે આવી, પિતાનો ઈતિહાસ સંભળાવ્યો છે, અને તે જ ચિંતાનું કારણ છે.” આ પ્રમાણે જણાવી મહારાજ વિરધવળ પાછો શાંત થઈ ગયે.
મહારાણી ચંપકમાલા હાથ જોડી નમ્રતાથી રાજને વિનંતિ કરવા લાગી. “મહારાજ ! આપની ચિંતાનું કારણ આ સહચારિણુઓને અવશ્ય જણાવવું જોઈએ. અમે આપના સુખે સુખી અને દુઃખે દુઃખી થનારી છીએ. આપના કહેવા મુજબ આ ચિંતામાં અમે ઘણી ખુશી થઈને ભાગ લઈ અને અમારાથી બનતું કરીશું.”
પ્રિયાનો અત્યાગ્રહ જોઈ મહારાવન વીરધવલે પોતાની ઉદાસીનતાના કારણરૂપ ગુણવમાએ કહેલો વૃતાંત જણાવો શરૂ કર્યો.
પ્રકરણ ૩
.
વીરવળની ઉદાસીનતાનું કારણ
“વલ્લભાઓ ! આપણી આ ચંદ્રાવતીમાં લેભનંદી અને લેભાકર નામના બે વણીકા રહે છે. નામ તor : આ ન્યાયને અનુસ
Page #26
--------------------------------------------------------------------------
________________
રીને નામ પ્રમાણે તેમનામાં ગુણે છે, છતાં સહોદર હોવાથી આપસમાં પ્રીતિવાળા છે. લેહ વિગેરે વ્યાપારના વ્યવસાયથી ધન ઉપાર્જન કરતાં સુખમાં દિવસો પસાર કરે છે. કાળક્રમે લેભાકરને ગુણવર્મા નામને પુત્ર થયો; પણ અનેક સ્ત્રીઓનું પાણિ ગ્રહણ કરવા છતાં લેભનંદીને કાંઈ પણ સંતતિ થઈ નથી. ખરેખર પુત્ર, પુત્રીઆદિ સંતતિરૂપ ફળો પણ પૂર્વોપાર્જિત શુભાશુભ કમબીજાનુસાર મળી શકે છે.
એક દિવસ બંને ભાઈ દુકાન ઉપર બેઠા હતા, તે અરસામાં કોઈ દિવસ નહિ દેખાયેલે, સુંદર આકૃતિવાળે, એક યુવાન પર કરતા કરતો ત્યાં આવ્યું. સંસાર વ્યવહારમાં તેમજ વિશે વણિકકળામાં પ્રવીણ આ વણકોએ, આકૃતિ ઉપરથી તેને શ્રીમંત જાણીને આસનાદિ પ્રદાનવો તેની સારી ભક્તિ કરી. “ખરી વાત છે, કે નિવાર્થ પ્રીતિ કે ભક્તિ કરનાર વીર પુરુષો આ પૃથ્વી ઉપર વીરલા જ હોય છે.'
કેટલેક દિવસે તે વણિકની કૃત્રિમ પ્રીતિ, ભક્તિથી વિશ્વાસ પામેલા આ યુવાન પુરૂષે પોતાની પાસે રહેલું એક તુંબઈ થોડા દિવસ રક્ષણ કરવા માટે તેમને સયું અને પાકે. બહાર ગામ ગયો. તેઓએ તુંબડાને દુકાનની અંદર ઉંચે બાંધી મૂક્યું. તાપની ગરમીથી પીંગળેલાં રસનાં ટીપાં એ, તે તુંબડામાંથી ગળી ગળીને નીચે પડેલા લોઢાના ઢગલા ઉપર પડ્યાં. તે હવેધક રસ હોવાથી, તમામ લોઢાનો ઢગલો સુવર્ણમય થઈ ગયો. તે જોતાંજ આ સિદ્ધરસ છે એમ નિશ્ચય કરી તે લાભાંધ વણિકોએ રસ સ. હિત તુંબડાંને કોઈ ગુપ્ત સ્થળે ગેપવી રાખ્યું.
કેટલાએક દિવસ પછી તે યુવાન પુરૂષ પાછો ચંદ્રાવતીમાં આ અને તે વણિકે પાસે પિતાનું તુંબઈ પાછું માંગ્યું.
માયાવી વણિકોએ જવાબ આપો કે ઉંદરોએ દેરી કાપી નાખવાથી તુંબ નીચે પડી રહી ગયું ને રસ ઢોળાઈ ગયો ! આ પ્રમાણે જવાબ આપી અન્ય તુંબડાના કટકા તેને દેખાડ્યા.
અન્ય તું બડાના કટકા જેઈ યુવાન પર વિચારમાં પડી તુંબડામાં હવેધક રસ છે એ વાત કોઈપણ પ્રકારે આ વણિકોએ જાગી છે અને તેથી લાભાંધ થઈ મારા તુંબડાને છુપાવે છે.
યુવાન પુરૂષ વણિકોને જણાવ્યું “શેઠ મારું તું મને પાછું આપ, આ કટકા તે તુંબડાના નથીજ. કપટથી જુઠા ઉત્તર ન આપો. તમે ન્યાયવાનું છે. મેં વિશ્વાસી થઈને તમને તુંબઈ સયું છે. જે પાછું નહિં આપ તે મહાન અનર્થ થશે હું કોઈ પણ રીતે તેનો બદલો લીધા વિના
Page #27
--------------------------------------------------------------------------
________________
'
રહેવાના નથી. ઇત્યાદિ અનેક પ્રકારે તે બન્નેને સમજાવ્યા, પણ તે અજ્ઞાની વિષ્ણુકાએ તેના કહેવાની બીલકુલ દરકાર ન કરી. યુવાન પુરૂષ વિચારવા લાગ્યા કે, “તે આ વાત હું રાનને જણાવીશ તે રાજા લાભથી તે તુંબડું લઇ લેશે, કારણ કે લક્ષ્મી દેખા કનું મન લલચાતું નથી. ? બીજી બાજુ આ વણુકા સહેલાથી મને તે પાછું આપે તેમ પણ જણાતું નથી. હજી મારે ઘણું દૂર જવાનુ છે, માટે વખત ગુમાવવા તે પણ અનુફળ નથી. ત્યારે હવે છેલ્લા ઉપાયજ આ વિષ્ણુકા ઉપર અજમાવવે! ‘ શર્ટ પ્રતિ શાનું કુર્યાત્’શની સાથે શાપણુંજ કરવુ, ધૃત્તાની સાથે ધૃત્ત થવુ, અને સરલની સાથે સરલ થવુ ચાગ્ય છે. આ પ્રમાણે વિચાર કરી પાતાની પાસે સ્થભિની વિદ્યા હતી, તે વિદ્યાની પ્રબળતાથી બન્ને ભાઈને સ્થા તે પુરૂષ ત્યાંથી કાઇ કાણે ચાલતા થયે..
