Book Title: Sankshipta Jain Darshan
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 581
________________ પપ૯ મેક્ષને કરે છે એમ નથી કહ્યું. પોતાનામાં થનારી ક્રમબદ્ધ પર્યાયને ર્તા છે એમ નહિ, પરંતુ જાણે છે–એમ કહ્યું. ક્રમબદ્ધ જૈન દર્શનનું મસ્તક છે, જૈનદર્શનની આંખ છે, વસ્તુ સ્વભાવની મર્યાદા છે. એ સમજવું અને નિસંદેહ થવું એ ઘણી અલૌકિક વાત છે. ૧૭૬૯ પ્ર. બધા ગુણનું કાર્ય વ્યવસ્થિત જ છે તે પછી પુરુષાર્થ કરવાનું પણ રહેતું નથી ને ? ઉ. જેને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં પુરુષાર્થ ભાસતા નથી, તેને વ્યવ સ્થિતપણું બેઠું જ નથી. ૧૭૭૦ પ્ર. તેને વ્યવસ્થિતપણાનું શ્રદ્ધાન ન થયું તે તેનું પરિણમન પણ વ્યવસ્થિત જ છે. તે વ્યવસ્થિતપણાને નિર્ણય ન કરી શકે એ વાત પણ વ્યવસ્થિત છે. એવી દશામાં નિર્ણય કરવાનું કથન કરવું શું વ્યર્થ નથી. ઉ. તેનું પરિણમન વ્યવસ્થિત જ છે એવી તેને ખબર નથી. પરિણ મન વ્યવસ્થિત છે એવું સર્વરે કહ્યું છે, પરંતુ તેને સર્વાને નિર્ણય જ ક્યાં છે? પ્રથમ તે સર્વને નિર્ણય તે કરે, પછી તેને વ્યવસ્થિતની ખબર પડે. ૧૭૭૧ પ્ર. વ્યવસ્થિત પરિણમનશીલ વસ્તુ છે, આ પ્રકારના ભગવાનના કથનની શ્રદ્ધા તેને છે ? ઉ. ના, સર્વજ્ઞ ભગવાનને સાચે નિર્ણય તેને ક્યાં છે ? પહેલાં સર્વને નિશ્ચય થયા વિના વ્યવસ્થિતને નિર્ણય કયાંથી આવે ? માત્ર જ્ઞાનીની વાત સાંભળી સાંભળીને તેવું જ કહે તે એનાથી કામ ન ચાલે, પ્રથમ સર્વને નિર્ણય તે કરે. દ્રવ્યને નિર્ણય કર્યા વિના સર્વને નિર્ણય વાસ્તવમાં થઈ શકતો નથી. જે જ્ઞાન ચારિત્રહીન, દીક્ષા ગ્રહણ દશન વિહીન જે; તપશ્ચરણ જે સંયમ રહિત, તે બધુંય નિરર્થક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620