Book Title: Veer Dharmno Dhandhero
Author(s): Nyayavijay
Publisher: Vijaydharm Prakashak Sabha

View full book text
Previous | Next

Page 24
________________ હાય અને ખરી બહાદુરી હાય તે તેમની આંખા સ્ડામે લૂંટાતાં ધર્મ -ધન યા તી ધનને તેઓ રાતડ મેઢે ટગ ટગ જોઇ એસી ન રહે. પાતાના ધર્માંધનની રક્ષા માટે તેમને પરસુખપ્રેક્ષી ખનવુ પડે છે. આડાં અવળાં ફાફાં મારવા સિવાય મીજો શા રસ્તા તેમને હાઈ શકે ? ગુલામ ખની, બીજાની કૃપાના ટુકડા માટે કામાં મારનાર તે કમજોરાથી ખીજું શું થઇ શકે ? લક્ષ્મીના મદ ઉપર તેઓ ગમે તેટલું ઝુઝે, જોર મારે અને કદાચ પૈસાનાં પાણી કરી લાખના ખાર હજાર મેળવે, તે પણ તે મળેલા ટુકડા ગુલામાને સ્વાધીન નથી રહી શકતા. માયકાંગલાઓના હાથમાંથી તે ટુકડા છીનવી લેવામાં સતાધીશેા યા વિધમી મલવાનાને કેટલી વાર લાગવાની હતી ! " જે કર્મ-શૂર હાય તેજ ધર્મ-શૂર હાય, એ કાણુ નથી જાણતું. “ નો અહિંસા ” જે, મૂળ મન્ત્રના પ્રથમ સૂત્રપાત છે, તેમાં જ અરિ’ને મારનારાઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. એ મંગલમય નમસ્કારમાં કેાઇ વિલક્ષણ જ જીસ્સા ભર્યાં છે. એ પરમપૂજનીય મન્ત્રધ્વનિમાં કોઇ એવી વીજળી મૂકી છે, કે જેનું ધ્યાન આત્મામાં એક મહાન ખળ રેડે છે. જો કે તે ‘ અરિ ’ શબ્દથી રાગ-દ્વેષાદ્રિ ભાવ અરિ લેવાય છે; પણ તે ભાવ અરિને સંપૂર્ણ હણવા માટે પરમાત્કૃષ્ટ શરીરખળની પણ અનિવાર્ય આવશ્યકતા છે, એ વાતની કાઈ ના પાડી શકે તેમ નથી. જૈનશાસ્ત્ર ખુલ્લું જણાવે છે કે મુકિતની પ્રાપ્તિ માટે જેમ સમ્યગ્દર્શનાદિ આભ્યંતર સામગ્રીની આવશ્યકતા છે, તેમ પરમાત્કૃષ્ટ શરીરબળની પણ આવશ્યકતા છે. એ વગર મુક્તિ કદી મળે જ નહિ, એ મહાવીરના ઉદ્ઘાષ છે. વસ્તુસ્થિતિના વિચાર કરતાં જણાઈ આવે છે કે સારાસાર [૧૧] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50