Book Title: Vividh Vishay Vicharmala Part 04
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 116
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ તે. ૫ વિચાર પૂર્વક બોલવું તે. એ ઉપર પ્રમાણે લક્ષ દઈને બોલતા સત્યવ્રતને ભાવવું તે. ૩ અસ્તેયરૂપ યમની પ ભાવનાઓ-૧ અવગ્રહ માગવો. ૨ બરાબર જોઇ તાપસી અવગ્રહ માગવો તે ૩ નિરંતર ગુરૂની રજા લઈને ભાત પાણી વાપરવા તે ૪ સાધર્મિક પાસેથી અવગ્રહ માગવો ૫ અવગ્રહની મુદત ઠરાવવી. ૪. બ્રહ્મચર્યની પ ભાવનાઓ - ૧. સ્ત્રી, નપુંસક, તથા પશુવાળી વસતી, અને કુડયાંતરે વસતીનો, તથા એક આસનનો ત્યાગ કરવો. ૨ સ્ત્રી રમ્ય અંગ જોવાનો, તથા પોતાની અંગે શૃંગાર રાજ્યોનો ત્યાગ કરવો ૩ સરસ સ્નિગ્ધ આહાર તથા અતિ આહાર ન લેવો. ૪ સરાગે સ્ત્રી કથા કરવી નહિ પ પૂર્વે કરેલી કામક્રિડા સંભાળવી નહિ. ૫. પરિગ્રહ ત્યાગની પ ભાવનાઓ – ૧ શબ્દ, ૨ રૂપ ૩ રસ, ૪ ગંધ, પ સ્પર્શ, એ પાંચને વિશે નિરંતર રાગદ્વેષાદિક છોડી દેવા. (ભાવ સાધુના ૭ લિંગ :) ૧ માર્ગાનુસારી ક્રિયા ૨ ધર્મને વિષે ઉત્કૃષ્ટ શ્રદ્ધા ૩ પ્રજ્ઞાપનીયપણું. ૪ ક્રિયાને વિષે અપ્રમાદ પ શકય અનુષ્ઠાનોનોજ આરંભ ૬ ભારે ગુણાનુરાગ ૭ ગુરૂની આજ્ઞાનું પૂર્ણપણે આરાધન. (એ સાતે લિંગનું ટુંક વિવેચન) માર્ગાનુસારી ક્રિયા, મોક્ષ માર્ગને અનુસરતી પ્રત્યે પક્ષણાદિ (પડિલેહણાદિ) ક્રિયા કરવી તે. ૨ ધર્મમાં ઉત્કૃષ્ટ શ્રદ્ધા, શ્રત ધર્મમાં, અને ચારિત્ર ધર્મમાં તીવ્ર ૧૦૧ ભાગ-૪ ફ-૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130