Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Khushaldas Jagjivandas
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 172
________________ પરિશિષ્ટ-૧ ૧૩૧ ગયે; તેનું હૃદય લેવાઈ ગયું; દેહની નશ્વરતા તેને સાક્ષાત્ સમજાવા લાગી. દેહ ઉપરને તેને ગર્વ ગળી ગયે. સાથે જ તેને સદુપગ કરવા તે સર્વસ્વને છોડી જંગલમાં જવા નીકળી પડ્યો. ત્યાં જઈ તેણે મન, વચન અને કાયાને બધી બાહ્ય પ્રવૃત્તિઓથી રેકી આત્મસાધનામાં જોડયાં. કાળક્રમે યોગના પ્રભાવથી તેને અનેક ઋદ્ધિઓ પ્રાપ્ત થઈ કહેવાય છે કે તેના ઘૂંકમાં એવી શક્તિ પ્રાપ્ત થઈ હતી કે તે શરીરના કેઈ પણ રેગી ભાગ ઉપર લગાવતાં જ રેગ નષ્ટ થઈ જતો હતે. ચક્રવર્તી ભરત–૧-૧૦ પ્રથમ તીર્થકર શ્રી કષભદેવ સ્વામીને ૧૦૦ પુત્રે હતા. સૌથી મોટા ભરત હતા. તે ગાદીએ બેઠા પછી છ ખંડ જીતી પિતે પ્રથમ ચકવર્તી રાજા થયા હતા. એક દિવસે રાજદરબારમાં જવા માટે તેઓ પિતાના અરીસાભુવનમાં વસ્ત્રાભૂષણે પહેરી રહ્યા હતા, તે વખતે તેમના જમણા હાથની ટચલી આંગળીમાંથી વીંટી સરી પડી તેથી તે અડવી આંગળીની શભા ઝાંખી લાગવા લાગી. એટલે એમને એ વિચાર આવ્યું કે આભૂષણ વિનાને હાથ કેક લાગશે ? જોઉં તે ખરે! હાથ ઉપરનાં આભૂષણે ઉતારતાં જ તેમણે કપેલી શેભા અદશ્ય થઈ ગઈ. આમ આખા શરીર ઉપરથી આભૂષણે ઉતારી લેતાં તેમને શરીરની અસુંદરતા સમજાઈ આભૂષણેનું આકર્ષણ નકામું લાગ્યું. તેમને વિચારપ્રવાહ પણ વિશેષ અંતર્મુખ થયે અને આભૂષણે ઉપરના મમત્વના ત્યાગની સાથે જ વિલાસવભવનાં સાધને, વિશાળ રાજ્યપાટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216