Book Title: Veer Dharmno Dhandhero
Author(s): Nyayavijay
Publisher: Vijaydharm Prakashak Sabha

View full book text
Previous | Next

Page 39
________________ સ્રીએ પણુ, તેમને જો તેવે અનુકૂલ પ્રસંગ પ્રાપ્ત થયા હાત, તા પુરૂષાને નિન્દવાનુ કામ ન ખજાવત કે ? , ‘ મનુસ્મૃતિ ' માં મનુજી મહારાજ— અસ્તુ ! મહાવીરે પુરૂષ અને સ્ત્રીને સરખી કોટીએ મૂકયા છે. મેાક્ષદ્વાર તે તેને માટે સરખી રીતે ખુલ્લુ બતાવ્યુ છે. ‘ ચંદનઆળા ’ ને દીક્ષા આપીને મહાવીરે નારીજાતિના મસ્તકને ઉન્નત અનાવ્યું છે. તત્કાલીન હિન્દુએએ સ્ત્રી–જાતિને હલકી કેાટીએ મૂકીને તેમને માટે સંકુચિત કેન્દ્રનુ નિર્માણ કર્યું હતું; તે ફેડવા માટે અને પુરૂષની સરખામણીમાં સ્ત્રીજાતિના ગૈારવની રક્ષા માટે પુરૂષ-સંઘની જેમ સ્ત્રી-સંઘના પણ સ્થાપના મહાવીરે કરી હતી અને ચંદનખાલા ' જેવી રાજકુમારીઓને દીક્ષા આપી સ્રી–સંધની અગ્રગામિનિ મનાવી હતી. એટલુ જ નહિ પણ ‘ સુલસા ’ જેવી સંસારવિત ની સુશીલા મહિલાઓના સદ્ગુણાને વિશેષરૂપે પ્રશંસીને તેમનાં આત્મગારવ વધાર્યા હતાં. જે સ્ત્રી-પુરૂષ પરસ્પર અસાધારણ પ્રેમિયુગલ છે, ત્યાં હની ચર્ચાને સ્થાનજ નથી રહેતુ. સ્ત્રીને મન તેના પતિ પેાતાના પ્રાણેશ્વર હાય અને પતિને મન તેની શ્રી પાતાની અર્ધાંગના હાય, ત્યાં હુની પડાપડી હેાય ખરી ? ત્યાં તે પરસ્પર એક–બીજા માટે પોતાનું સસ્વ સમર્પવા તૈયાર હોય. પણ આવાં પ્રેમિ યુગલા ક્યારે નિપજે એ વિચારવાનુ છે. આવાં પ્રેમિ-યુગલે નિપજાવવા માટે લગ્ન-પદ્ધતિની રીતિને સુધારવાની જરૂર છે. ખાલ–વિવાહ, અનમેલ વિવાહ અને વૃદ્ધવિવાહ ઉપર સખ્તમાં સખ્ત અંકુશ મૂકાવા જોઇએ. ૧૯ વર્ષની ઉમ્મર [ ૨૬ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50