Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Khushaldas Jagjivandas
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 201
________________ ૧૬૦ યોગશાસ પેાતાના જ્યેષ્ઠ પુત્રને ગૃહભાર સોંપીને જુદી પૌષધશાળામાં રહેવાનું રાખ્યું. ત્યાં તે અનુક્રમે શ્રાવકની ૧૧ પ્રતિમાને ધારણ કરતા ગયા. આખરે જ્યારે શરીર અશક્ત બનવા લાગ્યું ત્યારે તેમણે આમરણાંત સંથારો મહેણુ કરી ચતુર્વિધ આહારને ત્યાગ કર્યાં. તે માત્ર ધમ ધ્યાનમાં રત રહેવા લાગ્યા એટલું જ નહિ પણ મરણકાળની અથવા બીજી કાઈ પણ ઐહિક કે પારલૌકિક સુખની કલ્પના સરખી મનમાં આવવા દ્વીધી નહિ. ધમાં રત રહેવાને કારણે તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. આમ વીશ વર્ષ સુધી વિશુદ્ધ ગૃહસ્થ ધનું વિશુદ્ધ રીતે પાલન કરીને તે સ્વગે સિધાર્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216