________________
એની દુર્દશા તરફ નિરીક્ષણ કરવાની જરૂર છે. એકલા ગુજરાત -કાઠિયાવાડ ઉપર નહિ, પણ જ્યાં જયાં જેનેની વસ્તી છે, તે બધા પ્રદેશો ઉપર વિચાર-દષ્ટિ ફેંકવાની જરૂર છે. ત્યારે જ માલુમ પડી શકશે કે જેનામાં ભૂખમરો અને ગરીબાઈને ત્રાસ કેટલો વતી રહ્યો છે અને પેટને માટે ધમપરાભુખ થવાનું કેટલા પ્રમાણમાં બને છે. ખરી વાત તે એ છે કે પેટમાં રેટ પડ હેય તો “મો હિતાળ” સૂઝે. “ ભારતUપુરહ્યા છે.
એસવાલે જે બધાય જેને હતા તેમાંથી કેટલાય ઇતર ધર્મમાં ચાલ્યા ગયા છે. એથી વધારે ઘટાડે પોરવાડમાંથી થયે છે. ઉદેપુર–મેવાડમાં જે સ્થળે ઓસવાળનાં પાંચ હજાર ઘર હતાં ત્યાં પાંચસો ઘર રહી ગયાં છે. ઓસવાળ વૈષ્ણવ થઈ ગયેલા મેજૂદ છે અને કેટલાય બીજા સમાજમાં ભળતા જાય છે. મોઢ જાતિ જેન હતી, તે પણ ધર્માન્તરમાં પરિવર્તિત થઈ ગઈ છે. બંગાળમાં “સરાક” જાતિ છે, એ મ્હોટા પ્રમાણમાં છે, એ બધાય પૂર્વે જૈનો હતા. હજુ તેમનામાં “નવકાર ” ની કંઈક ઝાંખી છે. એમનું નામ જ બતાવી આપે છે કે તેઓ પૂવે સરાવક (શ્રાવક) હતા; અને એ (સરાવક) ઉપરથી જ અત્યારે તેઓ “સરાક કહેવાય છે. એકલા નાગપુરમાંજ જેને કલાલનાં ૪૦૦ લગભગ ઘર છે. તે બધાએ પૂર્વે જેન હતા અને હજુઅત્યારે પણ તેની જાત “ જેને કલાલ” કહેવાય છે. તેઓ પિતાને જેને કલાલના નામથી ઓળખાવે છે. તેઓ ખુદ સમજે છે કે તેઓ એક વખતે જેન હતા. પણ અત્યારે તે બધાય ઈતર ધમી છે. એટલું આશ્ચર્ય છે કે તેઓ બીજા કલાની જેમ દારૂના સંગમાં પડયા નથી. આમ જુદી જુદી જાતમાં જેનેની હેટી સંખ્યા ભળતી ગઈ છે અને ભળતી જાય છે. આર્યસમાજનું
[૧૫]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com