Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Khushaldas Jagjivandas
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 158
________________ મતુ પ્રકાશ ૧૧૭ જે ધર્મનું આલંબન લેનારા પ્રાણી ભવસાગરમાં ડૂબતા નથી, તે ધમને જિનેશ્વર દેવાએ સારી રીતે સમજાવેલે છે. (૯૨) संयमः नृतं शौचं ब्रह्माकिञ्चनता तपः । क्षान्तिर्मार्दवमृजुता मुक्तिश्व दशधा स तु ॥ ९३ ॥ તે ધમ દશ પ્રકારના છેઃ સંયમ, સત્ય, શૌચ=નિર્ધાભતા=અચૌય, બ્રહ્મચર્ય, અકિંચનતા=અપરિગ્રહ=નિમ મત્વ, તપ, ક્ષમા, મૃદુતા=નમ્રતા, ઋજુતા=સરળતા અને ત્યાગ (૯૩) धर्मप्रभावतः कल्पद्रुमाद्या ददतीप्सितम् । गोचरेऽपि न ते यत्स्युरधर्माधिष्ठितात्मनाम् ॥९४॥ ધર્માંના પ્રભાવથી કલ્પવૃક્ષ (ચિંતામણિ, કામધેનુ)વગેરે મનુષ્યને ઇચ્છિત રાવ` પદાર્થો પૂરા પાડે છે, જ્યારે અધમનું આચરણ કરવાવાળાઓને તે (કલ્પવૃક્ષાદ્રિ) નજરે પણ પડતાં નથી. (૯૪) अपारे व्यसनाऽम्भोधौ पतन्तं पाति देहिनम् । सदा सविधववन्धुर्धर्मोऽतिवत्सलः || ९५|| સદા સમીપ રહેવાવાળા, અનન્ય બન્ધુ સમે, અતિવત્સલ ધર્મ જ અપાર દુઃખસમુદ્રમાં પડતા પ્રાણીને બચાવે છે. (૫) आप्लावयति नाम्भोधिराश्वासयति चाम्बुदः । यन्महीं स प्रभावोऽयं ध्रुवं धर्मस्य केवलः ॥ ९६ ॥ સમુદ્ર પૃથ્વીને ડુબાડતા નથી અને વાદળાં તેને આશ્વાસન-સુખ આપે છે, તેમાં ખરેખર એકમાત્ર ધના પ્રભાવ છે. (૯૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216