Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 140
________________ ૨૮id - ઘટસ્તર: સુખ-દુ:ખ, શત્રુ-મિત્ર અને સુવર્ણ-ટેફામાં સામ્યને ધારણ કરનારા એવા તેઓ ત્યારે આ વચનો કહેતાં હતા. llo,૮,૯,૧૦ના सिद्धान्तमहोदधौ सुखदुःखारिमित्रेषु, काञ्चनलोष्ठुके तथा । समताशालिनो ह्यस्य, बभूवुरुक्तयस्तदा ॥१०॥ (चतुर्भिः कलापकम्) “નીમુનીર્થક્વેદી, रुग्गेहस्याऽन्तिमे क्षणे । भवितव्यतया क्वापि, તશુદ્ધેશ્ય સાધવા !ાઉ૧T હવે આ ખૂબ જીર્ણ અને રોગના ઘર સમાના દેહની છેલ્લી ઘડીએ નસીબ જોગે જો મારી શુદ્ધિ (ભાન) ન રહે તો તે સાધુઓ !.... - - - - नमस्कारादिकं चैव, व्रतोच्चारणपाठनम् । करणीयं यतो भूयात्, સમયમરાં મમ” T૧૨ // ગુમન્ || મારું સમાધિમરણ થાય તે માટે મને ત્યારે સતત નવકાર, મહાવતોચ્ચારણાદિ આરાધના કરાવજો. ૧૧,૧૨ ( आत्मश्रेयोरतर्षिः स, बाह्यौषधपराङ्मुखः । पपाठोपमितिग्रन्थं, વૈરાગ્યરસારમ્ T 93 // બાહ્ય ઉપચારથી પરામુખ થઈને આત્મહિતમાં પ્રવૃત્ત થયેલા એવા તેઓ ત્યારે વૈરાગ્યરસના સાગર સમાન “ઉપમિતિ ભવ પ્રપંચ કથા’ વાંચતા. ll૧૩ ( तन्मग्नवासरस्तं स, निशायामनिशं स्मरन् । क्षपयामास बाढं स्व જ સમયે તથા T૧૪TI આખો દિવસ તેના વાંચનમાં અને રાતે તેના સ્મરણમાં મગ્ન એવા તેમણે ઘણા કર્મો ખપાવ્યા ને એ રીતે સમય પસાર કર્યો. ll૧૪TI -

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168