""
તે વિદ્યાના યાગથી તે એવી રીતે રથભાઇ ગયા કે, તેમના અગા પાંગા આમ તેમ બીલકુલ હરી ફરી ન શક્યાં, પણ એક રથભની માફક સ્થિર થ ઉભાંજ રહ્યાં. ઘેાડા વખતમાં તે તે બન્નેની સધિએ (સાંધા) ફુટવા લાગી, અને બેરથી અમા પાડવા લાગ્યા કે ‘ અમે મરી જઈએ છીએ કાઈ અમારૂં રક્ષણ કરે ! રક્ષણ કરે. ! !
આ દુનિયાના પામર જીવા કર્મ કરતી વખતે બીલકુલ આગામી દુ:ખ ની દરકાર કરતા નથી. પણ વર્તમાન કાળનેજ દેખે છે. આવાં દુષ્ટ કર્મોનાં ળે ભાગવવાં પડશે કે કેમ ? તેની આગાહી પણ બીલકુલ કરતા નથી; પણ જ્યારે તે વિપાકા ઉધ્ય આવે છે, ત્યારે તેમાંથી છુટવા માટે આમ તેમ માં મારે છે, ઉપાયો કરે છે, અને આર્ત્ત સ્વરે રૂદન કરે છે. પણ તેમ કરવાથી તેને છુટકારા થવાના નથી. જેવા પરિણામે જે કર્મ આંધ્યુ છે તેવાજ તીવ્ર યા મંદ વિષાક તેનાં કળે! ભાગવાંજ પડે છે, માટે દુ:ખથી દિગ્ન થનારા જીવાએ કર્મ કરથી વખતેજ સાવધાન રહેવાની જરૂર છે, કે જેથી તેના કટ્રક વિપાકા ભાગવવાના અવસરજ ન આવે.
વિશ્વાસધાત મહાન પાપ છે.
વિશ્વાસધાત કરનારા ધાતિમાં જાય છે, અને ટારવ જેવી હાલતમાં પોતાની જીંદગી ગુજારે છે.
આવિષ્કાને પોતાના પાપનેા-વિશ્વાસઘાત કરવાના, અત્યારે પદ્માત્તાપ થયા, પણ અવસર વિનાના પશ્ચાત્તાપ નકામા છે. તે પશ્ચાત્તાપથી અ ત્યારે તેઓ છુટી શકે તેમ નહાતા. કારણ કે ‘તીવ્ર કર્ષના વિપાક પણ તીવ્ર જે હાય છે, ' તે યુવાન પુરૂષ તે। નિસ્પૃહની માર્કક ત્યાંથી દૂર ચા
"
Page #28
--------------------------------------------------------------------------
________________
લ્યો ગયો હતો, એટલે તેમના દુઃખનો અંત ત્યાંજ આવે તેમ નહોતું જ. આ વાર્તા શહેરના મોટા ભાગમાં પ્રસરી ગઈ. ઠેકાણે ઠેકાણે બને વણિકોને લેકે ફીટકાર આપવા લાગ્યા. અને ઉગ્ર કર્મનાં ફળો આ ભવમાંજ મળે છે, એમ નિશ્ચય કરી હળવા કર્મો જ તેવાં ઘોર અકાથી અત્યારથી જ પાછા ફરવા લાગ્યાં.
આ અવસરે લેભાકરનો પુત્ર ગુણવર્મા કોઈ કાર્યપ્રસંગે કેટલાક દિવસથી અન્ય ગામ ગયો હતો, તે આ વાત સાંભળી ઘેર આવ્યા. પતાના પિતાની તથા કાકાની આવી અધમ દશા જોઈ તેને ઘણું લાગી આવ્યું. ગુણવર્મા ઉદાર દીલને, નિર્લોભી, અને વિચારશળ હતો. લોકોમાં થતા આ અપવાદે તેનાથી સહન ન થયા. બીજી બાજુ પિતાના વડીલોને દુઃખી થતા જેવું તે પણ ચગ્ય ન લાગ્યું. તેણે તત્કાળ અનેક મંત્ર તંત્ર વાદિઓને તેડાવ્યા, અને પાણીની માફક પૈસાનો વ્યય કર્યો, અનેક ઉપાય કર્યો. અનેક મંત્ર તંત્ર વાદિઓ આવ્યા, પણ જે તીવ્ર કર્મોથી કસાયેલા હેય તેને તે વિપાકે ભગવ્યા સિવાય છુટકે કેવી રીતે થાય ? પાણી ઉપર થતા પ્રહારની માફક તેઓના કરેલા સર્વ ઉપાયો નિષ્ફળ નીવડયા. એટલું જ નહિ પણ હળવે હળવે તેમની પીડામાં વધારો થતા રહ્યા. ગુણવર્મા નિરાશ થ, કોઈ ઉપાય લાગુ ન પડવાથી સર્વ મંત્ર, તંત્ર વાદિઓને વિસર્જન કર્યા.
પ્રકરણ ૪ થું.
યુવાન પુરૂષની શોધ,
રિદ્ધિથી પૂર્ણ છતાં, મનુષ્યોથી શન્ય એક શહેરની આગળ ઉભો ઉભો યુવાન પુરૂષ વિચાર કરે છે કે “હવે હું ક્યાં જાઉં? તે અજાણુ પુરૂષની શોધ કેવી રીતે કરૂં ? હું પિતે તે તેને ઓળખતા નથી, તેને ઓળખનાર સાથે આવેલ માણસ તો બીમાર થવાથી રસ્તામાંથી જ પાછો ફર્યો. તેનું નામ, કામ કે આકૃતિ વિગેરે હું કાંઈ જાણતો નથી. ફરી ફરીને થાકે. અનેક શહેરો, ગામે, આશ્રમ, વિગેરે શોધી વળે. પણ તેનો તે પત્તા લાગતો જ નથી. અથવા તે આટલામાં જ હોય છતાં હું તેને કેવી રીતે એળખી શકું?” વિગેરે વિચારોથી અને રસ્તાના પરિશ્રમશ્રી ખિન્ન થયેલ તે
Page #29
--------------------------------------------------------------------------
________________
પુરૂષ, આ શૂન્ય શહેરમાં વિશ્રાંતિ માટે પ્રવેશ કરે છે, તેવામાં સુંદર કૃતિવાળા એક પુરૂષ ત્યાં તેના જેવામાં આવ્યા.
તે પુરૂષને, આ શહેરમાં દાખલ થતા પુરૂષની કાંઈ અપેક્ષા (જરૂરીયાત) હોય તેમ તેના ચહેરા ઉપરથી જણાતું હતું. શહેરમાં દાખલ થતા પુરૂષને જોઈ તે પુરૂષ બોલી ઉઠયો.
