________________
ધર્મસંસ્થાઓ.
પિતાના સાધર્મિક બંધુઓની સ્થિતિ સુધારવા માટે એક
જેન–બેંક” ની આવશ્યક્તા છે. ભિન્ન જેન બેંક ભિન્ન પ્રાન્તમાં તેની શાખાઓ પણ
સ્થપાય. એ દ્વારા ગરીબોને રસ્તે ચઢાવવાનું સાધન પૂરું પાડી શકાય. ધન રાશિની વ્યવસ્થા માટે, તેનો સદુપયોગ થવા માટે અને જેન બંધુઓની સ્થિતિ સુધારવા માટે “જેન-બેંક” ની બહુ જરૂર છે. પુરતી કેળવણીના અભાવે ઘણા યુવકને આમ તેમ
રખડવું પડે છે, અને જીવન-નિર્વાહની હુન્નરશાળા. સગવડ બરાબર નહિ સાંપડતાં તેમને બહુ
વિડંબના ભોગવવી પડે છે. તેઓની પાસે જે કંઈ હુન્નર-વિદ્યા હોય તે તેમને જીવનનિર્વાહની મુશ્કેલી ન રહે. કેળવણીની ઉંચી લાઈન પર નહિ ચઢેલાઓ, અગર નહિ
[ ૨૦]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com