Book Title: Shrut Bhini Aankho ma Vij Chamke
Author(s): Vijay Doshi
Publisher: Satrang Media and Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 481
________________ 48. પૂર્વધારી મુનિ 1 હાથનું આહારક શરીર બનાવે. પોતાના શરીરમાંથી આત્મ પ્રદેશો બહાર કાઢીને) ક્ષણ માત્રમાં મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીને શંકા સમાધાન માટે પહોંચે. અને અહિં બેઠાં બેઠાં શંકા-સમાધાનના જવાબ ભગવાનને દેતાં સાંભળે. (પન્નવણા સૂત્ર : પદ-૧૧) 49. પૂર્વધારીની લબ્ધિઓ : 1 ઘડામાંથી 1,000 ઘડા બનાવી શકે. 1 વસ્ત્રમાંથી 1,000 વસ્ત્ર બનાવી શકે. 1 રથમાંથી 1,000 રથ બનાવી શકે. 1 દંડમાંથી 1,000 દંડ બનાવી શકે. આ લબ્ધિને ‘ઉત્કારીકા ભેદ લબ્ધિ' કહે છે. (ભગવતી સૂત્ર : શ.૫, ઉ.૫) 50. વૈક્રિય લબ્ધિ : ક્ષણમાં વિધ વિધ રૂપા વકુર્વે. Engineer, Contractor, Architect, મજુરો કોઈની પણ સહાય વગર ખાલી મેદાનમાં ક્ષણ માત્રમાં મોટી નગરી વસાવી દે. બંધ મકાનમાં પૂરી દે. દિવાલમાંથી બહાર નીકળી શકે. આવી વૈક્રિય લબ્ધિ તમને કેટલી વાર મળી? અનંતવાર. અરે! માનવભવમાં પણ મળી હતી. (ભગવતી સૂત્ર : શ.૧૨, ઉ.૭) 51. અસંખ્ય દેવોમાં 1 દેવને માનવ ભવ મળે છે. પ્રચંડ પુણ્યોદય વિના માનવ ભવ પામવો સહેલો નથી. (ભગવતી સૂત્ર : શ.૨૦, ઉ.૧૦) પર. અઢીદ્વીપની બહાર સૂર્ય-ચંદ્ર ફરતા નથી, અનાદિ કાળથી સ્થિર છે. આથી અનંત કાળથી કેટલાક ક્ષેત્ર એવા છે જ્યાં દિવસનો કે ચાંદનીનો અનુભવ કર્યો જ નથી. (જીભાભિગમ સૂત્ર) પ૩. જંબૂદ્વીપમાં બે સૂર્ય, બે ચંદ્ર છે. અઢીદ્વીપમાં 132 સૂર્ય અને ૧૩ર ચંદ્ર છે. (જીવાભિગમ સૂત્ર) 54. ફકત કાયાથી કર્મ બંધ કરનારો, હજારો માછલીઓ ખાનારો મગરમચ્છ પહેલી = ==============K 451 -Kekkekek-sekekekekekekek

Loading...

Page Navigation
1 ... 479 480 481