હ વીર પુરૂષ ! તું કોણ છે ? અને ક્યાંથી આવ્યો છે ?” તે સાં. ભળી શહેરમાં પ્રવેશ કરનાર પુરૂષે જણુવ્યું કે “ભાઈ, હું વટેમાર્ગુ છું; દેશાટન કરતાં રસ્તાના પરિશ્રમથી ખેદ પામી, વિશ્રાંતિ માટે આ શહેરમાં પ્રવેશ કરૂં છું.”
“ તમે પોતે કોણ છો ? એકલા કેમ દેખાઓ છે ? આ શહેર રિદ્ધિ થી પૂર્ણ છતાં મનુષ્યોથી શન્ય શા માટે ? આ નગરીનું નામ શું ? વિગેરે તમે મને જણાવશે ?” શહેરમાં પ્રવેશ કરનાર પુરૂષે આ સર્વ પ્રશ્ન તેને પૂછ્યા.
વટેમાર્ગનાં આવાં વિનય ભરેલાં વચન સાંભળી ઘણે ખુશી થઈ તે પુરૂષ કહેવા લાગ્યો.
હે ભદ્ર ! આ કુશવર્ધન નામનું શહેર છે. વીરપુરૂષામાં અગ્રેસરી સૂર નામનો રાજા આંહી રાજ્ય કરતો હતો. તેને જયચંદ્ર અને વિજયચંદ્ર નામના અમે બે પુત્રો હતા. આયુષ્ય પૂર્ણ થતાં મારા પિતા આ ફાની દુનિયાનો ત્યાગ કરી દેવભૂમિમાં જઈ વસ્યા. ખરેખર નામ તેનો નાશ છે. દેહધારી એનાં આયુવો ગમે તેટલાં મોટાં હોય તથાપિ અવશ્ય તેનો અંત આવે છે. | મારા પિતાના મૃત્યુ બાદ માર ભેટ બંધુ જયચંદ રાજ્યસનપર આ વ્યા. મારા વડિલ બંધુએ મને રાજ્યનો ભાગ ન આપો, તેથી મારું અપમાન થયેલું સમજી આ રાજધાની મૂકી હું બીજે સ્થળે ચાલ્યો ગયો. રસ્તે ચાલતાં ચંદ્રાવતી નગરી આવી; તે નગરીના બહારના ઉદ્યાનમાં એક વિદ્યાસિદ્ધ સિદ્ધપુરૂષને મેં જોયે. પણ તે સિદ્ધ પુરૂષ અતિસારના રોગથી
એવી રીતે પીડાતો હતો કે તેનાથી જરા માત્ર ચલાતું કે, બોલાતું નહોતું. તેની આવી અવરથા જોઈ મને નિઃસ્વાર્થ પણે દયા આવી.
દુઃખી મનુષ્યને જોતાં નિઃસ્વાર્થ પણે જેને દયા નથી આવતી તે મનુબે મનુષ્ય નામ ધરાવવાને લાયક નથી. જ્યારે પોતે દુઃખી હોય છે ત્યારે તે દુઃખમાંથી મુકાવા માટે પોતે ઈછા કરે છે, બીજા મનુષ્યોની મદદ માંગે
Page #30
--------------------------------------------------------------------------
________________
છે, એવી દુ:ખી અવસ્થામાં કાઇ થેડી પણ મદદ આપ તે પાતે ત્રણા ખુશી થાય છે. આ પ્રમાણે જાતિ અનુભવ છતાં તે મનુષ્ય, શ્રીબંને દુ:ખી અવસ્થામાં સાહાચ્ય ન આપે તો તે વિચારશૂન્ય મનુષ્ય ખરેખર નરપશુજ સમજવા. આવા કૃતઘ્ન મનુષ્યા દુનિયાને ભારભૂત છે. જ્યાં મારાપણાની અને સ્વાર્થ પણાથી વૃત્તિએ હાય છે, ત્યાં પરમાર્થ વૃત્તિ કે ધાર્મિક લા ગણીઓ ટકા રહેતી નથી. મહાત્મા તે પાકાર કરીને કહે છે કે “ મારે સુખી થવું હોય તેા ખાને નિઃસ્વાર્થ બુદ્ધિએ સુખી કરે. ’’ જ્યાં ર્થ સિદ્ધ થવાની આશા હોય છે, ત્યાં તેા મદદ કરનાર અધમ પ્રાણીઓની આ દુનિયામાં કાંઈ ખાટ નથી. પણ સ્વાર્થ શિવાય અન્યને ( જ્યાં આળખાણ પણ ન હેાય તેને ) મદદ કરી, શાંતિ આપનાર વીરપુરૂા વિર લાજ હાય છે.
ત
સ્વા
કોઈ પણ વસ્તુની ઇચ્છા સિવાય, કવળ કરૂણામય દષ્ટિથી મેં તે સિદ્ધ પુરૂષને એવી રીતે ઐષધ ઉપચારની મદદ કરી કે તે થોડાજ દિવસમાં શરીરે તદન નિરેગી થયેા.
નિરાગી થયેલા તે સિદ્ધ પુ‰ મારૂં નામ, હામ વિગેરે પૃવું છું. કમાં મારા ઉપર ગુજરેલી હકીકત મ તેને જણાવી.
<<
સામા માણસ ( જેને મદદ કરી છે તે) સમર્થ હા કે અસમર્થ હા, તથાપિ નિ:સ્વાર્થ પણે, ધ્યાથી, આ પરિણામે, જે મદદ કરી છે, તેના બદલા પ્રગટ કે ગુપ્ત રીતે તેને મળ્યા સિવાય રહેતા નથી. સ્વાર્થી વા વર્તમાનકાળને જીવે છે, અને તેથી તત્કાળ લાભ દેખાય તેાજ બીનને મદદ કરે છે. પણ ઉત્તમ મનુષ્યાની દૃષ્ટિ ભવિષ્યકાળ સુધી લંબાય છે, અને સર્વ વાને તે પાતાની માફક ગણે છે, અને તેથીજ તે
કાંઇ પણ ઇચ્છા
સિવાય પણ ખીન્નને મદદ કરે છે.
માત્રથી તે વિ
પ્રસન્ન થયેલા તે સિદ્ધ પુર્થ્ય પાસિદ્ધ ( મેલવા દ્યાના ગુણને આપનાર ) સ્થભિનિ ( ખાને સ્થંભો લેવાની ) અને વીકરણની ( ખીન્નને વશ કરવાની ) એ વિદ્યાએ મને આપી, અને એક ર્સનું ભરેલું તુબહું આપી મને તેણે જણાવ્યું કે “ આ તુંબડાનું તારે સારી રીતે રક્ષણ કરવું. આ રસ મેં ઘણી મહેનતે મેળળ્યેા છે. આ રસ લાહ વેધી છે. જેના એક બિંદુ માત્રના સ્પર્શથીજ લાહનુ સુવણું ( લાદ્યાનુ સાનુ ) થઈ શકે છે. મારી દુઃખી અવસ્થામાં તે મને ઘણી મદદ કરી છે. તુ મને બીલકુલ મેળખતા નથી, તેમ મારા તરફથી તને કાંઈ મળે તેવી
આશ
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૩
પણ નહોતી. કારણ કે ધનાઢયોની માફક મારી પાસે તે બાહ્ય આડંબર કાંઈ નહોતે. તથાપિ કેવળ કરૂણદષ્ટિથી તે મદદ કરી છે એજ તારી ઉ. રમતા સૂચવી આપે છે. આ વિદ્યા અને તુંબડાથી એક મહાન રાજ્ય સં. પદા તું મેળવી શકીશ. પરમાત્મા તારા ભલા કર્તવ્યને બદલે તેને આપો, અને તારા મનોરથો સિદ્ધ કરો.” ઇત્યાદિ શિક્ષા અને આશીર્વાદ આપી તે સિદ્ધ પુરૂષ શ્રી ગિરિના પહાડ તરફ ચાલ્યો ગયે.
