Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Khushaldas Jagjivandas
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 193
________________ ૧૫૨ તિલકો—૨–૧૧૨ તે એક વિણક હતા. અનાજ સધરવાની અને તેને જ વેપાર કરવાની તેને તીવ્ર ઇચ્છા રહ્યા કરતી. એક વખત કેાઈ જ્યેાતિષીએ તેને કહ્યું કે ‘આવતે વર્ષે દુકાળ પડશે.' ત્યારે તે તેની સ`ગ્રહની ઇચ્છાએ માઝા મૂકી. તેણે પોતાના બધી સંપત્તિ અનાજ ખરીદવામાં વાપરી નાખી, એટલું જ નહિ પણ વ્યાજે પૈસા લઈનેય અનાજના સંઘરા ચાલુ રાખ્યા. પરંતુ દુકાળ પડચો નહિ અને તિલક શેઠને સંઘરાને લાભ મળ્યે નહિ, પાતે મેાટી ખેાટમાં ઊતરી ગયે, છેવટે દુ:ખી અવસ્થામાં તેણે દેહ છેાડચો. નઃ—૨-૧૧૨ ચોગશાસ પાટલીપુત્ર નગરમાં નંદ રાજા રાજ્ય કરતા હતા. તેને સુવર્ણ સંઘરવાના ખૂબ શાખ હતા. તેથી તેણે ખેડૂતે પાસેથી અધિક કર લઈને, ધનાઢચો પાસેથી અનેક બહાને ધન કઢાવીને, ચામડાના સિક્કા કાઢી સેાનું ખે'ચી લઈને —એમ અનેક રીતે પ્રજાને નિન બનાવી મૂકી પોતાના ભડારમાં સેનાના ઢગના ઢગ ઊભા કર્યાં હતા. પરંતુ પરિણામ એ આવ્યું કે તે અનેક રાગેાથી રિખાઈ રિખાઈને મરણ પામ્યા. અભયકુમાર ૨-૧૧૪ તે મગધરાજ શ્રેણિકના પુત્ર હતા. તેમની બુદ્ધિ ઘણી જ કુશળ હતી. પરિસ્થિતિને પહેાંચી વળવાની તેમની શક્તિ અજોડ હતી. તેઓ શ્રેણિકના મહામાત્ય હતા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216