________________
વિહંગાવલોકન ભારતીય જગતના વિવિધ મુખ્ય દર્શનો
અતિ સંક્ષિપ્ત ૧. બૌદ્ધ ૨. નૈયાયિક, ૩. વૈશેષિક દર્શન, ૪. સાંખ્ય, ૫. યોગ દર્શન
(૨ થી ૫ સરખા અભિપ્રાયવાળા દર્શનો છે)
૭. પૂર્વ મીમાંસા અથવા જેમિની દર્શન ૮. ઉત્તર મીમાંસા અથવા વેદાંત દર્શન ૯. ચાવાર્ક આત્માને સ્વીકારતું નથી • જૈન દર્શન અને બૌદ્ધ દર્શન સિવાયના ૨ થી ૮ દર્શનો વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે. • બૌદ્ધ અને જૈન દર્શનો સ્વતંત્ર દર્શનો છે, વેદાશ્રિત નથી. • બૌદ્ધ દર્શનના મુખ્ય ૪ ભેદ છે :
૧. સોતાંત્રિક ૨. માધ્યમિક ૩. શૂન્યવાદી ૪. વિજ્ઞાનવાદી • જૈન દર્શનના સહજરૂપે બે ભેદ છે : ૧. શ્વેતાંબર, ૨. દિગંબર • ચાવાર્ક સિવાયના બધા જ આસ્તિક દર્શનો છે. જગતને અનાદિ માને છે.
સૃષ્ટિકર્તા કોઈ ઈશ્વર નથી - બોદ્ધ, સાંખ્ય, જૈન, પૂર્વ મીમાંસા તટસ્થપણે ઈશ્વર કર્તા અને સર્વ વ્યાપક છે - નેયાયિક દર્શન કલ્પિતપણે ઈશ્વર કર્તા છે – વેદાંત દર્શન નિયંતાપણે ઈશ્વર પુરુષ વિશેષ છે - નયાયિક દર્શન ત્રિકાળ વસ્તુરૂપ આત્મા નથી, ક્ષણિક છે – બૌદ્ધ દર્શન અનંત દ્રવ્ય આત્મા. પ્રત્યેક જદા છે - જૈન દર્શન સર્વ વ્યાપક અસંખ્ય આત્મા છે તે નિત્ય અપરિણામી છે – સાંખ્ય જીવ અસંખ્ય છે, ચેતન છે - પૂર્વ મીમાંસા એક જ આત્મા સર્વવ્યાપક સન્ચિદાનંદમય ત્રિકાળાબાધ્ય છે – વેદાંત દર્શન