“સિદ્ધ પુરૂષે પોતાના ઉપર ઉપકાર કરનારને તેના બદલે શક્તિ અને નુસારે વાળી આવો. કરેલા ઉપકારને ભૂલી જનારા, શક્તિ છતાં અને અને વસર મળ્યા છતાં પ્રત્યુપકાર ( સામો ઉપકાર ) નહિ કરનારા મનુષ્યો ધિકારને પાત્ર છે. ભલે તેવા કદનો કરેલા ઉપકારને ભૂલી જાય–બદલો ન આપે, છતાં પરિણામની વિશુદ્ધિપૂર્વક ઉપકાર બુદ્ધિથી કરેલ પરોપકાર તેને તેનાં મીઠાં ફળ અવશ્ય આપે છે. કારણ કે પરિણામની વિશુદ્ધિ કે શુભમયતા થતાંજ કમી નિજેરા , શુભકર્મ (પુણ્યની પ્રાપ્તિ) અવશ્ય તેને પ્રાપ્ત થાય છે. આ સ્થળે વિજયકુમારની નિરવાથી પરોપકારની લાગણી અને સિદ્ધ પુરૂષે વાળેલા ઉપકારનો બદલો આ બે વાત વાંચનારાઓએ અવશ્ય વાનમાં રાખવી, અને અવસર મળે તેમ કરવા ભુલવું નહિ.”
સિદ્ધ પુરૂષની શિક્ષાનો સ્વીકાર કરી હું ચંદ્રાવતી નગરીમાં ફરવા લા. ગો. ફરતાં ફરતાં લેભનંદી અને લેભાકર નામના વણકની દુકાને ગયો. વ્યવહારમાં નિપુણ તેમજ કપટ કળામાં પણ નિપુણ તે વણિકોએ મારો ઘણે આદર સત્કાર કર્યો, અને એવી રીતે મારી ભક્તિ કરી મને સ્વાધીન કરી લીધા કે વિશ્વાસ પામી, તે રસનું તુંબઈ થોડો વખત સાચવવા માટે તેને આને સાંપી હું બીજે ગામ ગયો.
લમપુરીમાં કેટલાક દિવસ રહી, માતાને મળવાને ઉત્કંઠિત થયેલ હું સ્વદેશ જવાને પાછો ફર્યો. રસ્તામાં તે રસનું તુંબઈ લેવાને ચંદ્રાવતીમાં શેઠની દુકાને ગયો. પણ કોઈ કારણથી “તે હવેધક રસ છે એ ખબર શેઠને પડવાથી મને જુઠો ઉત્તર આપી, તે લાભાંધ વણિકોએ રસનું તુંબઇ પાછું ન આપવું. ત્યારે છેવટે તેમના કર્તવ્ય પ્રમાણે શિક્ષા આપી હું ત્યાંથી ચાલ્યો ગયો. ફરતો ફરતો આંહી આવ્યો, તેવામાં આ મારા પિતાની રાજ ધાની સર્વથા ઉજડ વેરાન જેવી થયેલી મેં ઈ.
વાચકોને યાદ હશે કે પોતાના પિતા તથા કાકાને મુક્ત કરવા માટે, ગુણવર્માણ કરેલા અનેક ઉપાયો નિરર્થક ગયા. ત્યારે નિરાશ થઈ તે મહાન
Page #32
--------------------------------------------------------------------------
________________
16
ચિંતામાં પડયો હતો. છેવટે વિચાર કરતાં તેણે અવે નિણૅય કર્યો ક, જે નાથી આ દુઃખ અગ્નિ પ્રકટી છે તેનાથીજ તે શાંત થશે, તેનુજ શરણ લીધા સિવાય છુટકા નથી. એમ નિશ્ચય કરી તે માણસને આળખનાર એક સહાયકને સાથે લઈ આ યુવાનની શેાધમાં તે નીકળી પડયા હતા. રસ્તામાં સહાયક બીમાર પડવાથી તેને મૂકી દઇ ગુણવર્મા તેજ તે યુવાની શોધ કરતા કરતા આંહી શૂન્યનગરમાં આવી ચઢયા છે. અને વહાલાના દુ: ખે દુ:ખી થઇ મુળુવમાં જેની શોધ કરતા હતા તેજ આ શૂન્ય નગરમાંથી મળી આવ્યેા. તે આ કુંવર્ધનપુરના સૂરચંદ્ર રાન્તના વિજયચંદ્રના
મનેા કુમાર છે.
પ્રકરણ ૫ મુ.
કુશવર્ધન, ઉજડ થવાનું કારણ શું ?
મારા પિતા તથા કાકાને સ્થંભન કરનાર આ પાતેજ છે એમ નણુંી ગુણવર્માને હિમ્મત આવી. · ત્યાં સુધી વિજયચંદ્રના સંપૂર્ણ તિહાસથી હું માહિતગાર ન થાઉં ત્યાં સુધી મારી વાત મારે પ્રકટ નજ કરી એમ નિય કરી ગુણવર્માએ જણાવ્યું. ‘ ભાઇ ! આગળ કહી. આ નગરી શુન્ય ક્રમ થઈ??
વિજયચંદ્રે જણાવ્યું. “ આ નગરી મનુષ્યાથી નૃત્ય જોઇ, મને બહુ લાગી આવ્યું. દેવતાઈ શહેર આજે સ્મશાન સરખું હોઈ મન આકુળવ્યા કુળ થવા લાગ્યું. અનેક સંકલ્પ, વિકલ્પા ઉઠ્યા. પણ મનનું સમાધાન નજ થયું. છેવટે ઉત્સાહ અને હિમ્મતથી આ નગરી ઉજડ થવાનું કારણ શોધવા મેં નિર્ણય કર્યો. નગરીમાં ચારે બાજું હું કરવા લાગ્યા, પણ મારા સિવાય બીજું કાઇ પણ માણુસ નગરીમાં જોવામાં ન આવ્યું. છેવટ મેં રાજદિરમાં પ્રવેશ કર્યાં. ત્યાં મારા જ્યેષ્ઠાધુની વિજયા નામની પત્ની એકલી મારા જોવામાં આવી. મને જોતાંજ તે સમુખ ચાલી આવી. બેસવાને આસન આપી: અશ્રુપૂર્ણ નેત્રાથી તે રડવા લાગી. મેં તેને ધીરજ આપી, આ નગરી શૂન્ય થવાનું કારણ પૂછ્યું.
