Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 125
________________ २४९ निर्भेदाराधना भूता संवत्सर्यां च पर्वणि । सङ्घाद्वैतप्रसन्नस्य ગુરો: શ્રમતરો નમ્ ||૧૬૬।। दर्शकाक्षये क्वापि, वृद्धावप्युत्थिता भिदा । गुरुणा साप પુરુષનૈર્નિવારિતા ।।૧૬૭|| खायनाभ्रायनेऽब्दे तु स्वगणपट्टकात्तथा । बवंशाद्वारितो भेद: પિન્કવાડામ્યસૂરિ ||૧૬૮ || “તવાસસ્યનું વો∞ निःशेषेऽपि मदायुषि । 'सिद्धान्तमहोदधी सङ्घैक्याय महायत्नं ભૂય:સાજ્યસંયુતમ્ ||૧|| सर्वात्मना सदा कार्यः प्रयत्नोऽस्मिन् गते मयि । सातु हा खण्डिता मा भूत् શ્રીસદ્ધચેતા લઘુ||૧૭૦|| પાસ્તરÇા: २५० સંઘમાં કોઈ ભેદ વગર સંવત્સરીએ આરાધના થઈ. સંઘની એકતાથી ગુરૂદેવની પ્રસન્નતાનો પાર ન રહ્યો. હા... તેમના અથાગ શ્રમનું જ આ ફળ હતું..ll૧૬૬ll આમ છતાં ક્યારેક પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિમાં (ચૌદશની આરાધનામાં) ભેદ પડતો, ગુણોથી ગરવા એવા ગુરૂદેવે તેનું પણ મોટા પ્રયત્નોથી (શક્ય) નિરાકરણ કર્યું. ||૧૬૭|| તે માટે સૂરિદેવે સં.૨૦૨૦માં પિંડવાડા નગરમાં પોતાના ગણના પટ્ટક વડે આ ભેદનું મહદ્અંશે નિવારણ કર્યું. ૧૬૮॥ “મારા જીવન કાળમાં મેં સંઘની એકતા માટે અનેક પ્રયત્નો કર્યા છે. જેમાં મને ઘણી સફળતા પણ મળી છે. ||૧૬૯લ્લા મારી હયાતી બાદ પણ શ્રીસંઘની એકતા માટે સર્વ રીતે પ્રયત્ન કરવો. તેનું ખંડન થવું ન જોઈએ. ||૧૦|| જિનશાસનસેવા

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168