Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 88
________________ alho ૪૦ ઉત્ત૨ : 697 Doa mor Poa |07| am no Doo DOQ |g|| ઉત્તર : con Doa |bed ઉપધાન જી વિધિ પ્રશ્ન : ૨૬ મોટી વિધિએ ઉપધાન વહેનારાએ ચોવિહાર ઉપવાસ કર્યો હોય, તો સાંજે પચ્ચક્ખાણ વખતે ગુરુ સમક્ષ પચ્ચક્ખાણ કરવું જોઇએ ? કે નહિ ? ઉત્તર : Doa પ્રશ્ન : ૨૮ ઉત્તર : Poa |૮|| ઉત્તર : છે. તેને આશ્રયી કોઇ પૂછે તો શું પ્રરૂપણા કરવી ? 597 ઉપધાન નહિ કરવામાં જ અનંતસંસારીપણું મહાનિશીથમાં બતાવ્યું તે ઉત્સર્ગ નયને આશ્રયીને છે, તેથી જે જીવ નાસ્તિક 269 સેનપ્રશ્ન થઇ ને ઉપધાન કરવામાં નિરપેક્ષ થાય તેને તે ફલ જાણવું બીજાને નહિ ૩-૧૮-૨-૩૩૬-૬૮૫ |527| Poa 20 અંતર્ગત પ્રશ્નોત્તરી ૩-૨૨-૧-૩૭૬-૭૨૫ પ્રશ્ન : ૨૭ કોઇ શ્રાવક ચાર ઉપધાન કરીને માલા પહેરે, તે વખતે સમુદેશ અનુજ્ઞા કરાય છે તેનાં બાકીના બે ઉપધાનના નામ લેવાય ? કે નહિ ? પ્રશ્ન : ૨૯ પ્રભાતે ચોવિહાર ઉપવાસ કર્યો હોય, તેને સાંજે સાંજની ઉપધાનની ક્રિયા વખતે ફરી પચ્ચખાણ કરવું જોઇએ. ઉપધાન ન હોય તો સાંજે તેનું સ્મરણ કરવું પડે છે. પણ ફરી પચ્ચક્ખાણ લેવું પડે, તે જાણવામાં નથી આવ્યું. Doo ૦૦૦ પ્રશ્ન ઃ ૩૦ અઠ્ઠાવીસું અને પાંત્રીસું મૂલ વિધિએ વહન કરતાં કેટલા દિવસ લાગે ? તેમ જ તે બે ઉપધાનથી કેટલા દિવસ ઓછા હોય, Poa Jain Educaton iti hational | 016_05 597 1000 Do For Private & Personal Use Only GO ag Poa |20| land Doa “છએય ઉપધાનના નામો માલા વખતે થતી સમુદ્દેશ અનુજ્ઞાની ક્રિયામાં લેવાય છે. બાકી રહેલ બે ઉપધાનનો ઉદ્દેશ | P આગળા કાળમાં કરવામાં આવે છે. તેમાં દોષ નથી” એમ વૃદ્ધ સંપ્રદાય છે. ૩-૩૧-૩-૪૧૭-૭૬૬ ઉપધાન તપ પૂરું થઇ ગયું હોય તો, શેષ રહેલા પવેણામાં દિન વૃદ્ધિ થાય કે નહિ ? Doa ઉપધાનના બાકી રહેલ પવેણાઓમાં દિવસ વધવાના પ્રસંગો આવે, તો દિવસ વૃદ્ધિ થાય છે. ૩-૩૧-૧૧-૪૨૫-૭૭૪ ઉપધાનમાં પાળી પલટાય કે નહિ ? |engl a ja| Doa ઉપધાનમાં ઉપવાસ વિગેરે તપ કરવવાનો વારો હોય છતાં તેવા પ્રકારના કારણથી નીવિ કરાવી શકાય છે, એટલે પાલી bed પલટી શકાય છે.૩-૩૧-૧૩-૪૨૭-૭૭૬ Doa |°7| |200 Do4 |b47 co Doa p2g 500 Doa 199 jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108