________________
આવા પ્રકારના ઉદ્દગારો જેમ પુરૂએ રજુ ક્યો, તેમ સ્ત્રીઓ પણ પુરૂષવર્ગ માટે તેવા પ્રકારના ઉદ્દગારો રજુ ન કરી શકત કે? અર્થાત્ સ્ત્રીઓએ તથાવિધ ગ્રન્થપ્રણયનમાં ભાગ લીધે હેત તે તેઓ પણ –
पुरुषो विपदा खानिः पुमान् नरक-पद्धतिः । पुरुषः पाप्मनां मूलं पुमान् प्रत्यचराचसः ।। આવા ઉદગારો પુરૂષ-વર્ગ માટે ન કાઢત કે?
આચાર્ય હેમચન્દ્ર એગશાસ્ત્રના ત્રીજા પ્રકાશના ૧૨૦ મા લેકની વૃત્તિમાં સાફ જણાવે છે કે સ્ત્રીઓને માટે જે હલકા અને નીચ શબ્દના પ્રયોગો કરવામાં આવે તે પુરૂષને માટે પણ તેવા શબ્દોના પ્રયેગો કાં ન કરાય ? પુરૂષે પણ દૂર, કૃતન, નાસ્તિક, ઘાતકી અને ધૂર્ત હોય છે, કિંતુ એવા પુરૂષને લીધે આખી પુરૂષ–જાતિ જેમ ભંડાતી નથી, તેમ તેવી સ્ત્રીઓને લીધે આખી સ્ત્રી-જાતિ ન ભંડાવી જોઈએ. સગુણ પુરૂષેની જેમ સદગુણિની સ્ત્રીઓ પણ સંખ્યાબંધ છે. સુશીલા સ્ત્રીઓને શીલ–ગુણ મહા ચમત્કારી વર્ણવ્યા છે. એક અંગ્રેજનું કથન છે કે–
" The Chastity of man is Praiseworthy, while that of woman is saluteworthy."
અર્થાત–પુરૂષને શોલ-ગુણ પ્રશંસનીય છે, જ્યારે સ્ત્રીએને તે ગુણ નામકરણીય છે.
સ્ત્રીઓને નિંદવામાં, સીએ તરફ પુરૂષોને કૃણા ટે અને તેમની તરફ પુરૂષોને વૈરાગ્ય-ભાવ ઉપજે, એ હેતુ જે પુરૂષના હદયમાં વસ્યા હોય તે એવાજ પ્રશસ્ત હેતુએ, એટલે કે પુરૂ તરફ સ્ત્રીઓને ધૃણા છૂટે અને વૈરાગ્યભાવ ઉપજે એ માટે
૨૫ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com