________________
સારામાં સારી પેજના આ છે. આ દિશાએ સાધમિક-વાત્સલ્યની સંસ્થાઓ ઉભી કરવાની પહેલી તકે જરૂર છે. આવી સંસ્થાએ
સ્થપાતાં ગરીબાઈરૂપી ડાકણને પહેલે ધડાકે સમાજમાંથી દેશવટ મળશે. અને એ રીતે સમાજની માનસિક ભૂમિકા સ્વસ્થ થતાં તેમાંથી ધર્મબુદ્ધિના સુંદર અંકુર ફુટી નીકળશે. આમ જૈન શાસનની યશપતાકા ફરકાવવા સાથે અખંડ પુણ્યનો સંચય કરે. વીરધર્મને કે વગાડવા માટે સ્ત્રી-સમાજને સુધાર
થવાની પરમ આવશ્યક્તા છે. મહાવીરના નારી-સમાન. શાસનમાં જે સ્થાન પુરૂષને છે, તે સ્થાન
- સ્ત્રીઓને છે; જ્યારે બીજી તરફ સ્ત્રીઓને નરકની ખાણ,” રાક્ષસી ' જેવાં વિશેષણેથી નવાજવામાં આવે છે. વસ્તુત: નથી સ્ત્રી નરકની ખાણ,” તેમજ નથી પુરૂષ “નરકની ખાણુ” કિન્તુ એક-બીજાની તરફ જે કામાન્યવૃત્તિ, તેજ દુર્ગતિને રસ્તો છે. છતાં સ્ત્રીવર્ગ માટે આવા હલકા શબ્દોને વપરાશ ઘણા લાંબા વખતથી ચા આવે છે. શાસ્ત્રો યા ગ્રન્થ પુરૂષોએ લખેલા છે, દુન્યવી વ્યવહારનું શાસન પુરૂષ -વર્ગના હાથે ચાલતું આવ્યું છે, એથી સ્ત્રી-જાતિના યોગ્ય હકકે પ્રત્યે પુરૂષ–વર્ગનાં આંખ-મીંચામણુ થયાં હોય અને ખુદ પિતાની કમજોરીને વાંક ન કાઢતાં “માર પુસ ત” ની કહેવત પ્રમાણે સ્ત્રી જાતિને ભાંડવા પુરૂષવર્ગ ઉશ્કેરાઈ ગયા હોય એમ આભાસ નથી થતો વારૂ !
સ્ત્રી–વર્ગ માટે मापदामाकरो नारी नारी नरक-वर्चनी । विनाश-कारखं नारी नारी प्रत्यच-राचसी ॥
[ ૨૪ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com