________________
ફ
सिद्धान्तमहोदधौ
(aધરા) किं स श्रीस्थूलभद्रो ? गणभृदथ तु किं ?
हीरसूरिस्त्वरे ! किं? किं गङ्गा ? सागरः किं ? सुरगिरिरिह किं ?
कल्पवृक्षोऽथवा किम् ? । साक्षात् श्रीनन्दनः किं ? न यदतनुरयं
ઘેર સર્વાન્તિઃ सङ्कल्पानां शतैस्तु स्ववधृतिरभवत्
પ્રેમસૂરીશ્વરોગચમ્ II રૂ
ચતુર્થરા :
૨૮ તે શ્રીપ્રેમસૂરીશ્વર જય પામો. (આશય એ છે કે દિવ્ય-અદ્ભુત સુખોનો રવામિ ય વૈરાગી થઈ જાય એવી શક્તિ સૂરિ પ્રેમના દર્શનાદિમાં હતી.) ll૧૩૮
શું તે સ્થૂલભદ્રજી છે ? ગણધર છે ?
અરે ! હીરસૂરિજી છે? શું ગંગા છે? શું સાગર છે? શું મેરુપર્વત છે? કે કલ્પવૃક્ષ છે? કે શું સાક્ષાત્ કામદેવ છે? ના....ના....કામદેવ તો શરીરરહિત છે, અને આ તો સર્વાંગસુદંર છે. (અર્થાત્ શરીર તો છે જ) આમ સેંકડો સંકલ્પો. કર્યા પછી બરાબર નિશ્ચય થયો, કે આ તો. પ્રેમસૂરીશ્વરજી છે. ll૧૩૯ll
-
(વસન્તતા ) ऐदंयुगीनसमयेऽपि महाचरित्रः कन्दर्पदर्पहरणः परिपूर्णशीलः । ब्रह्मोत्पलात् सुरभिवर्मधरो गुरो ! ऽसि ન્યાવધિમપિ વિંન નવં દ્રઢાસ ?TI૧૪૦|
આ કાળમાં પણ મહાચારિત્રી... કામદેવનાં અભિમાનને ઉતારી નાખનારા... પરિ-પૂર્ણશીલ બહ્મચર્યરૂપ કમળથી સુગંધી શરીર ધરાવતા ઓ ગુરૂદેવ ! કલ્યાણબોધિનું થોડું ય દાન નહીં આપો ?” ll૧૪મા
(
-
૧. અહીં શુદ્ધ સન્ડેહાલંકાર છે. ૨. અહીં નિયમિત અલંકાર છે. ૩. અહીં નિશ્ચયાત્ત અલંકાર છે.
I
| બ્રહ્મચર્ય