Book Title: Sankshipta Jain Darshan
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 535
________________ ૫૧૩ ઉપર વર્તમાનને ગૌણ કરી અને ભવિષ્યકાળની સિદ્ધ પર્યાયને મુખ્ય કરી પિતાને વર્તમાનમાં સિદ્ધપણાને લક્ષમાં લે છે. તીર્થકરને જન્મ થતાં જ ઈન્દ્ર ઈન્દ્રાણિ તે બાળકની ભક્તિ કરે છે, તેમને તીર્થકર પ્રકૃતિને ઉદય તે તેરમે ગુણસ્થાને આવે છે પણ વર્તમાનમાં નૈગમનયે તેમને તીર્થંકરપણે દેખી ભક્તિ કરે છે. ૧૬૫૦ પ્ર. સંગ્રહનય એટલે શું ? ઉ. જે એક જાતિનાં ઘણાં દ્રવ્યોને એક સાથે એકઠાં કહે તે સંગ્રહાય છે, જેમકે સત એ દ્રવ્યનું લક્ષણ છે. જીવનું ઉપયોગ લક્ષણ છે. ૧૬૫૧ પ્ર. જુસૂત્રનયનને અર્થ સમજાવો ? ઉ. સૂક્ષ્મ તથા સ્થૂલ પર્યાયમાત્ર જે વર્તમાનમાં છે તેને ગ્રહણ કરે તે હજુસૂત્રનય છે જેમ કે ક્રોધ પર્યાય સહિતને ધી અને દયા ભાવ સહિતને દયાવાન કહેવું. ૧૬૫ર પ્ર. શબ્દનય કયા વ્યવહારને માટે વપરાય છે ? ઉ, લિંગ, વચન, કારક, કાલ, આદિ વિરોધરૂપ દેશે ઉપરથી જોતાં જણાય તે પણ વ્યાકરણ કે સાહિત્યના નિયમેની અપેક્ષાએ શબ્દને વ્યવહાર કરવો તે શબ્દનાય છે. જેમાં સ્ત્રીને સંસ્કૃતમાં દાર, ભાર્યા, કત્ર કહે છે. અહીં દારા શબ્દ પુલિંગ છે અને કલત્ર નપુસંકલિંગ છે તે પણ બરાબર છે. કોઈ મોટા માણસ માટે માનાર્થે બહુવચનને પ્રયોગ કરવો, વગેરે. ૧૬પ૩ પ્ર. સમભિરૂઢ નયને અર્થ સમજાવો ? ઉ. એક શબ્દના અનેક અર્થ પ્રસિદ્ધ છે. તેમાંથી એક લઈ કઈ પદાર્થને માટે તેને પ્રયોગ કરવો તે સમભિરૂઢનય છે. જેમકે ગ શબ્દને અર્થ પૃથવી, આકાશ, નક્ષત્ર, વીજળી, વાણું આદિ છે તે પણ ગાયને માટે વાપર. જેમ સ્ત્રીને સ્ત્રી, અબળા, નારી આદિ કહેવું.. ૧૬૫૪ પ્ર. એવં ભૂતનય કોને કહે છે? ઉ. જે શબ્દને જે વાસ્તવિક અર્થ હોય તેવી ક્રિયા કરનારને તે નથી તે છે. જે તે નથી. ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620