વિયાએ જણાવ્યું. થોડા વખત ઉપર લાલ વસ્ત્ર ધારક માસ, મા સના ઉપવાસ કરવાવાળા એક તપસ્વી આંહી આવ્યા હતા, તેના તરફ આ
Page #33
--------------------------------------------------------------------------
________________
શહેરની પ્રજાની વિશેષ ભક્તિ હતી. તમારા વડીલબંધુએ માસ ઉપવાસનું પારણું કરવા માટે એક વખત નિમંત્રણ કરી. રાજાના નિમંત્રણને માન આપી તે મહેલમાં જમવા આવ્યું. તેના પારણા માટે સર્વસામગ્રી તૈયાર કરાવી જમવા બેસાડ્યો, અને વિશેષમાં જમતી વખતે તેને પવન ઉરાવા મને આજ્ઞા કરી. સ્વામીની આજ્ઞાને માન આપી તે કામ માટે બજાવવું પડ્યું, અહા! ભક્તિની પણ મર્યાદા હોવી જ જોઈએ. નવીન વન, સુંદર રૂપ, અને ગારથી ભરપુર મારા શરીરને જોઈ તે પાખંડીનું મન વિક્ષિપ્ત થયું.
ખરેખર તપસ્વીઓનું પણ મન સુરૂપ સ્ત્રીઓને જોઈ ચલિત થઈ જાય છે. અને આજ કારણથી વીતરાગદેવે ભેગીઓને સ્ત્રીઓના સહવાસથી દૂર રહેવાનું ફરમાન કર્યું છે. જુઓ કે દરેક યોગીઓ માટે કે તપસ્વીઓ માટે આમ બનતું નથી કે તેમનું મન ચલિત થઇ જ જાય. છતાં તત્વજ્ઞાનમાં પૂર્ણ પ્રવેશ નહિ કરનાર, અજ્ઞાન કષ્ટ કરનાર, સ્વ–પરના વિવેકને નહિ જાણુનાર, કે પ્રથમ અભ્યાસીઓના સંબંધમાં આવા પ્રસંગે બનવાનું સુલભ છે. સત્તામાં રહેલાં કેટલાંક કર્મોનો એવો સ્વભાવ છે કે નિમિત્ત પામી તે કર્મોને ઉદય થાય છે. તે અવસરે આત્મ જ્ઞાનમાં પ્રમાદી અને સ્વરવરૂપ ભૂલેલા અભ્યાસાઓ પ્રબળ કર્મોદય ને રોકવા અસમર્થ થઈ, તન, મન, ઉપરથી પિતાનો કાબુ (સત્તા) ખોઈ દેઈ અકાર્યમાં પ્રવૃત્ત થાય છે. માટે આત્મદશા પ્રગટ કરનાર છેએ તેવાં નિમિત્તોથી વારંવાર દૂર રહેવું એજ ફાયદાજનક છે.
“ તે તપવી જમતાં જમતાં પિતાનું ભાન ભૂલી ગયો. તપસ્યાથી ગ્લાનિ પામેલા શરીરમાં કામે કોઈ પ્રબળ જુસ્સે ઉશ્કેરી મૂકયો કે જેથી દુબળ શરીર પણ પ્રબળ થઈ આવ્યું. તે અવસરે તે તે જમીને પાછો ગયો, પણ રાત્રીએ તે મહાધીન, કામાંધ, તપસ્વી ગોધાના પ્રયોગથી મારા મહેલમાં દાખલ થયો, અને મારી પાસે વિષયની યાચના કરવા લાગ્યો. જ્યારે તેનું કહેવું મેં માન્ય ન કર્યું ત્યારે મને સામ, દામ, દંડ અને ભેદનાં વચનોથી દમ ભરાવી હરેક રીતે કનવા લાગ્યો. .
આ તારવી હોવાથી તેને વધ ન થાય તો સારુ, એમ ધારી મેં પણ સામ, દામ દંડ અને ભેદનાં વચનોથી ઘણું સમજાવ્યો. છતાં તેને વિષયાંધતાનો રાગ જરા માત્ર એ ન થશે. આમ અમારા બન્નેની રકઝક ચાલતી હતી તેવામાં શયન કરવાનો વખત થતાં તમારા વડીલ બંધુ મહારાજા જયચંદ્ર દ્વાર આગળ આવી પહોંચ્યા. અને અમારા આપસમાં થતા આલાપ છુપી
Page #34
--------------------------------------------------------------------------
________________
૧
રીતે તેમણે સાંભળ્યા. સાંભળતાંજ તત્કાળ ક્રાધાતુર થયેલા રાજાએ તે અપરાધી તપરવીને પોતાના માણસા પાસે બંધાવી લીધા. પ્રભાત થતાંજ તેના કુકર્મો સાંભળી લાકેથી હાંસી કરાતા, રાજાથી નિદા કરાતા, અને પગલે પગલે અપમાન પામતા, તે તપસ્વીને, ચારની માફક રાજાએ ગરદન મરાવ્યો. મરતી વખતનાં કાંઇક શુભાશુભ પરિણામથી, તથા અજ્ઞાન તપસ્યાના કાંઇક પુણ્યથી, મરણ પામ્યા બાદ રાક્ષસ ાંતના દેવામાં તે રાક્ષસપણે ઉપન્ન થયા.
તાપસના ભવમાં થયેલ પેાતાના અપમાનને યાદ કરી, રાન્ત અને પ્રન્ન ઉપર વૈર ધારણ કરતા તે આંહી આવ્યે.
હું તેજ તપસ્વી છું કે જેને રાજાએ મારી નંખાવ્યા હતા, મારૂ બૈર હું વાળવાના Ø !' આ પ્રમાણે રાજા, અને પ્રશ્નને જણાવી રાજાને તેણે તત્કાળ મારી નાંખ્યા, અને પ્રજાના સ ંહાર કરવા લાગ્યા. મરણના ભયથી ત્રાસ પામેલી પ્રજા, પાતાના જાન બચાવવા માટે જેમ નસાયુ તેમ આ રાક્ષસના પામાંથી નાસી છુટી, અને કેટલાકને તેણે મારી નાંખ્યા. આજ કારણથી રિદ્ધિથી ભરપુર છતાં મનુષ્યાથી ન્ય આ નગરી થઇ છે.
