Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ તુ તુ પૌષધ વિધિ તુ તુ તુ Dog Dog Dog Dog Dog Dog Dog DOO DOO DOO તુ : ઉપધાનના આરાધકો એ દરરોજ સવારે કરવાની ક્રિયા(સૂચનો) છે સવારના પ્રતિક્રમણમાં કલ્યાણકંદની ચાર થોય કહ્યા પછી નમુત્થણે કહી ઇરિયાવહીયા પડિક્કમી ૧ પૌષધ લેવો પછી બહુવેલના બે આદેશો માંગી ભગવાનાં વિગેરે ૪ ખમાસમણ દઈ શ્રી સીમંધર સ્વામી તથા શ્રી સિદ્ધાચલનું ચૈત્યવંદન કરવું... પછી પુનઃ ઇરિયાવહીયા કરી ૨ પડિલેહણના આદેશ માંગી પાંચ વાના પડિલેહણ કરવા. ભગવાન પડિલેહણ થયા પછી બાકીના પડિલેહણના આદેશ માંગી બધી ઉપાધિનું પડિલેહણ કરવું. પછી એક કે બે વ્યક્તિએ ઇરિયાવહીયા કરી દંડાસણનું પડિલેહણ કરી કાજો લેવો – કાજો ઉદ્ધરી (જોઇ) પરઠવવો પછી ઇરિયાવહી કરવી. ગમણાગમણે બોલવું. પછી બધા આરાધકો ઇરિયાવહી પડિકમી ઇચ્છા સંદિ ભગ ચૈત્યવંદન કરું? નો આદેશ માંગી દેવવંદન (આઠ || થોય = બે થોયજોડાના) કરે પછી વસતિ જોવા જાય.... (સજઝાય બાકી રાખે) આવી ગુરુમને “ભગવન સુદ્ધાવસહિ” કહેવું પછી પણાની ક્રિયા કરવી. ઉપધાન આરાધકોને હંમેશા સવારે (પ્રતિકમણ સમયે) કરાવવાની ક્રિયા સવારના પ્રતિક્રમણમાં કલ્યાણકંદની ચાર થયો કહ્યા પછી નમુત્થણે કહી આરાધકે ખમા દેઇ ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ (ચંદેસુ નિમ્મલયરા સુધી) કરી મારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી ખમા દેઇ કહે “ઈચ્છા સંદિ ભગ પોસહ મુહપત્તિ પડિલેહું?' (ગુરુ-પડિલેહેહ) “ઈચ્છ' મુહપત્તિ પડિલેહી ખમા દેઇ કહે, ઈચ્છા સંદિસહ ભગવન્! પોસહ સંદિસાહું? (ગુરુ-સંદિસાવેહ) ઈછું કહી | ખમા દઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! પોસહ ઠાઉં? (ગુરુ-ઠાએહ) ‘ઈચ્છે' કહી તુ ઉd DJ Sતુ ઉપધાન વિધિ Jain Education Hernational 2010_05 For Private & Personal use only www.ainelibrary.org


Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108