Book Title: Trishashti Shalaka Purush Charitra Part 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ ૩ કથાનુયાગના ચિત્રકાર તરીકે હેમચંદ્રાચાર્યાં પૂરેપૂરા કુંતેહમદ ઉતર્યાં છે, અને તેનુ ચિત્ર તદ્દન દોષરહિત હાઈ વાંચનાર અને સાંભળનારને આનંદ સાથે મધ આપે છે. કવિ તરીકે તેઓની કુત્તેહ પાશ્ચિમાત્ય વિદ્વાનેા પણ સ્વીકારી ચૂકયા છે અને પરિશિષ્ટ પની પ્રસ્તાવનામાં પ્રેા. જેકૈાખી કવિ તરીકે તેમને ઉત્તમ સ્થાન આપે છે, તે પ્રેાફેસર તેમને માટે લખે છે કે “શબ્દાનુશાસન જેવા મહાવ્યાકરણના રચનાર, અભિધાનચિંતામણિ જેવા કાષના રચનાર અને છંદાનુશાસન જેવા પિ`ગળના રચનાર તથા કાવ્યાનુશાસન જેવા કાવ્યો પર ગ્રંથા રચનારની વિદ્વત્તા કાઇ પણ પ્રકારની ભૂલા દૂર કરવાને માટે પૂરતી હતી, છેવટે તે લખે છે કે—Still he has done his work cleverly and he has succeeded in producing a narrative which the reader will paruse with as much pleasure and interest as many works of greater pretension. (આટલુ` છતાં હેમચ'દ્રાચાર્યે' આ ગ્રંથ અતિ નિપુણતાથી રચેલો છે અને પેાતાની કથા વાંચકવ સમક્ષ મૂકવામાં તેઓ એટલા બધા કુત્તેભાંદ થયા છે કે આથી વધારે સારા ગ્રન્થે હેાવાના સંભવ ન રાખતાં અપૂર્વ પુસ્તકાની જેટલા જ આન ંદ અને હાંશથી વાંચનાર આ ગ્રંથ વાંચશે.)’’ અમે કેટલીક તપાસ કર્યાં પછી એવા નિણૅય પર આવ્યા છીએ કે આ ગ્રંથ સાંવત ૧૨૨૦ માં લખાયા છે. એ સબધી યાગ્ય પુરાવા અને દલીલા શ્રી હેમચંદ્રાચાર્યાંના ચરિત્રમાં વિસ્તારથી આપવામાં આવી છે. રાજ્યવહીવટની દરેક બાબત પર ધ્યાન રાખનાર, રાજ્યસભામાં દરરાજ જનાર અને સતત ગ્ર ંથ રચવાના અભ્યાસી એવા અસાધારણ મુદ્ધિબળવાળા કલિકાળમાં સનતુલ્ય થયેલા આ સૂરિએ રાજસભામાંથી ઉપાશ્રયે આવતાં જ હાથમાં કલમ લઈ જે અનુપમ ગ્રંથા બનાવ્યા છે તે ખરેખર જૈન કામને માટ વારસા છે અને તે વારસા જાળવી રાખવા માટે જૈન ક્રમે તત્પર તેમજ મગરૂબ થવુ જોઈએ. આ પ્રમાણે દશે પર્વની ઉપયાગિતા અને ગ્રંથકર્તાની ખૂબીનુ જરા જરા ચિત્ર ગ્રંથના દશ પૉંમાં ત્રેસઠ મહાપુરુષોનાં ચરિત્રો કેવી રીતે સમાવ્યાં છે તે બતાવવાની ' પહેલા પમાં શ્રી આદીશ્વર પ્રભુ અને ભરતચક્રી મળી એ મહાપુરુષાનાં ૨ ખીજા પ`માં શ્રી અજિતનાથજી તથા સગરચક્રો મળી એ મહાપુરુષોનાં ચરિત્રો છે. આપી હવે આ આવશ્યકતા છે. ચરિત્રો છે. ૩ ત્રીજા પર્વમાં શ્રી સંભવનાથજીથી શીતળનાથજી પર્યંત આઠે તીકાનાં ચરિત્રો છે. ૪ ચેાથા પમાં શ્રી શ્રેયાંસનાથજીથી ધર્મ નાથજી સુધી પાંચ તીર્થંકરાનાં અને પાંચ પાંચ વાસુદેવ. ખળદેવ અને પ્રતિવાસુદેવનાં તથા મઘવા તે સનતકુમાર એ એ ચક્રીનાં મળી ૨૨ મહાપુરુષાનાં ચરિત્ર છે. તીર્થંકર તે ચક્રી ૫ પાંચમા પ માં શ્રી શાંતિનાથનુ જ ચરિત્ર છે, પણ તેએ એક લવમાં એમ એ પદવીવાળા થયેલા હાવાથી એ ચરિત્ર ગણેલાં છે. છઠ્ઠા પ`માં શ્રી કુંથુનાથજીથી મુનિસુવ્રતસ્વામી પયંત ચાર તીર્થંકરાનાં, ચાર ચક્રીનાં અને એ-ખે વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં મળી કુલ ૧૪ મહાપુરુષોનાં ચરિત્રો છે. તેમાં પણ ચાર ચક્રીમાં એ તેા કુંથુનાથજી તથા અરનાથજી જ તે ભવમાં ચક્રી પણ થયેલા હાવાથી તેમને ગણેલા છે. ७ સાતમા પ'માં શ્રી નેમિનાથજી, દશમા તથા અગિયારમા ચક્રી અને આઠમા ખળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ-રામ, લક્ષ્મણ તથા રાવણનાં ચિરત્ર મળી ૬ મહાપુરુષાનાં ચરિત્રો છે. આ પ°તા મોટો ભાગ રામચદ્રાદિનાં ચારિત્રમાં શકાયેલા હાવાથી તે જૈન રામાયણ તરીકે ઓળખાય છે. ♦ આઠમા પમાં શ્રી નેમિનાથજી તથા નવમા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ-કૃષ્ણ, ખળભદ્ર તથા જરાસ`ધના મળી ૪ મહાપુરુષાનાં ચરિત્રો છે. પાંડવા નેમિનાથજીના સમકાલીન હોવાથી તેમનાં ચરિત્રોને સમાવેશ પણ આ પર્વમાં કરેલા છે. ૯ નવમા પમાં શ્રીપાર્શ્વનાથજી તથા બ્રહ્મદત્ત નામના બારમા ચક્રીના મળી એ મહાપુરુષાનાં ચરિત્રો છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 354