હું પણ ભયથી નાસી જતી હતી, તેવામાં આ રાક્ષસ મને પકડી લીધી, અને જણાવ્યું કે ‘ભદ્રે ! તારા માટે તો આ સર્વ મારે। પ્રયાસ છે. જો તું આંહીથી નાસી જઈશ તે ગમે તે સ્થળેથી પણ તને પાછી પકડી લાવીશ. માટે તારે આ રાજમહેલ મૂકી કાર્ય પણ સ્થળે જવુ નહિ. તેમ ભય પણ ન રાખવા. હું તારૂં રક્ષણ કરીશ. અને તારી સર્વ ચિંતા પણ હુંજ કરીશ. આ પ્રમાણે જણાવી તે રાક્ષસ મને આંહી રાજા છે. દિવસે તે કાઇક સ્થળે જાય છે. રાત્રીએ પા। આવે છે. આ પ્રમાણે મારા દિવસા આંહી નિર્ગમન થાય છે. '
વિજયચક્ર કહે છે. હું વટેમાર્ગુ ! આ ઇતિહાસ સાંભળી મેં વિજ મર્મસ્થાન યા રાણીને કહ્યું કે, હે ભાાઇ ! જો તું આ રાક્ષસનું કાંઈપણ ( ગુચવાત) નણતી હેાય તે તે કહી બતાવ કે જેથી તે રાક્ષસને તી, રાજ્ય અને મારા ભાઈનું વેર હું વાળું ! ”
વિજયા રાણીએ જણાવ્યું કે “ જ્યારે આ રાક્ષસ સૂએ છે, ત્યારે તેના પગનાં તલિયાં ઘીથી મન ( ઘસવામાં ) કરવામાં આવે, તો તે ઘણા વખત પર્યંત અચેતનની માફક મહા નિદ્રામાં પડી રહે છે. એ અવસરે ત. મારામાં જે શક્તિ હાય તે કારવવા ોઇએ. તાજ રાક્ષસને સ્વાધીન કરી
Page #35
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભાના ગ્રાહકો માટે.
અમુલ્ય લાભ. “ સજ્ઞાનનું વાંચન અને પરમાર્થ ?
બાલવા કરતાં કરવું શ્રેષ્ઠ છે એ ન્યાયે અમારી ઈચ્છાનો અમલ પર્વધિરાજ શ્રીપર્યુષણ પર્વના પ્રસંગને લઈ સપ્ટેમ્બરના અંક મહાવીર પ્રભુના જન્મ વાંચન અને ઉત્સવના શુભ દિવસે ગ્રાહકોના હાથમાં પહોંચાડવાનક્કી કર્યું છે. જે અંક હંમેશ કરતાં ત્રણ ઘણો ઓછામાં ઓછા ૯૬ પૃષ્ટનો થશે. જુદા જુદા વિષયો ઉપર જુદા જુદા લેખકો લેખ લખનાર છે અને તે લેખે મહાવીર પ્રભુના ગુણગાનમાં, કર્મ અપાવવાની ક્રિયાઓમાં, વાર્ષિક ક્ષમાપનામાં, મન, વચન, કાયા ને શુભ વિચારોમાં વિશેષ પુષ્ટી કરનાર થઈ પડશે, એમ અમારું માનવું છે. ( ભાદરવા સુદ ૧ ના દીવસે જ આ અંક વાંચકોના હાથમાં આવે તે માટે નિયમિત કરતાં સવા અઠવાડીઉં વહેલો કાઢવા ઠરાવ્યું છે. ) ગ્રાહકોએ લવાજમ સર મોકલી આપવું. કેમકે આ માસિક બેગને મદદ કરવાના શુભઉદેશથી નીકળે છે, અને તેનો આધાર ગ્રાહંકાના વધારા ઉપર તથા લવાજમની આવક ઉપર છે. તેથી અમારા માનવંતા ચાલુ ગ્રાહકો આ પરમાર્થના કાર્યને મદદ કરવા તથા સદજ્ઞાનને બોધ વધારવા વધુ નહી તે બળ ગ્રાહક તો અવશ્ય વધારશે જ એવી આશા છે.
ગ્રાહકોને મંડળે વધુ લાભ આપવા માટે શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળાના પુસ્તકે ઓછી કિંમતે આપવા ઠરાવ્યું છે. માટે ગ્રાહકોએ તેને લાભ અવશ્ય લેવો.
આગષ્ટના અંકથી શરૂ કરવામાં આવેલ “મલયાસુંદરી” નેāલ બહુજ રસિક છે, જે વાંચનારને પુરૂ વાંચવું પડે તેવું છે. તે પ્રાચીન શાસ્ત્ર શેલીયુક્ત વિદ્વાન મુનિ પંન્યાસ શ્રીકેશરવિજયજીએ રચ્યું છે.
લવાજમને માટે જે ગ્રાહકનું લવાજમ શ્રાવણ વદ ૫ સુધીમાં વસુલ નહી આવ્યું હોય તેઓને આ ખાસ અંક લવાજમ જેટલા વી. પી. થી મોકલવામાં આવશે. અને તેમાં માત્ર ૦) વધુ ખચ લાગશે પણ નાણાં ગેરવલે જવાની જરાપણ ચિન્તા રહેશે નહી. મુંબઈ અને અમદાવાદના ગ્રાહકોને તે અંક લવાજમના બીલ સાથે માણસ મારફતે પહોંચાડવામાં આવશે. માટે ત્યાંના ગ્રાહકોએ અંક પહોચતાની સાથેજ લવાજમ વસુલ આપવા તદી લેવી. ખાસ અંકની થોડી નકલ વધુ કહાડવામાં આવનાર છે અને ગ્રાહકો વધુ થવા સંભવ છે છતાં પણ
Page #36
--------------------------------------------------------------------------
________________
જેએ શ્રાવણું સુંદ ૧૫ સુધીમાં ૩૦-૪-૬ સાડા ચાર આનાની દીકટ મેકલી આપશે તેઓને તે અંક પહોંચાડવામાં આવશે. ત્યારબાદ કિમત ૩ ૦-૮–૦ પડશે. નવા ગ્રાહકોને પણ લાભ મળશે. માટે ગ્રાહક થઈ અને ત્યાર અગાઉના (ચાલુ વર્ષના) પ્રગટ થઈ ગયેલા અકે મંગાવી : પાછળથી મલશે નહી.
અધ્યાત્મ જ્ઞા, પ્રમંડળ તરફને લાભ શું છે?
“બુદ્ધિપ્રભાના (નવા જુના) ચાલુ ગ્રાહકે જેઓ મંડળના પ્રગટ થયેલ પુસ્તકો પૈકી ઓછામાં ઓછાં રૂ. ૨) ની કીંમતનાં પુસ્તક મંગાવશે તેને પિણી કીંમતે આપવામાં આવશે. પણ જેઓના ઓર્ડરો શ્રાવણ વદ ૫ સુધીમાં આવશે તેનેજ ખાસ અંકની જોડે વી. પી. થી મોકલવામાં આવશે. ( સાથે મંગાવનારને વી. પી. ખર્ચમાં બચાવ થશે.) પાછળથી તે લાભ નહી મળે તે નક્કી, જેઓ રૂ. ૫) નાં પુસ્તકે મજકુર મુદતમાં મંગાવશે તેઓને ૩ ૩ વાત્રણમાં વી. પી. થી મોકલીશું.
