________________
રતાથી ફ્રૂટકારી નાંખે, તે તેવા પ્રલયકારી પ્રસગો આપે।આપ ઓછા થઈ જાય.
સ્રી–જાતિ અને પુરૂષ–જાતિના સમ્બન્ધ પરમનિષ્ઠ છે. સંસાર–રથનાં તે એ ચક્રો છે. અને ચક્રોની સરખાઈમાં જ રથ બરાબર ચાલે. તે મને એકક્ષ્મીજાનાં વફાદાર હેાવા જોઇએ. એક બીજાની તરફ વિશ્વાસની લાગણી અને ઉદાર ભાવના હાવી જોઇએ. આ લાગણી અને ભાવનાના અભાવે જ એકખીજાનાં અન્તર એકબીજાથી બહુ છેટાં પડી ગયાં છે અને પરસ્પર શંકાશીલ તથા વ્હેમવાળાં બની ગયાં છે. અને એ તે સ્વાભાવિક છે કે ક્ષુદ્રદૃષ્ટિ થતાં દેાષ–દન જ થયા કરે. અત્યારે ઘણા ભાગે આવી સ્થિતિ વતી રહી છે. વળી પુરૂષ ગમે તેટલે દોષ–મહુલ હાય, પણ તેનું બહાર નથી આવતું, જ્યારે સ્ત્રીનુ જરામાત્ર બહાર આવતાં તેના ઉપર શિલાપાત જેવા ભીષણ પ્રસંગ આવી પડે છે. ખરી રીતે વિચાર કરતાં બગાડનુ આદિ કારણ પ્રાય: પુરૂષજ હાય છે. સ્રીની કામ–વાસનાની માત્રા પુરૂષ-વર્ગ કરતાં ભલે અધિક માનવામાં આવે, અને એ પણ વાત ખરી કે એ હાથ વગર તાલી નજ પડે, છતાં દુરાચરણની પહેલ અધિકાંશ પુરૂષ તરફથીજ થાય છે; સક્રિય પ્રેરણા પ્રથમ પુરૂષજ કરે છે. તેનુ કારણ સ્પષ્ટજ છે કે—પુરૂષ પ્રાય: નિસર્ગચંચળ છે, જ્યારે સ્ત્રી લજ્જાશીલ અને ધીરજ–વૃત્તિવાળી છે. આમ છતાં દેષના બધા પાટલા સ્ત્રીને માથે મઢવામાં આવે છે, અને પુરૂષ કારા ધાકાર છુટી જાય છે. આ “ જૈવ દુર્જન-ધાન્તમ્ '' નહિ તેા ખીજું શું?
સ્ત્રીવર્ગ ને સારી રીતે કેળવાય, તેનામાં સારા સંસ્કારા
[ ૨૯ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com