________________
પંચમ રત્ન ]
ઉરૂશૃંગ અને દશાર્કના નાસક છેડવાનેાનકા આંધણાના મથાળે કુલ ભાગ૯.
કૈક €d end ]JF we take led lath •ટિમલિ૭ eite tend n
1-118·7-8
-
૧૪/૧૫
નાગરચંદ પ્રાસાદનાં લક્ષણ,
2
7
વાલ જરના નાસક છેડવાના નકરો. આંધણાના મથાળે કુલ ભાગ ૧૩.
270014 3
2 2x2
પાયા તળાંચે કુલ ભાગ ૬૦. પાયા તળાંચે કુલ ભાગ ર
पञ्चनन्दकयुग्मान्तं खण्डानि तान्यनुक्रमात् ॥ अंशवृद्धिः कला कार्या दैर्ध्य तुल्यकला समा ॥४६॥
પાયચાથી બાંધણા સુધી ઉંચાઇમાં અને આંધળેથી નમણમાં પાંચ ભાગથી ઓગણત્રીસ (ર૯) ભાગ સુધી અનુક્રમે સરખા ભાગ કરવા. એટલે પાંચ ભાગ ઉ‘ચાઇમાં અને પાંચ ભાગ નમણુની પહેાળામાં કરવા. આમાં એકેક ભાગ ક્રમે વધારવાથી રેખા છેડવાના પચીસ ભેદ થાય છે. ૪૬.
अष्टादितोऽष्टषष्ट्यन्तं चतुर्वृद्धिश्च षोडश ॥
दैर्ध्य तुल्या कला स्कंधे चैकहीनं न शोभनम् ॥४७॥
આઠ (૮) થી અડસઠ (૬૮) સુધી ચાર ચાર ભાગે વૃદ્ધિ કરવાથી રેખા છેડવાના સાળ ( ૧૬ ) ભેદ થાય છે અર્થાત્ ૮, ૧૨, ૧૬ અને ૨૦ એવી રીતે ઉચાઈ તમા