Book Title: Shrut Bhini Aankho ma Vij Chamke
Author(s): Vijay Doshi
Publisher: Satrang Media and Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 366
________________ અકબર રાજાનું દૃષ્ટાંત : હિન્દુસ્તાનના તખત ૫૨ બાદશાહ અકબર સવા ચારસો વર્ષ પૂર્વે રાજ્ય કરતા હતા. તેના હિંસામય જીવનના સૂર્યોદયને હીરસૂરી મહારાજના પ્રવચન શ્રવણથી અસ્ત કરાયો હતો. ܀ અકબરના જીવનનો મધ્યાહ્ન પ્રચૂર હિંસા, લંપટતા અને ક્રૂરતાથી ભરેલો હતો. પોતે પૂર્વભવમાં મુકુંદ નામના સંન્યાસી હતા, ધર્મમાં ઓતપ્રોત હતા. પરંતુ એકવા૨ રાજાની સવારી, ઐશ્વર્ય આદિ જોઈ રાજા થવાનું નિયાણુ કરી બેઠા હતા. જીવદયાથી મેળવેલું પુણ્ય, તપ અને સંયમનું ધન સમ્રાટ થવા માટે સોદામાં મૂકાયું. નિયાણું કર્યાથી ધર્મસતાએ સોદો મંજુ૨ ક૨વો પડ્યો. ભૌતિક આશંસા ધર્મ ક૨વા માટેની અનુકૂળતાઓની હોવી જોઈએ. ચંપા શ્રાવિકાના છ મહિનાના ઉપવાસે અકબરને કૂતુહલ. જાણતાં એનું મસ્તક નમી ગયું. હીરસૂરીશ્વરજીનો મેળાપ. અકબરનો હિંસામય આચાર ઃ * રોજ ભોજનમાં ૫૦૦ ચકલાંની જીભ પકાવીને ખાતો. સેના માટે ૨૦૦૦૦ વાઘરી તહેનાતમાં રાખ્યા'તા. ૧૧૪ મિનારા પૈકી દરેક ઉપર ૫૦૦ હરણનાં શિગડાં લટકાવતો. પક્ષી અને પશુઓની હત્યા કરવા પ૦૦૦ હત્યારા રાખ્યા'તા. ૩૬૦૦૦ હરણના શિકાર કર્યા હતા, તેનું ચામડું અને ૧ સોનામહોર પોતાના દરેક શેખને ઈનામમાં આપ્યા હતા. કવિ ગંગને પોતાની ખુશામત ન કરવા બદલ હાથીના પગ નીચે ચગદાવ્યા હતા. કોઈ નજીવા ગુનાસર બ્રાહ્મણોની ક્રૂર હત્યા કરાવેલી. એમની જનોઈનું વજન સાડા ૭૪ મણ થયું હતું. હત્યારાઓ દ્વારા સતત ૧૦ મહિના સુધી બેરહમ પશુઓની કત્લેઆમ કરાવી. ૧૨,૦૦૦ ચિત્તા અને ૫૦૦ વાઘ પૂરીને રાખ્યા હતા. ****************** 33€ ******************

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481