Book Title: Sankshipta Jain Darshan
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 585
________________ પ૬૩ અને કદાચ નિંદ્રામાં જ મૃત્યુ થઈ જાય તે ચાવજજીવનનાં પ્રત્યાખ્યાન કરી લે છે તેને સમારી સંથારે કહે છે. “આહાર શરીરને ઉપાધિ, પચ્ચક્ખું પાપ અઢાર, ભરણુ હોય તે સિરે, જીવું તે અગાર.” ૭૮૬ પ્ર. સંલેખના કોને કહે છે ? ઉ. સંલ્લેખના એટલે સતલેખના. અર્થાત સત, ધ્રુવ સ્વભાવે આત્માને દેખ. પિતાને અંત સમય નિકટ જણે ત્યારે ચાર આરાધનાનું શરણ ગ્રહણ કરી સમસ્ત દેહ, કુટુંબ, ઘર આદિ ઉપરથી મમતા તજી, અનુક્રમે આહાર આદિનો ત્યાગ કરી પોતાના ધર્મના રક્ષણાથે જે શરીરાદિને ત્યાગ કરે છે તેને સંલેખના તપ કહ્યો છે. (૧) ક્રોધાદિ કષાયને ક્ષીણ કરવા તે અત્યંતર સંલેખણ, અને (૨) શરીરને પરિત્યાગ કરવો તે બાહ્ય સંલેખણું, એમ બે પ્રકારની લેખણું હોય છે. . ધર્મ સધાતો (અથવા સાધી શકાય તેમ હોય છતાં આહારને ત્યાગ કરીને ભરણ કરે છે, તે ધર્મથી વિમુખ થાય છે. ત્યાગ, તપ, વ્રત, શીલ, સંયમ આદિ વડે મોક્ષનું સાધન જે મનુષ્ય ભવ તેથી કંટાળી, દીર્ઘ આયુષ્ય હોવા છતાં, ધર્મનું સેવન બનતું (અથવા બની શકે તેમ) હોવા છતાં, આહાર આદિને ત્યાગ કરે તે આત્મઘાતી થાય છે. પણ અવશ્ય ભરણનાં કારણે પ્રગટ દેખાય અથવા જ્યારે ધર્મ રહે એમ જણાતું ન હોય, ત્યારે મમત્વ તજીને, અવશ્ય જે નાશ પામનાર છે, તેને તજતાં મમતા ધરવી નહિ. (જુઓ પ્રશ્ન ૧૦૫૦) ૧૭૮૭ પ્ર. સલ્લેખનાના પાંચ અતિચાર સમજા. ઉ. (1) જીવિત આશંસા : વધારે જીવતા રહેવાની ઈચ્છા કરવી. લેખના કરીને જે જીવવાની ઈચ્છા કરે કે બે દિવસ જિવાય તો ઠીક તે જીવિત–આશંસા અતિચાર છે. | (૨) મરણશંસા : જલદી ભરવાની ઇચ્છા કરવી. મરવાની ઈચ્છા કરે કે હવે તે મરણ આવે તે ઠીક થાય તે મરણ–આશંસા નામે બીજે અતિચાર છે. (૩) મિત્રાનુરાગ : લૌકિક મિત્રો સાથે સાંસારિક રાગ બતાવ. ભય રાખ કે મરણ વખતે કેવુંય દુઃખ આવશે, કેવી રીતે સહન થશે ? તે ભય નામનો ત્રીજો અતિચાર છે. નીતિ સાથે નમ્રતા, રાતે સાથે રામ; પ્રીતિ સાથે પુણ્ય તે, હરેક પૂરે હામ, ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620