Book Title: Vividh Vishay Vicharmala Part 04
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 127
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ (યોગોની અપેક્ષાએ ) ૯. મનો. વાકં કાય. યોગેષ ૧૩ ગુણસ્થાનો ૧૪ નહિ, કારણ કે ત્યાં યોગોનો વિરોધ કરી દીધેલ છે. (વેદની અપેક્ષાયે.) ૧૦ સ્ત્રી પુ. નપુંસક વેદેષ પ્રથમથી ૯ ગુણસ્થાનો ત્યારબાદ ઉપરના બધા અવેદો કહેવાય છે. ૧૧ ક્રોધ, માન, માયાને વિષે ૯ ગુણસ્થાનો લોભને વિષે ૧૦ ત્યારબાદ અકષાયી (જ્ઞાન અપેક્ષાએ) ૧૨ મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાનેષ, પ્રથમના ૨ અગર ૩ હોય છે. ૧૩ મતિ શ્રુત, અવધિજ્ઞાનેષુ, અવિરતિ સમ્યક દ્રષ્ટિ આદિથી એટલે ૪ થી ૧૨ ક્ષીણ કષાય સુધી ૯ ગુણસ્થાનો ૧૪. મનઃ પર્યવજ્ઞાને, પ્રથમથી ૬ થી ૧૨ ક્ષીણ કષાય સુધીના ૭ ગુણસ્થાનો. ૧૫ કેવળજ્ઞાને છેલ્લા બે ગુણસ્થાનો. (સંયમ અપેક્ષયા) ૧૬. સામાયિક, છેદોપસ્થાપનીય-પ્રમત્તાદિક ચાર, એટલે ૬-૭-૮ ૯ ગુણસ્થાનો. ૧૭. પરિહાર વિશુદ્ધી-પ્રમત્ત, અપ્રમત્ત, ૨ ગુણસ્થાનો. ૧૮. સુક્ષ્મ સંપરાયે, સુક્ષ્મ સંપરાય ૧૦ મું એકજ ગુણસ્થાન M૧૧૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130