બધા ઓર્ડરો અમદાવાદ “બુદ્ધિપ્રભા ” ઓફીસ,
જન બેડીગ ડે. નાગેરીશાહ, એ ઠેકાણે સ્વીકારવામાં આવશે ઓર્ડર મોકલવાની મુદત ભૂલી જશો તે લાભ ચુકશે.
(ભજનપદસંગ્રહ ભા. ૨ જે શીલક નથી માટે તેને ઓર્ડર કરવો નહી. બીજા ગ્રન્થોમાં કેટલાકની શીલક કમી છે માટે શીલક હશે ત્યાં સુધી મોકલાશે. વહેલા તે પહેલો ). મજકુર ગ્રન્થો, અવશ્ય મનન કરવા યોગ્ય છે. સરળ અને સાદી ભાષાને લીધે બાળકોથી માંડી વિદ્વાને સુધી એક સરખી રીતે ઉપયોગી છે. લેખનશૈલી દરેક દર્શનવાલાઓને પ્રેમ ઉપજાવે તેવી છે. આવા ઉત્તમ પુસ્તક છતાં તદન નજીવી કીંમતે પ્રગટ કરવાની પહેલ મજકુર મંડળેજ કરી છે એમ અમે તે કહીએ તેમાં શું પણ તેમાં પોતે જ કહેશે. ૧૧ ગ્રન્થ ૩૩૦૦ પ્રછ માત્ર રૂ. ૫–૮–૦ વલી ઉપર પ્રમાણે લાભ નીચલા ૧૧ ગ્રન્થ મંડળે પ્રગટ કર્યા છે. (ગ્ર પાકી બાઈડીંગ અને ઉચી છપાઈથી સારા કાગળ ઉપર છપાવ્યા છે.) અન્યાંક ૦ માનદ્ સંઘરું માત્ર ૧ ઢા, પ્રષ્ટ ૨૦૮ ક. ૦–૮–૦ , ૧ અધ્યામ વ્યાખ્યાનમાળા.
, ૨૦૬ , ૧-૪-૦ ,, ૨ માર પડ્યું મા. ૨ ક. (નથી), ૩૩૬ . ૦-૮-- કે , મા, ૩ .
૨ ૧૫ , ઇ -૮ - ૨
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૧૫
છે જ પરમ તવાબૂ y, ૫ અનુમા પદિર
૨૪૮ ) ૦-૮છે કે માત્મug.
ક ૦–૮-૦ , છે માન પર સંગ્રામ. ૪ થા , ૩૦૪ ) ૦-૮--૦ ૮ પાત્મ ન.
૪૩૨ ૦–૧૨–૦ , ૯ vમામ ચોતિ
, પ૦૦ ૦-૧૨-૯ , ૧૦ તત્વહિંદુ
, ૨૩૦ , ૦-૪-૦ અમે કંઈ બંધણ કરતા નથી કે અમુક જ ગ્રન્થ મંગાવો, ખુશી પડે તે મંગાવો. પણ ઉપલી મુદત સુધીમાં માત્ર એક કાર્ડ ચેખા દસ્કને, પુરતા ઠેકાણું સાથે લખવાની તસ્દી લેવાથી ધેર બેઠાં માસીક અને પુસ્તકો પાચતાં થશે.
પાનની પ્રભાવના કરે, ગ્રાહક કે ગ્રાહકે સીવાયના સખી ગ્રહસ્થો જેઓ મજકુર ગ્રન્થ પૈકી કઈ પ્રત્યે પર્યુષણમાં પ્રભાવનામાં વહેંચવા ઓછામાં ઓછી ૫૦ નકલ મંગાવશે તેને પોણી કીંમતે આપવામાં આવશે.
વિશેષ સુચના લવાજમ વસુલ ન આવે ને ગ્રાહકે વધુ ગણાય તેમ કરવા અમો રાજી નથી માટે ગ્રાહકોએ વી. પી. પાછું વાળવું નહી. કારણકે બેડીંગને લાભને બદલે નુકશાન થાય તે વ્યાજબી કહેવાય નહી. ૧. મોટો અંક છતાં ગ્રાહકો પાસેથી કંઈપણ વધુ ન લેતાં રૂ. ૧–૫–૦
નું જ વી. પી. (માસિકના લવાજમનું) થશે. ૨. પુસ્તકે મંગાવનારાઓને તેની કીંમત ઉપરાંત પોસ્ટેજ જુદું સમજવું. ૩. મુદત પછી ઓછી કીંમતે પુસ્તકે મોકલવા બંધાતા નથી. ૪. પ્રભાવના માટે પુસ્તકો મંગાવનારાઓએ પત્રવ્યવહાર મુંબઈ, ચંપા
ગલી. વ્યવસ્થાપક શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ એ શરનામે કરે. સીવાયના માટે અમદાવાદ–“બુદ્ધિપ્રભા” ઓફીસના સર
નામે કર. ૫. પુસ્તકે સલકમાં જ નહીં હોય તે મોકલાશે નહીં.
લી શ્રી અ૦ જ્ઞા, પ્ર. મંડળ,
Page #38
--------------------------------------------------------------------------
________________
નજર કરે કેણ વધે છે? અધર વાત નથી, આ હરીફાઈ કરી સાબેત કીધું
છે. કયાં! તો લંડનમાં, શું! વાંચનીચે
કેણે ! “ભાજી ખાઉ વેજીટરીઅનેએ. સન ૧૯૦૮ માં છ મહિના સુધી દશ હજાર છોકરાંઓને લંડનમાં વનસ્પતિનું ખાણું આપવામાં આવ્યું હતું. આ ખાણું આપનાર લંડન વેજીટેરીયન એસેસીએસનનાં સેક્રેટરી મીસ એફ. આઈ નિકલશન છે, અને એક ખાણું બીજા દશ હજાર છોકરાંઓને લંડન કાઉન્ટી કાઉન્સીલ તરફથી માંસનું આ પવામાં આવ્યું હતું. આ છ મહિના પૂરા થયે, બંને બાજુના છોકરાઓને ડાકતર મારફત તપાસવામાં આવતાં, વનસ્પતિ ખોરાક લેનારા છોકરાઓ માંસના ખોરાક લેનારા છોકરાં કરતાં વધારે આરોગ્ય, વધારે વજનવાળા, વધારે કા સ્નાયુવાળા અને વધારે સ્વરછ ચામડીવાળા જણાયા હતા.
