________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ૨૫, શિરા, પિત્ત ધારિણી ૬૭૦ શિરા, સ્ત્રીને ૧૦ શિરા, શુક્રધારિણી, ૬૮૦ શિરા નપુંસકને
આ માણસને રૂધિરાદિ કેટલાઆઢક, રૂધિર,
કુલવ, પિત્ત, અર્ધનાઢક, વસાયા
શ્લેષ્મ, કુલવ, પ્રસ્થ, મુસ્તુલુંગમ્
અર્ધકુલવ, શુક્ર, આઢક, મૂત્ર,
તે જ્યારે દુષ્ટ થાય ત્યારે
પ્રમાણથી અધિક થાય. પ્રસ્થ, પુરીષ, પ. કાષ્ટ, પુરૂષ
છ ૬ કોષ્ટા સ્ત્રી, ૯ સ્ત્રોતા, પુરૂષ
૧૧ સ્ત્રોતા, સ્ત્રી ૫૦૦, પેશી, પુરૂષ ૪૭૦ પેશી સ્ત્રી ૪૮૦, પેશી, નપુંસક,
એ પ્રમાણે શરીરમાં રહેલું છે. છતાં મોહ મૂછિત જીવોને શરીર ઉપરથી મમત્વભાવ ઉઠતો નથી, તે સંસારમાં પરિભ્રમણનું સંપૂર્ણ કારણ છે.
(દેવનિક્રયા) ૧૦ ભુવનપતી-અસુરાદિક. ૫ જ્યોતિષિ-સુર્યાદિક ૮ વ્યતર-કિન્નરાદિક. ૧૨. વૈમાનિક-સૌધર્માદિક. તે એક નિકાયને વિષે દેવતાઓ ૧૦ પ્રકારના હોય છે. ૧. ઇંદ્ર
૩. ત્રાયશ્વિશા, ૨. સામાનિકા, ૪. પારિજાદ્યા;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org