હવે લંડનમાં હજારો ગરીબ બાળકોને લંડન વેજીટેરીયન એસેસીએશન તરફથી વનસ્પતિ ખોરાક પુરે પાબ્લામાં આવે છે. આ કામ લંડન કાઉન્ટી કાઉન્સિલની વિનંતિથી તેની દેખરેખ નીચે કરવામાં આવે છે.
૫ એમીયન્સના શસ્ત્રના પ્રોફેસર છેકટર પાશૈટે વારંવાર જણાવ્યું છે કે અન્નફળ શાકના ખેરાકથી ઘણાક વહાડકાપના પ્રયોગો અટકાવી શકાય છે.
૬ ગયા વર્ષના અકટોબર મહીનામાં પેરીસ ખાતે ફેંચ શસ્ત્ર વેદની એક કોગ્રેસ મળી હતી, જેમાં ઘણાક તબીબોએ દર્દીઓને વહાડકાપની અગાઉ તથા તે પછી અન ફળ શાકના ખેરાક ઉપર રાખવાની થતી ભારે ગુણકારી અસર વિષે મત અપાયાં હતાં, જેમાં જીનીવાના છેફેસર છરાઈ, પૅરીસના છે. તુફીયર, એનએન. વાઇલ. એમીયન્સના
ફેસર પોટ, વગેરેએ પોતાના દર્દીઓ પર કીધેલા જાતી અવલોકનને આધારે અન્ન ફળ શાકના ખોરાકની તરફેણમાં મત આપ્યા હતા.
Page #39
--------------------------------------------------------------------------
________________
માડીંગ પ્રકરણ,
મદદ- મુંબઈના ઝવેરીના મોતીના કાંટા તરફથી સવંત ૧૯૬૬ નો શ્રાવણ સુદી ૧ થી વરસ એક સુધી બેગને માસિક રૂા. 1ર ૫-૦=૦ સન વાસાની મદદ આપવાનો ઠરાવ થયા છે. આ બાબત શેટ્ટ હિરાચંદ નેમચંદ. તથા ઝવેરી અભેચંદુ મુલચંદ વગેરે તેમના ટ્રસ્ટી સાહેબના પૂર્ણ ઉપકાર માનીએ છીએ.
5
કરો
બીજી મદદ નીચે મુજબ. " ૨૦૧–૦-૩ ઝવેરી ઉત્તમચંદ મુલચંદ. બા. સુરતની ટીપ વખતે કહેલા છે. સુરત. ૧૦૧-૦-૦ ઝવેરી સાકેરચંદ લાલભાઈ. }} } } }; } ૧૦૧-૦-૦ ઝવેરી કરતુરચંદ કલ્યાણચંદ. , , , , . પ-9 શા. પ્રેમચંદ દલસુખરામ.
વડુ તા. પાદરા. ૫૦૦-૦-૦ મહૂમ ઝવેરી માણેકલાલ ભોળાભાઈ તરફથી તેમની પોતાની મીલકતમાંથી હા. શેઠ કાલીદાસ ઉમાભાઈ,
અમદાવાદ. ' ૫–૦—૦ શા. છોટાલાલ રતનચંદ.
સાણ તા. વાગરા. ૧૦-૦૦ શા. ચુનીલાલ પાનાચંદ.
બુવા તા, આ દ.
અમદાવાદની બહેરા મુંગાની શાળા,
આ શાળામાં હેરાં મુમાં છોકરાંને આપણે બાલીએ છીએ તેમ બેલતાં, લખતાં, વાંચતાં તથા ચિત્રકામ શીખવાય છે. શિક્ષણ મફત અપાય છે. બહારગામ વાળાઓ માટે કેાઈ અમુક સંસ્થાઓમાં કે અન્ય સ્થલે ખાવા પીવાની સગવડ કરી આપવામાં આવશે. હેરી મુગી છોકરીઓને માટે એક વૃદ્ધ બાઈ સાથે રહેવાની ખાસ ગોઠવણ રાખી છે. વિગત માટે મને લખો.
ખાડીઆ. પ્રાણશંકર લલ્લુભાઈ દેશાઇ. બી. એ. અમદ્દાવાદ્ધ. | બહેરા મુંગાની શાળાના મંત્રી,
Page #40
--------------------------------------------------------------------------
________________ બોડીંગને સારી મદદ. અમને જણાવતા આનંદ થાય છે કે મુંબઈના કાંયના ટ્રસ્ટીઓએ સંવત 1966 ના શ્રાવણ સુદી 1 થી એક વર્ષને માટે માસિક રૂ. 125) ની મેટી રકમ બાડમને મદદ આપવા માટે જે ઠરાવ કર્યો છે તેને વાસ્તે તેના કાર્ય વાહક (ટ સ્ટીઓ) ના જેટલે ઉપકાર માનીએ તેટલે આ છો છે. ઝવેરીએ આવાં પરોપકારી ખાતામાં મદદ આપતા આવ્યા છે, અને આપે છે એ ખરેખર તૃતિ પાત્ર કામ છે. પિતાના સદ્વ્યય કરવાનું આના જેવુ” બીજુ ઉત્તમ ક્ષેત્ર તેમને ભાગ્યેજ મળી શકશે; અને તેને એએ પાતાના ઉદાર હાથ આ એડ‘ગ જેવા શુભ કામને મદદ કરવામાં લખાવી બીજા એવાં ખાતાઓને અનુકરણ કરવા લાયક દષ્ટાન્ત પૂરૂ પાડયુ છે તે ખાતર તેઓ વિશેષ ધન્યવાદને પાત્ર છે. સુરતના ઝવેરીએ બહુજ ઉદાર વૃત્તિવાળા છે અને જે તેમને મુનિરાજે ચાગ્ય સલાહ આપેતે તેઓ આવાં ખાતાં એમાં પૈસા ખરચવા કદી પણ પાછું' નેતા નથી. તેઓ કમાઈ જાણે છે એટલું જ નહિ પણ સારા કામમાં ઉદારવૃત્તિથી ખરચી પણ શકે છે. આવા પ્રસ ગે મળેલી આ મદદ માટે ખરા અતઃ કરશુથી અમે માતીના કાંટાના મહાજનના ઉપકાર માનીએ છીએ, પાંચમી જૈન શ્વેતાંબર કાફરન્સના એહેવાલ. અમદાવાદ ખાતે ભરાયેલી કોન્ફરન્સને સં' પૂર્ણ એહવાલ માળખાય લીપીમાં રોયલ આઠ પેજી કદને મજબુત પાકાપુ હાની માઈન્ડી’ગવાળા હેવાલ માત્ર આઠ આનાની કીમતે વેચાય છે, ટપાલ ખર્ચ ના બે આના જુદા મેકલવા. આ પુસ્તક વેચાણનાં સઘળાં નાણાં બેડ ગ ખાતે વાપરવાનાં છે, જ૯દી મગાવી 9. થી નકલાજ છે. મળવાનું ઠેકાણુ'. શ્રી જન વેતાંબર બેડીંગ, નાગારીશરાહ, મુમદાવાદ,